SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૧-૪૬ પ્ર કે જખમ. માલે છે. એમ તે ધણાના કપાળમાં જખમ હોય છે. તાય. તે બધાં કપાળ ટયા, નથી કહેવાતા. તેમ રામજી શેઠના કપાળમાં મેટા જખમ હતા, માટે તેને ટકપાળે નહાતા કહેતા, પણું ભાગ્યે સપત્તિ આપી હતી, કાયમની ચેડિકસ બધી આવક હતી, છતાં પણ હમેશાં તે ઠીક પણ વરેખરે પણ મામુલી માણસની પેઠે વતતા. જરાય શેઠાઇ તેનામાં “દેખાતી નહિ કે તેને ત્યાં કાઇ દી રંગરાગ થતા નહિ. તેથી જ તે કપાળ ટયા ભાગ્યછુટયા કહેવાતા. ધીમે ધીમે આ નામ અમારા સમુહમાં ખૂબ પ્રચલિત થઇ છુટકપાળા એ રામજી શેઠનુ આ નામ જ ખમી ગયું હતું. તેનુ નામ અને નામરૂપ આબરૂ માટે તે લાંબા સમયથી હું સાંભળતા હતાં, પશુ તેથી વધુ કષ્ટ જાણતા નહતા. પણ જ્યારે અમે એક જ મકાનમાં પાડશી થયા ત્યારે તેના નામની સાયકતા કાક સમજાણી. તે તદ્દન સાદી રીતે પણ સ તાપથી રહેતા છતાં પણ તેને લેભીયા કહેવાય તેમ નહતું, કારણુંકે જીવ ખાળીને પૈસા એકઠા કરવાનું તેનું લક્ષ્ય હાય તેમ ન દેખાયુ. તે કબ્રુસ ગણાય તેમ પણ નહાતુ, કારણકે ગરીબ ગુરબાને ખપ વખતે ગુગ્રુપ કઇ ને કંઇ આપ્યા જ કરતા અને બીજો તે ન જાણે તેની ચીવટ રાખતા. જાહેર કાળાવાળા જરૂર નિરાશ થવાના જ. કદાચ કઇ આપવા જેવું લાગે તે વગર નામે. આપતા કે મેકલાવી દેતા. શા માટે તેને પેતાના નામની સુગ હતી તે સમજાતું નહિ, પણુ હતી ખરી. સામાન્ય વાર તહેવાર. કે બીજા પ્રસ’ગા ઉપરાંત તેને ત્યાં, એ વર્ષમાં ઉપરાઉપરી પાંચ પ્રસગા આવ્યા. એ દીકરા અને એ દીકરીના લગ્નના અને એક તેની પત્નીના ધાર્મિક ઉજવણાને આ સૌ તેણે તદ્દન સામાન્ય રીતે ઉકેલ્યા. જરાય ભપકો કે ઠમા નહિ - આ ઉપરથી અમારી ખાત્રી થઇ હતી કે માણસો તેને કપાળટયા કહેતાં હતા તે વ્યાજખી હતું. વરેખરે વસે નિહ, જરા રંગરાગ કરે નહિ, તુરા ખે.લાવી,છાતીજુંલી તેની કડીયાની કં સ તુટે નહિં, કે અનેકની શાખાશા ખોટે નિર્ક, તે પછી તેની લક્ષ્મીના ઉપયોગ ? ઇશ્વરે “લક્ષ્મી આપી પણ ભાગ્યમાં ઢાય તે વાપરે તે, અમારી સૌની નજરમાં તે પાર્કપાકા ટુટકપાળા ભાગ્યફુટયા હતા. પાડોશી તરીકે નરમ પ્રકૃતિના અને કામને પ્રસગે પડખે ઉભા કે રહે તેવા હાવાથી બધા સાથે તેના સબંધ ડીકે હતા, મારે તે મઝાક કરવા જેવા તેની સાથે સબંધ હતા. આજે ઘણા વખતે પણ મને નથી સમજાતું કે તે દિવસે મેં કેમ તેની મઝાક કરી તેને રૂઝાયેલા જખમ ઉખેળવા પ્રયત્ન કર્યો ? મારે પૂછવુ નહતું. જોતું, પણ મારાથી સહજ પૂછી જવાયું કે “રામજીભાઇ? તમે લડાઇમાં જાઓ એવા વીર તા નથી, તા. પછી કયાં ભેખડે ભરાણા હતા કે ખરાખર કપાળમાં જ ધા પડયા મારા પ્રાથી. તે એકદમ ગંભીર થઇ ગયા, તેના મુખ ઉપર વિષાદની છાયા ફરી વળી, અને પોષ માસની ઠંડીમાં જેમ કોઇ પેંડા પાણીના છાંટા નાંખતાં ધૃજે તેમ ધ્રુજી ગયા. દિલમાં જતનાપૂર્વક દુપટી રાખેલ કા અણગમતી વાત અચાનક બહાર કાઢતાં કાઈ ન કળી શકાય તેવુ દુખ થતુ હોય તેમ લાગ્યું. પછી તે મે વાતને ટાળવા પ્રયત્ન કર્યો, પણ તેણે એક વખત તે વાત કહી જ નાખવી ડાય તેમ મને કહ્યું કે ડાકટર સાહેબ, લડાઈમાંના હું શું જાઉં ? કયાં મારી એવી ટછાતી છે કે હું ત્યાં વીરતા કરૂ ? સરકારની લાઠી કે લાત પણ મારા ભાગ્યમાં નથી કારણ કે હું તે પૂરેપૂરા ડરપોક છુ એટલે એવી વાતયી આધા ભાગે અને કાઈ એવી ભેખડે પણ નથી ભરાણા કે મને ધા પડે. મારા કપાળતા આ અળખામણા બા ? અલબત હું જાણુ છુ કે તમે બંધો મને છુટકપાળા કહી છે અને મારી મઝાક દાવા છે; પણ એ ધા. તા કોઈના વણુરજ્યા સુખના કારમા-દર્શનના કર કટકાના છે, અને હવે તે તે મારા જીવનને દીવડા છે. પ્રતિક્ષણે મારા અધારીયા જીવનમાં તેણે મને જીવનના ખરા માંગ ચીંધ્યા છે. જ્યારે વૈભવતી વીમાં પડવાની અણી ઉપર હું આવુ છુ, જ્યારે મારા સાહ્યબીનાં પ્રદેશ ના ગઠવવાના મનસુએ કરૂ છુ, જ્યારે ગરીબ જગતમાં ભયં કર ભેદભાવ દેખાય તેવા દાઠમાઠ કે દેખાવ કરવા મન કે છું ત્યારે જામ ખેલે છે કે રહેવા દે રહેવા દે એક વાર તારા કપાળ ઉપર તારા હાથ ફેરવ, એકવાર આરસીમાં તુ મને જો, અને પછી બીજું પગલુ ભર અને તુરત હુ ચેતી જાઉ એટલે ખમથી હું જરાય શરમાતા નથી, પણ આનંદ અનુભવું છું કે જો આ હાત તા હું કર્યા હાત ? મારા ગવ કયાં પહોંચ્યા હતી મારી સંપત્તિના ચડતા કાળમાં મારી -ફાટ કેટલી અને હુંય મારા જેવ જખમ, કેટલાના કપાળમાં કરી બેઠા હત? લડવૈયા જેમ પોતાની છાતી ઉપરના મરદાનગીના બા માટે મગરૂર હાય છે તેમ હું પણ ગરીબીની સ્મૃતિ જેવા કપાળના આ ધા માટે તેટલા જ મગરૂર છું 'આ તમત ખકહુ છુ તમને આ અટપટી વાત નહિ સમજાય એટલે આન્ટ સુધી કદી કાઇને નથી કરી અને જેની સ્મૃતિ મને દુઃખ ઉપજાવે છે. તે વાત તમને એક વખત કરી દઉ કે આ જખમ કેમ થયો અને તે