________________
+
:
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૬-૪પ
આ સ્વચ્છેદ વાણિવિહાર પહેલવહેલો છે ? શ્રી સાગરાનંદ સૂરિના વ્યાખ્યાન સંબંધે શ્રી મુંબઈ જૈન યુવક છીએ. શ્રી સાગરાનંદજી પણ ધર્મરક્ષા માટે જ આવા ઝનુની બને છે સંધે કરેલા ઠરાવ પરત્વે તા. ૧-૫-૪પના જનનો અગ્રલેખ જણાવે એમ પિતાના શ્રોતાઓને ઠસાવતા હોય છે. મર્યાદાભંગ કે સામાન્ય
- સભ્યતાનો ભંગ થતો હોય તે પણ. તેઓ જૈનધર્મની પ્રણાલી અને “જન કોન્ફરન્સના છેલ્લા અધિવેશનના અંગે શ્રી સાગરાનંદસૂરિ સિદ્ધાંતોની રક્ષા માટે ઝઝુમી રહ્યા છે એમ માની મૌનભાવે એને બચાવ અને એમના શિષ્ય શ્રી ચંદ્રોદયસાગરે આપેલા એક-બે વ્યાખ્યાનને કરનારાઓ એક–એ ગણ્યાગાંઠયાજ નથી હોતા–મેટી માનવમેદની હોય છે. અંગે હાલમાં થોડે ઊહાપોહ થયો છે. એમ કહેવામાં આવ્યું છે કે એટલે તે મર્યાદાની કે શિષ્ટતાની પરવા કર્યા વિના તેઓ વિરોધીઓને ઉધડા
જન મુનિની ભાષામર્યાદાને ન શોભે એવા શબ્દોને એમણે ઉપયોગ લઈ શકે છે. સાગરાનંદજી જેવા સૂરએ તે પિતાની પાસે જેવા - કર્યો છે, ઘણી અશિષ્ટ શૈલીમાં ગાલીપ્રદાન કર્યું છે--અને તે પણ પ્રકારની માલમિલકત હોય તેનું ખુલ્લેખુલ્લું પ્રદર્શન કરી બતાવે, પણ હજારે માણસની મેદની વચ્ચે. મુંબઈના જૈન યુવક સાથે તે તેનો એના ગ્રાહકોની-અનુમોદકની સંખ્યા જોયા પછી એની જવાબદારી ખુલે વિરોધ પણ કર્યો છે. તે પિતાના ઠરાવમાં કહે છે કે વચનગુપ્તિ કોને શીરે મૂકવી એ શું એક સમસ્યા નથી બની જતી ? તિથિચર્ચા
અને ભાષાસમિતિનું જે અનુપાલન દરેક જૈન સાધુને માટે આવશ્યક પ્રકરણ કે જે હજી પણ ધૂંધવાયા કરે છે તેમાં કયે પક્ષ હિમ્મતપૂર્વક ઈ છે. તેને એમણે મૂળમાંથી લોપ કર્યો છે, એટલું જ નહિ પણ માનવ મર્યાદા કે સભ્યતાના નામે પિતાને બચાવ કરી શકશે? અને છતાં
સભ્યતાની સામાન્ય વિવેક–મર્યાદાનું પણ અક્ષમ્ય ઉલ્લંઘન કરવામાં આવ્યું આપણે બધું મૌનભાવે–ઉદાસભાવે નભાવી લેવામાં જ ધર્મ અને સમાF" છે. આ વાણીસ્વચ્છેદ માત્ર સાધુ સંસ્થાને નહિ, પણ આખા જૈન સમાજને જનું ગૌરવ હાય એમ નથી માનતા ? આ વાત આટલેથી જ નથી કે શરમાવનારે અને નીચું જોવરાવનાર છે. જાણે કે સુરિજી સાગરાનંદે આ અટકતી. જેઓ આમાં વાણીસ્વચ્છેદ સામે પોકાર ઉઠાવે છે તેમની જ 'પહેલવહેલો વચનગુપ્તિ અને ભાષાસમિતિને ભંગ કર્યો હોય અને જૈન પાસે બીનશરતી શરણાગતિની દરખાસ્ત રજુ કરવામાં આવે છે, * સંધને પહેલવહેલો શરમાવાને કે નીચુ જોવાનો પ્રસંગ આવી પડ્યો. એકય અને સુલેહની ખાતર હવે પછી એ વિષે એક અક્ષર સરખે
હોય એમ આ ઠરાવ વાંચતાં લાગે. આવી મર્યાદાના ભંગનું પહેલવહેલું ' પણ ન બોલવાના કરાર ઉપર સહીઓ લેવાય છે. ઐક્યને અર્થ જ - માન સાગરાનંદ ખાટી જતા હોય એવો પણ કઈ કોઈને આભાસ
છે એ કે સૂરિવરને ગમે તેવા સ્વછંદ સહી લેવા. થાય. જૈન ચર્ચાની જૂની ફાઇલે અને તે પછી દેવદ્રવ્યની ગરમાગરમ
ચિત્રપટમાં કે નાટકમાં કોઈ ચિત્ર યા નાટક અશિષ્ટ કે મર્યાદા: ચર્ચા વખતે પત્રિકાઓ-રૂપી વીંઝાતી સમશેરોના તેજ અને ખણખણાટ
ભંગ કરનાર હોય તે વિવેચકે એની ખબર લઈ નાંખશે અને પ્રેક્ષકકે જેમણે સાંભળ્યા છે અને અંતરમાં શાંતિથી સંભાવી દીધા છે-પાંચમા
વર્ગ પણ એવા ચિત્રનો બહિષ્કાર કરશે. માત્ર ધર્મના ક્ષેત્રમાં એક આરાને પ્રભાવ ગણી વિસ્મૃતિમાં સરાવ્યા છે તેને “હીજડાના લગ્ન
આંગદ્ધારકની અસભ્ય વાણી વિષે જાણે કે એક—બે પત્રો અથવા દિ અને “સાસુના શિરનું મુંડન” જેવી વાત અતિ સામાન્ય લાગશે.
સંરથાઓ સિવાય કોઈને કંઈ પડી જ નથી. શ્રોતાઓ પણ એથી કૈઈ કહેશે કે સાગરાનંદજીની જબાનમાં આવી કટુતા છે–જુના સમયની
અલી “ સંતુષ્ટ કે પ્રસન્ન હોય એમ લાગે છે. આવી સ્થિતિમાં આપણે ચંદ્રોઅશિષ્ટતા છે–તેથી કરીને મધુરતા કે સભ્યતા નથી બની જતી. વાત દયસાગર. કે સાગરાન ઇંજીના દોષ કહીએ એ લગભગ નિરર્થક છે. જ ખરી છે. પણ સાગરાનંદજી પાસે જે ગાળોનું સાહિત્ય છે તેને ઉપભોગ
યા છે તે
સમાજનો મોટો ભાગ વાણીસ્વચ્છંદને જ્યાં સીધી-આડકતરી રીતે કરનારો વર્ગ ના સૂતો નથી. એમની કદર થાય છે એટલે તો એમને ' ,
- સત્કારેતે હાયએના સૂત્રધારે પણ જૈન ધર્મ અને સંસ્કૃતિના સ્તંભ
' ગણાતા હોય ત્યાં કોને ધેખે કરે ? દિ ઉત્તેજન મળે છે અને વાણીસ્વચ્છેદમાં વખતોવખત ભરતી આવે છે."
. . અમે માત્ર મુંબઈમાં અપાયેલા એક-બે વ્યાખ્યને વિષે જ અહીં ( કટુતા અને અશિષ્ટતા ભલે મધુરતા કે સભ્યતા ન બને, પણ એને .
નથી બોલતા. અમારી દષ્ટિ સામે છેલ્લા દશ વર્ષ દરમ્યાન ખેલાયેલી રસપૂર્વક સાંભળનારા અને ઉદાસીનભાવે–મૌનભાવે અનુમોદનારા હોય "
- પત્રિકાઓની ગંદી રમત નરવરી રહી છે–જેના પૃષ્ટપેષકે આપણું . કે ત્યાં સાગરાનંદજીને વાંક કાઢવાં નકામે છે. એમણે આવા એક-એક
- જૈન ધર્મના સમર્થ અચાયે હતા.. ક્ષમાશ્રમણ ગણાતા પુરૂષના હિં પણ જેની ગણતરી કરવી મુશ્કેલ બંને એટલા વાણીતાં યુદ્ધ
- વાણીસ્વછંદ માટે ઘણીવાર એમ લાગે છે કે જૈન સમાજના મોટા મેલ્યાં છે અને એ સઘળમાં એમને આ પ્રકારને મર્યાદૉભગ સોળે :
- ભાગની રૂચિ અને ઉદાસીનતા એછી જવાબદાર નથી. જે ધર્મ અને કળાએ ખીલી નીકયાં છે. ચર્ચા એ માત્ર યુદ્ધનું મેદાન નથી-યુદ્ધના
સંસ્કૃતિમાં નવું-કલ્યાણમય વિશ્વ રચવાની શકિત રહેલી છે તે ધર્મો મેદાનમાં નીતિ-અનીતિને વિચાર વિરલા જ કરે છે. આપણે તે છે અને સંસ્કૃતિના આચાર્યોની આ વાસ્તવતા જોઈને કે શ્રદ્ધાળુ એ
આવા ઉહાપોહને ધર્મરક્ષાનું અંગે માનીએ છીએ-મનાવવા મથીએ.. હરો કે જેની આંખ આગળ નિરાશા નહિ છવાતી હોય ?” B િ ગયા અંકના અગ્રલેખ, આપેલા શ્રી. સાગરાનંદસૂરિના વ્યાખ્યાનમાંના કેટલાક ફકરાઓ વાંચીને કેટલાક ભાઈઓ.પૂછાવે છે કે “ખરે
સુર સાગરાનંદસૂરિ આવું બેલ્યા હતા , આગધ્ધારકનું બીરૂદ ધરાવવા જેવડી પ્રતિષ્ઠા પામેલ આચાર્ય તે શું પણ એક સામાન્ય સાધુ - સામાન્ય શ્રાવક, સભ્યતાને સાધારણ ખ્યાલ ધરાવનાર કોઈ એક સામાન્ય માનવી પણ આવા ઉદ્દગાર ન કાઢે એવી ઉપર પ્રશ્ન કરનારાઓની *
માન્યતા હોવાને લીધે જ તેઓ આ પ્રશ્ન કરે છે. ઉપરનું વ્યાખ્યાન એ કોઈ આકસ્મિક માનસિક વિકૃતિનું પરિણામ નથી, પણ આ શ્રી સાગરાનંદનું ડિ સરિના તેમજ એમની હરોળને કેટલાક અન્ય આચાર્યોને આ સામાન્ય અબ્બાસ છે અને વિરોધીઓ સામે આ ગલીચ ભાષા પ્રયોગ કરવાની તેમને વિસાલુ આદત છે આ હકીકતને આવા પ્રશ્નકાને ખ્યાલ આવે તે હેતુથી ઉપરનો લેખ ઉદ્ધત કરવામાં આવ્યો છે. એ લેખમાં આ વ્યાધિનું જે નિદાને જ કરવામાં આવ્યું છે કે આવો વાણી સ્વછંદ જૈન સમાજમાં ચાલે છે તેની ખરી જવાબદારી તેમના આવા વ્યાખ્યાનને મુંગે મેઢે નિભાવી લેતા
અને કદિ કદિ અનુમોદન આપતા જૈન સમાજની છે તે નિદાન તદન બરાબર છે. આપણે સાંભળીએ છીએ એટલે તેઓ નિરંકુશપણે એલ્યું જાય હતો તેથી આ વ્યાધિના નિવારણને ઉપાય પણ જૈન સમાજના હાથમાં છે. આવા આચાર્યો જ્યાં સુધી પિતાની વાણી ઉપર જરૂરી સંયમ ન મૂકે !
લાં સુધી તેમને બહિષ્કાર કરવો અને તે રીતે તેમની સાન ઠેકાણે લાવવી આજ એક ઉપાય છે. પણ દુઃખની વાત એ છે કે જૈન સમાજની ) સત્યતાની વૃનિ પણ બુઠ્ઠી બની ગઈ છે. તેનામાં સભ્યતાને આગ્રહ રહ્યો નથી; અસભ્યતા સામે કશી ધૃણ રહી નથી. આથી આચાર્યો નિર્ભયે.
ગણે વર્તે છે અને ફાવે તેમ ચાલે છે. આ દુષિત ચક્રના કોઈ પણ રીતે અંત આવવો જોઈએ. નહિ તે સાધુસંસ્થા અને સંધસંસ્થા ઉભયને ! નિરતર હાસ અને આખરે વિનાશ જ નિર્માયલે છે એ સૌ કોઈ સમજી લે.
-
. t પરમાન દ.. I શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તત્રી મુદ્રકપ્રકાશક: શ્રી મણિલાલ મેકમચંદ શાહ ૪૫-૪૭ ધનજી ટ્રીટ, મુંબઈ. તેમ મી મા
મુદ્રણસ્થાન : સયકાન્ત પ્રિ. પ્રેસ, પાન કાલબાદેવી રેડ, મુંબઈ. ર 1 :
:
જ રહી છે–જેના પંથ
જેન ધર્મના સમર્થ
અદલા વાણીતાં યુદ્ધ
કળા
એમળમાં એમનો આ