________________
'
'
જ
' કા
;
ટી,
.te': '
તથા 5 વણથી મુકત કરવા
કે વપ્નિલતા લાગે
છે
અને વિશ્વબંધુત્વ
રાજાએ હુંજ પ્ર તી ૫ (આજે ૩૧ વર્ષને દેશવટો ભોગવીને રાજા મહેન્દ્રપ્રતાપ હિંદ ખાતે પાછા ફર્યા છે. એ રાજા મહેન્દ્રપ્રતાત કોણ છે, એની આજ સુધીના જીવનની કારકીદ કેવી છે આ જાણવા સૌ કોઈના દિલ આતુરતા અનુભવી રહ્યા છે. આ દેશભકતને પરિચય ૧૯૫ ના નબર માસના “કુમાર” ના અંકમાં જુદા જુદા માસિક ઉપરથી તારવીને આપવામાં આવ્યા હતા જે અહિં સાંભાર ઉધૂત કરવામાં આવે
છે. એ ૧૯૪૫ ને નબર એ સમય છે કે જ્યારે જાપાન સાથેનું મિત્રરાજ્યનું યુદ્ધ ખતમ થયું હતું અને જાપાનને રાજ્ય વહીવટી ..', અમેરિકાના હાથમાં આવેલ હોઈને રાજા મહેન્દ્રપ્રતાપ એક યુદ્ધ-ગુનેહગાર તરીકે અમેરિકાના યુદ્ધકેદી બન્યા હતા. આજે અમેરિકાએ તેમને મુક્ત કર્યા છે અને આપણી વચ્ચે તેઓ આવી ગયા છે. આ ચિરતપસ્વી દેશભકતને આપણાં અનેક વન્દન હૈ 1.1 પરમાનંદ)
પ્રેમ, સેવા, ત્યાગ તથા ન્યાયભાવના પર આજના જગતનું કર્યા. ઈ. ૧૯૧૪ માં જર્મન કૈસરે રશિયાના ઝાર જેમાં લખેલી અપીલ નવનિર્માણ કરવાના મનોરથવાળા હિંદના આ રાજવંશી રાષ્ટ્રભક્ત તેમણે વાંચી અને નજીક આવી રહેલી ક્રાંતિના લક્ષણે તેમને . આજે “યુદ્ધ-ગુનેગાર' તરીકે અમેરિકાના હાથમાં કેદ છે. એમને ભાસવા માંડયાં. તેમણે નિર્બળ સેવકોની સંસ્થાની સ્થાપના કરી અપરાધ એ કે ઉત્કટ દેશપ્રેમના દોર્યા એમણે દેશની મુકિતને અને પાસપેટે લીધા વિના જ ઈ. ૧૮૧૫ ના જાન્યુઆરી પહેલાં જ માટે પિતાને સૂઝ તે માર્ગ લીધે, એમ કરવામાં વીતેલું એમનું તેઓ યુરોપ ઉપડયા. આ વખતે એમના રહસ્યમંત્રી તરીકે સ્વ. સ્વામી આખું જીવન ત્યાગ, બલિદાન, રઝળપાટ ને મુશ્કેલીઓથી ભરેલું છે; શ્રદ્ધાનંદ (એ વખતના મુનશીરામ)ના જ્યેષ્ઠ પુત્ર શ્રી હરિશ્ચન્દ્ર અને એ કારણે જ એમણે હિંદથી નિર્વાસિત બની જાપાનમાં વાસ એમની સાથે હતા. કરેલ. એ કવિ, તત્વચિંતક તથા ભારતીય મુકિતના એક વારના યુરોપ જઈને એમણે કેસરની મુલાકાત લીધી. એની તરફથી અપ્રતિહત યોદ્ધાએ એ મરથ પાર પાડવા જે ઉધમ આરંભેલે, મિશન લઈને કેવી રીતે એ અફધાનિસ્તાન ગયા, તે પછી ત્યાંથી તથા છેલ્લાં વર્ષોમાં જગતને ને ખાસ કરીને પિતાના દેશને દુઃખ, જુદા જુદા મિશને લઇને તિબેટ, ચિન, રશિયા, યુરોપ, જાપાન સંતાપ ને શેષણથી મુકત કરવાના જે યને એમણે કરેલા તેના વગેરે દેશમાં એ કેટલું કેટલું ફર્યા તથા એમને એ એકવીસ પાછળ ઘણાને એક પ્રકારનું ધૂતીપણું કે રવપ્નિલતા લાગે; પરંતુ આ વરસને લાંબે દેશવટે કેમ ભેગવ પડે અને એ રખડપાટને વસ્તુતઃ એ બધાની પાછળ એમનો ઉન્નત આત્મા જ છુપાએલો અને વિશ્વબંધુત્વની એમની ભાવના કેવી રીતે દઢતર થતી ગઈ પડે છે.