શુ ખેલે છે. પણ આન “જ્યારે હું આઠ નવ વર્ષતા હતા ત્યારે અમે મારા વતન જામનગરમાં રહેતા. એક વિશાળ બગલા જેવા ઘરના આંગણાના ખૂણામાં અમારૂં બાપીક નાનુ જજરિત ઘર હતુ. એકમાં દોમદોમ સાધુખી હતી. બીજામાં કાળી ગરીબી હતી. બગલાવાળા અને અ એક જ નાતના અને સગા હતા, પણ અમારા ભિન્ન ભિન્ન ભાગ્યે. અમને એક ખીજાથી અતિ દૂર રાખ્યા હતા. શેઠની પેઢી ધમધોકાર ચાલતી, મારા બાપની મજુરી પણ પુરીપાધરી ચાલતી નહાતી વ આરામથી કંટાળતા પણું કામ કરતા નહિ; મારા બાપા કામથી કટાળતો પણ આરામ પાસે ય આવતા નહિ. એની પાસે પુષ્કળ ખાવ પણ ભૂખ નહાતી રૂચી નહતી; અમારે ભૂખ તે ઘણી પૂરેપૂરૂં ખાવાનુ નહતુ. આવા તફાવત અમારા માટાઓ એટલે તેઓ એક બીજા સાથે હળીમળી શકતા નહિ. બાળકાતા કાયમ સાથે જ રમતા. મને લાગે છે કે ગરીખાના બાળક ખીજ કરવાનું કે ઘર આગળ આનદ કરવા જેવુ કઈ નથી હેતુ અને તેની ખીનજરૂરી ચિંતા કરી કટાક પહું કોઇ નથી. કરતુ તેથી તેઓ બીજી ખા”તેમાં નહિ પણ રમતગમતમાં તા શાહુકારો બાળકો કરતાં વધુ પાવરધા હોય છે, એટલું જ નહિ. પણ ભવિષ્યમાં કાયમ કોઇના દોર્યા દેરાવાને સરજાનાર નાનપણમાં રમતગમતમાં ખાને દારનારા પણ ડાય છે. હુંય રમતગમતમાં સારા હતા, પણ બીજી બાબતમાં બહુ પાછળ હતે. કપડાલત્તા, અને ખાવાપીવામાં અને જગતમાં તેમાં અવારનવાર રંગખેર’ગી કપડા પહેરી અમને ખેતાવવા આવતા કે અને રાજ એટલે ખેઠા બેઠા મીઠાઇ, મેવા, કળાદિ ખાતા ખાતા ચીડવતા, અને ઠળીયા મારતા, ત્યારે અમને તેની ઉપર ખૂબ ચીડ ચડતી. અને અમારા બાપ ઉપર ભારે ગુસ્સો આવતા કે એને કવા સારા છે કે પોતાના હેકરાઓને બધુ અપાવે છે અને અમારા બાપ કેવા ક સ અને ખરાબ છે કે અમને કંઇ અપાવતા નથી આમ ન કળી શકાય તેવી રીતે અમારામાં જીવન પરત્વે અસતા અને બાપ અને ગૃહજીવન ઉપર ધણા આવતી હતી; કારણુ કે ગરીબી કે તવગીરીને અમે નહાતા સમજતા, તેથી તેના મને અમે ખીજ રીતે સમજી ગરીબ માબાપને નિંદતા અને માનસિક તેમનાથી નિત્ય દૂર તે દૂર થતા જતા હતા. માગણ, શરૂ, મહીપતિ ચાંથી પરની નાર, છત અછત સમજે નહિ, તે લાવ્ય, લાવ્ય ને લાવ્ય, તેમ અમે માબાપની છત અત્યંત સમજ્યા વિના શેઠના છોકરા આની જેવી વસ્તુઓ માટે જીઓ કરતા. વસ્તુ ન મળતી મા મળતા. એટલે પહેલાં અમે રાતા અને પછી અમને મારનાર માબાપ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy