SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૬ જેન" મહાસભાના બંધારણમાં ફેરફારો " મહાસભાના અધારાગમાં છે , અહિંસાની પ્રતિષ્ઠા બહુ ઓછી જણાય છે. આઝાદ હિન્દ ફૌજના સૈનિકનું તથા ભૂગર્ભમાં કામ કરતા કાર્યકર્તાઓનું પ્રજા જે રીતે - કેબીનેટ મીશનની દરખાસ્તની ચર્ચામાં આપણે પડી ગયા ' સન્માન કરે છે તે જોતાં, પ્રજા માનસને ઝોકા અહિંસાથી દૂર કરી ન હોત તે, મહાસભાના બંધારણમાં, ગાંધીજીએ જે અગત્યના જત જણાય છે. Leftists forees નું જોર જામતું જાય છે. ફેરફાર સૂચવ્યા છે તે તરફ. આપણું વધારે લક્ષ જાત. તે બંધાર- Rightistsમાં સાચી અહિંસા છે તેમ નથી પણ તેઓ તેને વફામાંથી “શુધ્ધ અને શાંતિમય ” શબ્દ કાઢી નાખવા અને તેમાંની દાર હોવાનો દાવો કરે છે અને કદાચ તેવી ઈચ્છા, પણ હશે જ્યારે ખદી વિષેની કલમ રદ કરવા ગાંધીજીએ સુચવ્યું છે. તેઓ કહે છે, Leftits છડેચોક તેની અવગણના કરે છે. નેતાજીના છે ' “અનુભવ દર્શાવે છે કે, મોટા ભાગના મહાસભાવાદીઓ સત્ય કે અદ્ભુત પરાક્રમેએ પ્રજાની કલ્પના બહેકાવી મૂકી છે. ઠેર ઠેર જો અહિંસાને અથવા ખાદીને વય નથી. તેથી, અસત્ય અને દંભ થતાં ફાતેમાં મહાસભાના કાર્યકર્તાઓને પ્રજા ઉપરનો કાબુ ટાળવા આ સુધારે સૌથી મહત્વને અને ઇચ્છવા જોગ છે.” ગાંધીજી ઓછો થતો જણાય છે. મુંબઈમાં ખુલ્લી રીતે સરદાર વંલ્લભભાઈ 'ઉમેરે , “એ યાદ રાખવું જોઈએ કે એક વખતે એ બને કલમે રદ પટેલની સુચનાઓની અવગણના થઈ. આવા સંજોગોમાં શુધ્ધ ન કરવા માટે સુધારે મેં પતેજ મુક હતું. આ પસાર કરાવવામાં અને શાંતિમય શબ્દ રાખવામાં દંભ જ છે. આ શબ્દો કાઢી . હાર્યો, તેથી હું રાજી થયું હતું. એ રાજી થવું ભૂલ ભરેલું ' નાખવાની સુચના કરી, ગાંધીજી, પ્રજાની અને મહાસભાની કસેટી, * . હંતું. હવે મારી સૂચના ફેંકી દેવામાં આવશે તે મને દુઃખ થશે. ” કરવા અને તેના ઉપરના પિતાના વર્ચસ્વનું માપ કાઢવા ઈચ્છતા ' . ગાંધીજીએ આ સુધારાઓ અત્યારે કેમ સચવ્યા છે ?. હોય તેમ જણાય છે. તેમના સુધારે સ્વીકારવામાં આવે તે મહાસભા ' ' મહાસભાવાદીઓમાં પૂર્વે હતા તે કરતાં અસત્ય અને દંભશુદ્ધ અને શાંતિભવ સાધને સિવાય બીજા કયા સાધનથી હિન્દની I , બહુ વધી પડયા છે? મહાસભાવાદીઓને પૂર્વે સત્ય અને અહિંસામાં આઝાદી પ્રાપ્ત કરવાની ઉમેદ રાખે છે તે જોવાનું રહે છે; તેમજ અને તેના પ્રતીક તરીકે ખાદીમાં જે શ્રધ્ધા હતી તે હવે કાંઈ મહાસભા આ સુધારે સ્વીકારે તે ગાંધીજી શું કરે તે માટે પ્રશ્ન છે ઓછી થઈ છે? “શુધ્ધ અને શાંતિમય’ શબ્દો કાઢી નાખી છે. હિન્દની પ્રજા