વગેરેનું બયાન એમના પિતાના જ શબ્દોમાં આત્મકથન રૂપે આ . યુકત પ્રાંતના અલીગઢ જિલ્લામાં આવેલા મુસાનના રાજા અંકમાં નીચે આપ્યું છે. કે, ઘનશ્યામસિંહજીના એ ત્રીજા પુત્ર. ઇ. સ. ૧૮૮૬ની પહેલી ડિસે. ૧૯૨૭ માં ફરી અફધાનિસ્તાન જવાને એમને ઇરાદે હતો,
અરે એમને જન્મ થએલ. એમની નવ વર્ષની વયે પિતા પણ ત્યાં બળવે ફાટી નીકળતાં એ તેહરાન ચાલી ગયા અને ત્યાર 'અવસાન પામ્યા. હાથરસના રાજા હરમાનસિંહજીએ એમને દત્તક પછી ૧૯૨૯ ના કેટલાક માસ સેવિયેટ પાટનગરમાં ગાળી એ જ છે લેતાં તે એમના જ પ્રબંધથી શિક્ષણ પામ્યા. બચપણથી જ વીર સાલના સપ્ટેમ્બરમાં એ બલિન પહોંચ્યા. ત્યાંથી “વર્લ્ડ ફેડરેશન,
પુરૂષના જીવનકથાનકે તરફ એમનું આકર્ષણ હતું. હાઈસ્કૂલ- (જગત-સમવાય) નામનું એક પત્ર કાઢી વિશ્વબંધુત્વના પિતાના ની છે. શિક્ષણ પૂરું કરી અલીગઢ કલેજમાં એ દાખલ થયા, પરંતુ ત્યાં આદશના પ્રચાર એમણે શરૂ કર્યો. હિંદનાં પણ ઘણું અંગ્રેજી. પાણિ
બી. એ. માં હતા તે વેળા અંગ્રેજ પ્રિન્સિપાલને હાથે કાંઈ અન્યાય, પામાં એ લેખ લખતા. ૧૯૩૦ માં એ જાપાન પાછા ફર્યા અને આ I થતાં તેના વિરોધમાં હડતાલ પડાવવાને પરિણામે એમને ગ્રેજ્યુએટ રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લઈને પ્રેમ, ન્યાય, સેવા ને સમર્પણના!" થયા વિના જ કેલેજ છેડવી પડી.
