________________
૨૨
-
-
પ્રબુદ્ધ જૈન
તા. ૧૬-૪૬
સાથે એ સંબંધ અને સાર્વભૌમ સત્તા હિંદી સરકારને મળતા. ગાંધીજીને આ અભિપ્રાય પ્રતિક સમૂહ રચના વિષે તેમના નથી. તાજ સાથેના સંબંધનો અંત આવતા, રાજાઓ સ્વતંત્ર થાય અભિપ્રાયને નકારતું મિશનનું છેલ્લું નિવેદન બહાર પડયું તે પહેછે અને તેમની સાથે હિંદી સંધે નવા કેલકરારે કરવા રહેશે. લોન છે, આ નિવેદનથી તેમના અભિપ્રાયમાં કાંઈ ફેર પડે છે કે રાજાઓએ ખાત્રી આપ્યાનું કહેવાય છે કે તેઓ હિંદીની આઝાદીની નહિ તે જોવાનું રહે છે. વચ્ચે આવશે નહિ અને તેની પ્રગતિમાં સાથ આપશે. આ સાથ
| મુસ્લીમ લીગનું વલણ હજી જણાવ્યું નથી. કોંગ્રેસે જાહેર કેવા પ્રકારને હશે તે રાજાઓ અને હિંદી સંધ વચ્ચે નકકી કર
કર્યું છે કે વચગાળાની સરકારની રચના અને સત્તા સંબંધમાં પૂરતા વાનું રહેશે. મિશનનું આ ધરણુ જ ખોટું છે. રાજાઓને
ખુલાસે ન થાય ત્યાં સુધી કોંગ્રેસ આખરી નિર્ણય આપી શકતી સંબંધ હિંદી સરકાર સાથે જ છે અને બ્રિટિશ તાજનું
નથી. વચગાળાની સરકારની રચના અને સત્તા તથા પ્રતિક સમૂહ નામે હિન્દી સરકારના પ્રતિનિધિ તરીકે જ છે. એટલે બ્રિટિશ સત્તા
સંબધે કોંગ્રેસને સંતોષકારક સમાધાન થશે તે કોંગ્રેસ આ દૂર થતા સાર્વભૌમ સત્તા હિન્દી સરકારની જ રહે અને રહેવી
દરખાસ્તને સ્વીકાર કરે એવો સંભવ છે. સમાધાન કરવાની અને જોઇએ. તેવીજ રીતે લેક પ્રતિનિધિ સભામાં દેશી રાજ્યોના પ્રતિનિધિ
વિગ્રહ ટાળવાની ગમે તેટલી ઇચ્છા હોય તે પણ હિન્દ કાયમ માટે ચુંટવા સંબંધે પણ મિશને રાજાઓ સાથે વાટાઘાટ કરવા કહ્યું
એક નિર્બળ રાષ્ટ્ર રહે એવું ધોરણ કેમ સ્વીકારી શકાય ? ઘણી . છે. તે પ્રતિનિધિઓ પ્રજાના ચુંટાયેલા હોવા જોઈએ એ નિર્વિવાદ
વસ્તુઓ વિશ્વાસ ઉપર છેડી શકાય પણ તે વિશ્વાસ રાખવા જેવો હકીકત છે. આ બંને બાબતોમાં રાજાઓને પંપાળવાની મિશનની
છે એ તાત્કાલિક અનુભવ થાય તે જ તેની કેસેટી તુરતમાં નીતિ ગેરવ્યાજબી છે. કદાચ તેમણે રાજાઓના વચન ઉપર વધારે
બ્રિટન હિન્દને શું સત્તા આપે છે તે ઉપર છે. સંભવ છે કે એક પડતા ભસે મૂક્યું છે.'
વખત અંગ્રેજો હિન્દ છોડે એટલે મુસ્લીમ અને રાજાઓને સાન . વચગાળાની સરકારની રચના અને સત્તા સંબંધે મિશને કાંઈ આવશે અને અવિશ્વાસ દૂર થશે. સંભવ છે કે રાજા હિન્દની આ સંતેષકારક ખુલાસો કર્યો નથી. એની રચના કયા ધરણે થશે આઝાદીને આડે આવે તે-બ્રિટિશ બેનેટનું રક્ષણ દૂર થતાં તેમની
અને તેની કેટલી સત્તા રહેશે તે સ્પષ્ટ કરવું જરૂરનું છે. હિન્દ પ્રજા તેમને ઠેકાણે લાવી શકે. સંભવ છે કે, વચગાળાની સરકારમાં સંપૂર્ણ આઝાદ થવાનું હોય તે તે આઝાદીને અનુભવ અત્યારે જ બધા સાથે મળી કામ કરે તે અવિશ્વાસ દૂર થાય અને નવું થ’ જોઇએ. વાઇસરોયે માત્ર બ્રિટનના રાજા પેઠે બંધારણીય વડા બંધારણ ઘડવામાં અત્યારે જે મુશ્કેલીઓ જણાય છે તે ન રહે. તરીકે જ રહેવું જોઈએ. તેની ખાસ સત્તાઓ અને હકેને કેઈ ઉપ
પણ આ બધાને આધાર બ્રિટિશ સત્તા ખરેખર દૂર થવા ઉપર યે તેણે કરે ન જોઈએ. સરકારના બધા ખાતાઓ હિન્દીએ હસ્તક
છે. અંગ્રેજો અહીં રહીને મુસ્લીમો અને દેશી રાજાઓને પંપાળશે રહેશે એટલું કહેવું બસ નથી. તે સંબંધેની સંપૂર્ણ સત્તા એક આઝાદ
ત્યાં સુધી આંતર કલહેર રહેવાના. શું ખરેખર જ બ્રિટન હિન્દ દેશ ભગવે તેટલી-હિન્દીઓને રહેશે એવી ખાત્રી મળવી જોઇએ.
ઉપર પિતાને કાબૂ અને સત્તા છેડવા ઇચ્છે છે ? તે અત્યારે કેગ્રેસે આટલા વર્ષની લડત માત્ર વાઇસરૉયની કાઉન્સીલના સભ્ય
જે ગૂંચે દેખાય છે તેનો નિકાલ અશક્ય નથી. મુસ્લીમ અને ' થવા કરી નથી. આ સંબંધે ઉમરાવ સભામાં લોર્ડ સાયમને પૂછ્યું
દેશી રાજાઓને તેમની માંગણીઓ ગેરવ્યાજબી હશે ત્યાં સ્પષ્ટ'હતું કે વચગાળાની સરકારની રચનાથી વાઇસરોયની સત્તાઓ અને
પણે કહેવું પડશે અને તેને ઇન્કાર કરવો પડશે. . * ૧૮૩૫નું બંધારણ અબાધિત રહે છે અને અત્યારે થતો ફેરફાર
હિંદના દરેક પક્ષ ઉપર અને બ્રિટન ઉપર ગંભીર જવાબદારી માત્ર વ્યક્તિઓ બદલાવવા પુરતો જ છે કે તેથી કાંઈ વિશેષ? તેનાં
છે. આ કટોકટીની પળ છે. હિંદના પક્ષે એકમત થતા નથી જવાબમાં લોર્ડ એડીસને કહ્યું હતું કે મોટે ભાગે વ્યક્તઓ બદ
- એવું કહીને બ્રિટન પિતાની જવાબદારીમાંથી મુકત થઈ શકતું નથી. લાવવા પુરતે આ ફેરફાર છે. વચગાળાની સરકારની સત્તા સંબંધે છે
૪૦ કરોડના હીતમાં શું વ્યાજબી છે તે નકકી કરી તેણે તે પ્રમાણે છે. બ્રિટિશ પાર્લામેન્ટને આ જ કઈ ખ્યાલ હોય તે એ ધારણ
