________________
सचस्स आणाए उबट्ठिए मेहाची मारं तरति । સત્યની આણુમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુ તરી જાય છે.
જીન ૧
પ્રબુદ્ધ જૈન
'सत्यपूत' वदेद्वाचम्
૧૯૪૫
શુદ્ધ જૈન
૧
વચનસિ-ભાષાસમિતિ પરત્વે અધમેદારકની આગમવાણી
બધા જીવા જ્યાં સુખની આકાંક્ષા સેવતા હોય એવા જગતમાં અહિં‘સાનું મહાવ્રત ધારણ કરીને જીવનયાત્રાનેા નિર્વાહ કેમ કરવા એ . મહા પ્રશ્નના નિરાકરણમાંથી ખીજા ચાર વ્રત સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહની ઉપલબ્ધિ થઇ છે. જૈન સાધુજીવન માત્ર હિ ંસા ન કરવી, જુઠ્ઠું ન ખેલવુ, ચેરી ન કરવી ઋત્યાદિ નિષેધેામાં પૂર્ણ થતુ નથી, પણ તેની સાથે સર્વ જીવ પ્રત્યે મૈત્રી રાખવી, સત્ય ખેલવુ, વિનય ધારણ કરવા આદિ સપ્રવૃત્તિઓની પણ અપેક્ષા રાખે છે. અને આ રીતે અનિષ્ટથી નિવૃત્તિ અને ઇષ્ટમાં પ્રવૃત્તિ આ બન્નેને સુમેળ સધાય ત્યારે જ સાધુજીવન પૂર્ણ બને છે. સાધુજીવનની ચાવી રૂપ ગણાતી આઠ પ્રવચનમાતામાં મનેગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ તથા ઇર્યાં સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભડભત્તનિક્ષેપણા સમિતિ, અને પારિષ્ટાપનિકા સમિતિ એમ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિને સમાવેશ થાય છે. આમાં ગુપ્તિ અસત્ ક્રિયામાંથી નિવતનને અને સમિતિ સત્ ક્રિયાનાં પ્રવતનતે સૂચવે છે. આમાં વચન ગુપ્તિ અને ભાષા સમિતિ સાધુવનના સમર્થ્ય વાણીવ્યવહારનું નિયમન કરે છે. આ સંબંધમાં દશવૈકાલિક સૂત્રમાં વચન શુદ્ધિ ઉપર એક મહત્ત્વનું પ્રકરણ આવે છે. જૈન સાÅએના આચાર વિચારનું માદન કરાવતુ દશવૈકાલિક સૂક્ત એક અતિ મહત્ત્વનું આગમ છે. સત્ ભગવાન મહાવીરની ગ્રંથારૂઢ વાણી' એટલે જૈન આંગમ—આવી જૈન પરપરામાં ચાલી આવતી માન્યતા છે. અને
આવા, આગમો પ્રત્યે સાધુ તેમજ શ્રાવક ઉભય વર્ગ અપાર આન તેમજ શ્રદ્ધા ધરાવે છે. સાક્ષાગના પરમ ઉપાસક જૈન સાધુની વાણી
કેવી હોવી જોઇએ ને સંબધા ઉપર જણાવેલ દશવૈકાલિક જ્ઞના વચન આવે છે.
“બુદ્ધિમાન સુષે વાણીના ચારઘકાર, જાણીને તેમાંથી ખેત પ્રયોગ કરવા; અને બધાના એકદી પ્રયાગ ન કરવા. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે. સત્ય, અસત્ય, સત્યાસત્ય અને ન-સત્ય કે ન-અસત્ય. “સાચી હાય પણ ખેલવા જેવી ત ડાય, સાચી-જૂરી એમ મિશ્ર હાય, અસત્ય, હાય, કે સાચી યા જુદી ન હોવા છતાં ડાળ્યા પુરૂષોએ આચરી ન હાય—આવી વાણી ન ખાવી પહેલા અને ચોથા પ્રકારની વાણી પણ નિર્દોષ હોય, તથા પતાને તે ખાઅને ઉપકારક હોય તે એલવી. તે પણ કક શણે નહિ અને સંદિગ્ધપણે નહિ એવી રીતે ખેલવી. સત્ય વાણી પર્ણ સપાપ હોય કે કર્કશ હેય, અથવા ખીછ કાપ્ત રીતે શોધ્ધત પદાર્થની સિધ્ધિમાં પ્રતિકૂળ હાય, કે થોડી સ તેમજ થોડી તૂફી એવી મિશ્ર હાય, તેા બુધ્ધિમાન પુરૂષે ન ઓલવી.
તા. ૧-૬-૪૫
પ્રમાણે ‘મુરખા !” ‘રાંડના !’ ‘વણું સંકર !” ‘કુતરા !’ ‘છિનાળ ? ક‘ગાળ !' ‘અભાગીયા !” એવાં સોધન ન વાપરવાં.”
“મેટા કે વડિલનુ દિલ દુખાય એવી કઠેર વાણી સાચી હાય તે પણ ન ખેલવી; કારણ કે તેથી પાપબંધન થાય છે. તે પ્રમાણે કાણાને કાણા, નપુ ́સકને નપુંસક,’ રોગીને રાગી’ કે ચારને 'ચાર' એમ ન કહેવુ. બીજા પણ એવા જે પ્રકારથી બીજાને મરવા જેવું લાગે તે પ્રકારની વણીતા બુધ્ધિશાળી મનુષ્ય પ્રયોગ ન કરે. તે જ
“જે વાણીથી કાઇના દોષનુ' અનુમેદન થાય તેવી વાણી, કે નિશ્ચયાત્મક વાણી, કે ખીજાતે પીડા કરનારી વાણી, ક્રેાધથી, લેભથી, ભયથી કે હસતાં હસતાં પણ ન કહેવી.”