પાયા ઉપર પ્રેમ-ધમને પ્રચાર કરવા લાગ્યા. ' ' ', ઝિદના મહારાજા રણવીરસિંહજીની બહેન સાથે એમનાં લગ્ન એવામાં બીજી મહાયુધ સળગ્યું. એ વેળા જાપાનમાં એક |
થએલાં. ઈ. સ. ૧૯૦૪માં ૧૮ વર્ષની વયે પિતાથી પત્ની સાથે ‘આર્યન સેન’નું સંગઠ્ઠન થયું. એ સેનાના તે નેતા થયા.. આજ કરી ' ' એ જગતના જુદા જુદા દેશના પ્રવાસે ઉપડયા. આ પ્રવાસ દર- એમના યુદ્ધ-અપરાધનું કારણ. જનરલ મેક આર્થરે કરેલી યુદ્ધ- પર ,, : મિયાન શિક્ષણના મહિમાની એમના મન પર એવી દઢ છાપ પડી કેદીઓની યાદીમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવેલું એને કી
કે પિતાના તથા પિતાના કુટુંબના નિર્વાહ જેગી અમુક સગવડ પરિણામે જાપાને તેમને અમેરિકનને હવાલે કરી દીધા. આજે એ રાખીને બાકીની બધી મિલકત શિક્ષણ પાછળ સમર્પિત કરી દેવાને ભલે યુદ્ધગુનેહગાર હોય, પણ એમણે જે કાંઈ કરેલું તે પોતાના એક " એમણે સંકલ્પ કર્યો. કાયદાની ગૂંચ એમાં આડે આવતી હતી. દેશના ઉધ્ધાર માટે કર્યું હતું. ટાકીના પરાના એક નાના સરખા છે તેથી પોતાની અરધી ભિકત એ માટે કાઢી, તેમાંથી ઈ. ૧૯૦૯ના ૬ મકાનમાં પોતાની મુલાકાતે આવનાર હિંદીજનેને હાથે ચા બનાવીને વ મે માસમાં એક નમૂનેદાર વિદ્યાલયની સ્થાપના કરી. પિતાની દસ
પાતાર, સાઠ વર્ષની ઉમ્મરે પણ અદમ્ય ઉત્સાહ, અદભુત કાર્યક્ષમતા લાખની સંપત્તિ અને રાજમહેલ સુદ્ધાં એને સોંપી દીધા અને અને ઉત્કૃષ્ટ દેશપ્રેમ ધરાવનાર એક વખતના આ રાજવંશી નબીરાની - - પિતે સાદાઈથી એના સંચાલક બનીને રહ્યા. એ વિદ્યાલય તે
ભારતભક્તિ ખરે જ હૃદયસ્પર્શી છે. ' " વૃંદાવનમાં આવેલું પ્રેમમહાવિધાલય. આચાર્ય ગિદવાણી તેના - આચાર્ય હતા.
(રાજા મહેન્દ્રપ્રતાપે નીચેની સંક્ષિપ્ત આત્મકથા ઈ. ૧૯૩૫માં છે , ' , એ વિધાલયને એક આદર્શ વિધાલય બનાવવાને ઇ. ૧૯૧૨ અમેરિકન પત્ર માટે લખી હતી. એક મિત્રે “ઍટલાન્ટા મૅગેઝીનના
માં વિવિધ દેશની શિક્ષણ સંસ્થાઓ તથા શિક્ષણ પદ્ધતિઓને મોકલેલા કટિંગમાંથી “વિશ્વવાણી’માં તે ઉતારેલી. તે થોડી ટુંકાવીને - અભ્યાસ કરવા એ ફરી યુરેપ ઉપડયા. એ અરસામાં જ બાલકન 'કુમાર'માં પ્રગટ થયેલી, જે અહિં સાભાર ઉધત કરવામાં આવે છે.), 'તી
યુદ્ધ ફાટી નીકળ્યું ને તુર્કીને પક્ષ એ યુદ્ધમાં સાચો હોઇને એમણે યુતપ્રાંતની મુરસાન રિયાસતના રાજા ઘનશ્યામસિંહજીને ત્યાં, " તુને સ્વેચકાપુર્વક પિતાની સેવા આપી અને યુદ્ધને અંતે ઈ. ૧૮૮૬ ની પહેલી ડિસેમ્બરે મારો જન્મ થયો. હું એમને ત્રીજો 'હિંદ પાછા ફર્યા..
પુત્ર. આમ, માંમાં સેનાના ચમચા સાથે જન્મ્યા અને એશઆરામ, કે એ પછી ઈ. ૧૯૧૪ સુધી પ્રેમમહાવિદ્યાલય ઉપરાંત જુદા ' ઉચ્ચ શિક્ષણ, ધન-જન, માન-સન્માન ઉપરાંત સુંદર જીવનસહચરી જુદા સામાજિક તથા, શૈક્ષણિક ક્ષેત્રમાં એ કામ કરવા લાગ્યા તથા : પણ મળી. છતાં મને માનસિક, તૃપ્તિ કે. આનંદ નહતો. મારા પ્રેમ.નામે એક હિંદી અને એક ઉ૬ એમ બે પુત્રે તેમણે શરૂ. દેશની અભણ, અને અવશે જનતા તથા તેની અસીમ ગરીબી અને