વર્તવું જ રહ્યું. જે વિલંબ થાય છે તેથી હિંદની પ્રજાની ભારે ટામભાને સર્વથા અસ્વીકાર્યું છે. બ્રિટિશ મિશનને તે સંબંધના સોળ થઇ રહી છે અને તેની ધીરજ ખૂટવા આવી છે. ખુલાસે ગોળ ગોળ વાતે જ કરે છે. મહાસભા માટે આ મુખ્ય પ્રશ્ન છે. ક્રિીપ્સ દરખાસ્તો આ ઉપર જ ભાંગી પડી હતી. ભવિષ્યમાં
-
ચીમનલાલ શાહ, કેવું બંધારણ રચાશે. તે એક વાત છે. હાલ અને અત્યારે જ આઝાદીને અનુભવ હિન્દને થવો જોઈએ. બ્રિટિશ સરકારની શુભ
- ભૂલ સુધાર દાનતની એ મુખ્ય કસોટી છે. '
રૂા. સવા લાખનું દાન કેબીનેટ મિશને તેના છેલ્લા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે હિંદની સંપૂર્ણ આઝાદી બ્રિટિશ પાર્લામેન્ટ સ્વીકારે તેની બે
વડીયા નિવાસી નગરશેઠ કેશવજી મોનજી ખેતાણું - શરતે છે (૧) લઘુમતિઓના રક્ષણ માટે પૂરતા પ્રબંધ અને (૨) જેમના તરફથી શ્રી જેન કેળવણી મંડળના આશ્રય નીચે
કે રાજ્યસત્તાના ફેરબદલાથી ઉપસ્થિત થતા મુદ્દાઓ સંબંધે બ્રિટન અને ચાલતી શ્રી રત્ન ચિંતામણી સ્થાનકવાસી જૈન સ્કુલને રૂપીયા સવા" હિંદ વચ્ચે સંધિ. પૂરતો પ્રબંધ કોને કહેવા અને સંધિના મુદ્દાઓ લાખની ઉદાર સખાવત જાર થઈ છે. શ્રી જન કેળવણી મંડળ છે, છે અને કેવી સંધિ થવી જોઈએ તે કાંઈ કહ્યું નથી.
સ્થાનકવાની જૈન સમાજના કોલેજના વિદ્ય ર્થી આ માટે એક બેકિંગ - '' મિશનની દરખાસ્તાના આ દસ્તાવેજને ગાંધીજીએ શ્રેષ્ટ અને ચલાવે છે જેને માટેનું ચાર લાખનું સ્વતંત્ર મકાન બેરીબંદર પાસે
"ઉમદા દસ્તાવેજ કહ્યો છે. ઓછામાં ઓછા સમયમાં સ્વતંત્રતા કવી લેવાયું છે, અને પ્રાથમિક તેમજ મધ્યમિક અભ્યાસના વિદ્યાર્થીઓ રીતે મેળવવી, એ દર્શાવતી રાષ્ટ્રને ઉદ્દેશીને કરવામાં આવેલી એ માટે એક સ્કુલ ચલાવે છે. જેને માટે પ્રીન્સેસ સ્ટ્રીટના ખુણપર
અપીલ અને આપવામાં આવેલી સલાહ છે. ત્યાગના કાર્યમાં પહેલું અને કામના પાટાપર રૂ. દોઢ લાખની કિંમતનું સ્વતંત્ર મકાન આ પગલું ભરવા માટે મિશનને તેમણે અભિનંદન આપ્યા છે. સંપૂર્ણ ખરીદવામાં આવ્યું છે. મજકુર સ્કુલને હાઈસ્કુલ સુધી વિકસાવીને
ત્યાગ માટે બીજા પગલાં ભરવાની જરૂર છે અને એટલા માટે કે શ્રીમાન શેઠ કેશવજી મનજી ખેતાણીના સ્વ. પત્ની શ્રી રતનબાઈ ગાંધીજીએ મિશનના નિવેદનને હૂંડી તરીકે ઓળખાવ્યું છે. આ ખેતાણીનું નામ તેની સાથે જોડવાનું ઠરાવવામાં આવ્યું છે. શ્રીમાન દૂડીને પીઠબળ જોઈએ અને તેને સ્વીકાર થાય તે માટે બીજી શેઠ કેશવજી મેન ખેતાણીને તેઓશ્રીની રૂપીયા સવા લાખની કેટલીક બાબતોની જરૂર છે. "
ઉદાર સખાવત માટે અભિનંદન ધટે છે.