અને તેની પ્રતિનિધિ સંસ્થા મહાસભા અને ગાંધીજી, ગાંધીજી એમ સૂચવે છે કે મહાસભા હવે ગમે તે માર્ગે આઝાદી પ્રેમના અતુટ તાંતણે બંધાયેલા છે. ગાંડીધેલી પણ એ પ્રજા ગાંધીજીને મેળવે ? ' આમાંનું કોઈ કારણ જણુાતું નથી. મહાસભાવાદીએ હતા કયાં છોડે તેમ છે અને તેને છોડીને ગાંધીજી કયાં જશે ?' તેવા જ છે, ગાંધીજીની અહિંસાની શ્રદ્ધા, શકય હોય તે, વધારે ચીમનલાલ શાહ, " ઉત્કટ' થઈ છે. આ સૂચનાનું મૂળ ગાંધીજીના માનસમાં રહેલું છે. જૈન સંસ્કૃતિનો અભ્યાસ. 1. ' , , “ગાંધીજીની અહિંસાવાળા આ અંકમાં અન્યત્ર છપાતાં મારા . ' લેખમાં, ગાંધીજી, મહાસભા અને અહિંસા વિષે મેં ચર્ચા કરી ગુજરાત વર્નાકયુલર સોસાયટીને શેઠ ભોળાભાઈ જેસિંગભાઈએ *. છે. પંડીત જવાહરલાલ ખૂબ નિખાલસતાથી કહ્યું છે કે ગાંધીજીને નીચેના ઉદ્દેશે માટે રૂપીઆ બે લાખનું દાન આપ્યું છે.: - - ભારતીય સંસ્કૃતિ તથા દરેક પ્રકારની સાંસ્કૃતિક વિદ્યાની - અહિંસાના સિદ્ધાંત કે તેમની આર્થિક પેજનાઓ (રચનાત્મક ઉચ્ચ કક્ષાનાં જેવાં કે ધર્મ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાર્યક્રમ) બહુ થોડી વ્યકિતઓએ પૂર્ણપણે સ્વીકારી છે; છતાં , ઘણાં માણસે ઉપર, એક આ બીજી રીતે તેની અસર થઈ છે. રાજકારણ, ઇતિહાસ, સાહિત્ય, કલા આદિનાં અધ્યયન-અધ્યાપનઅહિંસાના પંયગંબર ગાંધી અને હિંદની રાષ્ટ્રીય આઝાદીની લડતના પ્રકાશન આદિનું કાર્ય માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રિય ભાષા * હિંદુસ્તાની દ્વારા તેમજ આંતરરાષ્ટ્રિય વ્યવહારના સાધન તરીકે ' 'નેતા ગાંધી, વચ્ચે સતત અથડામણ રહી જ છે. આપણી જરૂર જણાયે અંગ્રેજી દ્વારા થાય. '' નિર્બળતા અને પરિસ્થિતિ લક્ષમાં લઈ ગાંધીજી તેમના સિદ્ધાંતના તે સાથે જૈન સંસ્કૃતિનાં સર્વ અંગેના અધ્યયન-અધ્યાપન અમલમાં ખૂબ બાંધછોડ કરે છે. મહાસભાવાદીઓમાં સત્ય અને સંશોધન–પ્રકાશનનું કાર્ય નિયમિત અને વ્યવસ્થિત રીતે, એક મુખ્ય અહિંસા જોઈએ તેટલા નથી, તેમનામાં દંભ અને અસત્ય છે તે વિષય તરીકે થાય, હકીકત ગાંધીજીને માટે નવી નથી. પણ વખતે વખત ગાંધીજીને આ કાર્ય માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ શેઠ ભોળાભાઈ ' એમ લાગે છે કે મારા સિદ્ધાંતોના અમલમાં બહુ છટ મૂકાઈ ગઈ ' જેસંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવનની સ્થાપના કરી છે. મારી છે, હવે કડક થવાની જરૂર છે એટલે મૂળ સિધ્ધાંત ઉપર મકકમ ઉપરના ખાતાને બીજું રૂા. ૩૧૦૦૦) નું દાન મળ્યું છે. - 'થઈ જાય છે. He pulls himself up, returns to