“જે મુનિ પેાતાની વાણી શુધ્ધ છે કે નહિ તેને વિચાર કરી, દુષ્ટ વાણીને પરિત્યાગ કરે છે, તથા પરિમિત અને દાયરહિત એવું વિચારીને ખેલે છે તે સત્પુરૂષોમાં પ્રા’સા પામે છે. ભાષાના દાષા અને ગુણાને બરાબર વિચાર કરીને દુષ્ટ વાણીને હુ ́મેશા ત્યાગ કરવા. જ્યે પ્રકારના જીવવર્ગાની બાબતમાં હંમેશા આત્મનિગ્રહી રહેનાર સાધુ પરિણામે સુન્દર તથા સામાના મનનું રંજન કરે તેવી વાણી ખેલે. જે મુનિ વિચારીને ખેલે છે, જેની ન્દ્રિય। સુનિત્રહિત છે, જેણે ક્રોધાદિ વિકારના નિરેધ કર્યાં છે તથા જે સર્વત્ર અનાસકત છે તે પૂર્વ જન્મમાં કરેલું પાપ ખખેરી નાખીને. આ લાક તથા પરલોકને સુધારે છે. એમ હુ કહુ છું."
*
એ જ દશવૈકાલિક સૂત્રના અન્તભાગમાં આ વિષય પરત્વે વિશેષતઃ જણાવવામાં આવ્યુ છે કેઃ
“ સત્ય વાણી ખેલવાની સાથેજ તેણે કલેશ ઉભો કરે તેવી વાણી ન ખેલવી; તેમજ અનુત્યંત ઇંદ્રિયવાળા તથા રાગાદિ દોષોથી રહિત થઇને કાઇની ઉપર ગુસ્સા ન કરવા. સાચા ભિક્ષુ હુ'મેશાં સ`યમમાં જ લવલી— - ન રહે છે તથા અનાકૂળપણે વિચરે છે. માન્ય પુરૂષોના તે કદી અનાદર કરતા નથી. સાચે! ભિક્ષુ ખીજાનાં મર્મવેધી વાગ્યા. તેમજ તિરસ્કાર સહન કરે છે; તથા અત્યન્ત ભયજનક શબ્દો કે અટ્ટદાસ્યા. બન્નેનાં સુખદુ.ખ સમાનરૂપે સહન કરી લે છે.”
તે મહા મુનિએ હંમેશાં આžએ જણાવેલા શુદ્ધ ધમમાર્ગને જ ઉપદેશ કરવા તથા જાતે ધર્મ માં સ્થિત થને ખીજાને પણ તેમાં સ્થાપિત કરવા. સર્વ પ્રકારના કુશીલને તથા હાસ્ય-પ્રહાસ્યને તેણે ત્યાગ કરવા. એ પ્રમાણે નિત્ય ક્ત્તિકર એવા મેક્ષ માગ'માં સ્થિત થયેલા તે ભિક્ષુ આ અપવિત્ર અને અનિત્ય. એવા દેહવાસના ત્યાગ કરી, તથા જન્મમરણનું બંધન યાગી, અપુનરાગમનૂવાળી સિદ્ધગતિને પામે છે એમ
આવી વચનશ્રુપ્તિ-ભાષ સમિતિના દૃષ્ટાન્તરૂપ આગમાધ્ધારક'ની અમૃતવાણી !
મુંબઈમાં ચાતુર્માસ ગાળીને વિહાર કરી ગયેલા સૂરિચક્રચૂડામણિ શ્રી સાગરાનંદ સુરિ કહેવાય છે તે મુજબ કાન્ફરન્સના કાર્યને જ વેગ આપવા માટે અધિવેશનથી એક અવાડીઆ પહેલાં મુબઇ ખાતે પાછા પધાર્યા, કોન્ફરન્સનું અધિવેશન ભરાયુ, અય સમિતિના એ રોવા ઉપર ભારે રસાકસીભરી . ચર્ચા થઇ, તે ઉપર મત લેવાયા અને અહુમતીએ એ બન્ને ઠરાવેના અસ્વીકાર જાહેર કર્યો: • પછીના દિવસે સવારે પાધુની ઉપર આવેલા શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં સંખ્યાબંધ નર નારીએ અને અનેક શ્રીમાન જેને આગેવાના શ્ર સાગરાનંદ સુરિની વ્યાખ્યાન શાળામાં માદર્શન માટે એકત્ર થયા. અને મહારાજશ્રીએ કોન્ફરન્સના કાર્ય ને તેમજ કાય કર્તાગ્માને અનુલક્ષીને એક ભવ્ય વ્યાખ્યાન આપ્યુ. આ વ્યાખ્યાન તા. ૬-૫-૪૫ વિવારના ‘હિં’દુસ્થાન–પ્રજામિત્ર’માં પ્રગટ થયુ છે. એ આખું વ્યાખ્યાન અહિં આપવું. શકય નથી.. પણ જેણે વર્ષો સુધી આગમાની ઉપાસના કરી છે અને જેણે શત્રુજ્યની તળેટીમાં એક ભવ્ય આગમ મદિર બંધાવીને અને તેમાં જૈન આગમોને શિલાબધ્ધ કરીને આગમે ધારક’નું પદ