his ' જેના વ્યાજમાંથી “શાહ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાન, noorings and becomes more theoritical and appa- માળા” શરૂ થશે. તેને ઉદ્દેશ આત્મ પરમાત્મ તત્વના વિષય ઉપર rently less adaptable. આ એક એવો પ્રસંગ છે. તેનાં તે વિષયના વિદ્વાન અને વિચારક પાસે બનતાં સુધી સ્વભાષા કાંઈક કારણે તે હોય જ છે. ગુજરાતી દ્વારા અથવા હિંદુસ્તાની દ્વારા અગર અંગ્રેજી દ્વારા વ્યા ખાદીની. કલમ રદ કરવાનું કારણ તે દેખીતું છે. ખાદીની ખાને અપાવવાં. આ વ્યાખ્યામાં જૈનદૃષ્ટિએ , આત્મ પરમાત્મ નવી નીતિ-કાંતે તે પહેરે અને પહેરે તે કાંતે-અહુ થોડા માણુને તત્વના વિષયને આ વ્યાખ્યાનમાળામાં વિષયોમાં એક મુખ્ય વિષય ' સ્વીકાર્ય છે. મેટા ભાગના માણસોએ ખાદીને આર્થિક અને રાજકીય તરીકે ગણવે અને તે વ્યાખ્યાનના પુસ્તક પ્રગટ કરવા. કારણોએ સ્વીકારી છે. ગાંધીજીને મન તે ખાદી-રંટીઓ અહિંસાંનું કોઈ કારણસર ઉપર જણાવેલી વ્યાખ્યાનની યોજના અમલમાં . . - પ્રતીક છે. પણ તે બાબત તેમણે બહુ ભાર આપ્યું ન હતું. ન મૂકી શકાય તે સદરહુ વ્યાજની રકમમાંથી એમ. એ. થયા ' , ' ' હવે તે ઉપર ખૂબ મકકમ થયા છે. એટલે આ નવી નીતિ મોટા પછી પીએચ. ડી. માટે અગર સ્વતંત્ર રીતે જન તત્વજ્ઞાનના • ભાગના મહાસભાવાદીઓને સ્વીકાર્યું ન થાય ત્યાં સુધી બને. દર વિષય ઉપર સંશોધન કરનારને માસિક રૂ. ૭૫ અંકે. પંચોતેર કરે હોય તે, મહાસભાવાદીઓ માટે ખદી મરજીઆત કરવી રહી. રૂપિયા સુધીની ફેલોશિપ આપવી, અને એ ફેશિપ “શાહ, • ખાદીની આ નવી નીતિ વ્યાજબી છે કે નહિ તેની ચર્ચા અત્યારે પોપટલાલ, હેમચંદ ફેલાશિપ” એવું નામ આપવું, અથવા અસ્થાને છે. ગાંધીજી ખાદીને વેપાર કરવા તૈયાર નથી. એમ. એ.. માં સંસ્કૃત વિષય લઈ તેમાં જૈનશાસ્ત્રને | * “શુદ્ધ અને શાંતિમય’ શબ્દ કાઢી નાખવાના કારણો ઉંડા - વિષય લેનારને, અગર એમ. એ. માં અર્ધમાગધીને' વિષય લેનાર, ' છે. ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની ફરી કસેટી થઈ રહી છે. ' વિદ્યાર્થીને સદરહુ વ્યાજની રકમમાંથી સ્કોલરશીપ આપવી અને . . . ૧૯૪૨ ની. લડતે બતાવ્યું કે મહાસભાવાદીએ અહિંસાને બહુ થોડી તે શિષ્યવૃત્તિ (ઑલરશીપ)ને પણ “શાહ પિપટલાલ હેમચંદ શિષ્યવૃત્તિ” એવું નામ આપવું. આમાં વિદ્યાર્થીઓની ગુણવત્તામાં સમજ્યા છે અને નિડરપણે તેને અમલ થયો નથી. જા માનસમાં બહુ તફાવત ન હોય તે જૈન વિદ્યાર્થીને પહેલી પસંદગી આપવી.' કે ' ' . . : - 3} , '': , , , , , ,
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy