SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વસ * શ્રી સુબઈ જૈન વસ ધનુ' પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી: મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઈ : ૧ જુન ૧૯૪૫ શુક્રવાર. સમાજમાં વહેતા ( ગતાંકથી ચાલુ ) આ પુસ્તકમાં પદે પદે વિશદતા ટપકતી હેાવા છતાં વાચકોને તેને એકાદ નમુના સૂચવવા હોય તે પુ. ૧૪૯ પર આવેલ નિવૃત્તિ વિ, પ્રવૃત્તિ' એ મથાળા નીચે દેરાયલું ચિત્ર સૂચવી શકાય. વાચા જોઈ શકશે કે એમાં પૂર્વ ને પશ્ચિમના ધર્માંને સ્વરૂપભેદ, તેમને માનસભેદ અને ઉદ્દેશ્યભેદ કેટલી તાદૃશતાથી ચિત્રિત કર્યા છે. તેમની વિચારસૂક્ષ્મતા માટે બે ત્રણ સ્થળેા સૂચવ્યા વિના સન્તોષ નથી થતે. શ્રી રાધાકૃષ્ણન મેક્ષનું સ્વરૂપ ચતાં ધર્માંના એક ગૂઢ કૈયડાને ઉકેલે છે. કેટલાક મેક્ષને શ્વરની કૃપાનું કુળ માની બહારથી મળી આવનાર એક બક્ષીસ માને છે, જ્યારે બીજા કેટલાક તેને આત્મપુરૂષાનું ફળ ગણે છે. એના ઝીણવટ ભરેલા ઉકેલ લેખક કરે છે ત્યારે ખરેખર તેઓ યોગશાસ્ત્રની ચિત્રભૂમિકાએ, જૈન શાસ્ત્રનાં ગુરુસ્થાનમાં અને બૌદ્ધ પિટકના ‘માર્યાં’તુ જ અત્યંત સરળ ભાષામાં સૂચન કરે છે. તેઓ કહે છે; “મેાક્ષ એ આપણા હૃદયમાં વસતા ઈશ્વરત્વના ધીમે ધીમે થુવે વિકાસ છે.'' “શ્વિરની કૃષા તે આત્માને પુરૂષાથ એ એક ક્રિયાનાં એ જુદાં જુદાં પાસાં છે.'' (પૃ. ૯૯) કમ' અને પુનઃજન્મ વિષે ચર્ચા કરતાં પાપીનુ પાપ ધોઈ કાઢવા બીજો જ માણસ દુઃખ ભોગવે છે એવા ખ્રિસ્તી ધર્માંના સિદ્ધાન્તની તે બારીકાઈથી સમીક્ષા કરે છે; અને સમથ રીતે સિદ્ધ કરે છે કે સ્વકૃતક્રમ અન્યથા થઈ શકે નહીં', અને થાય તેયે કર્તાના પોતાના સત્પુÜાય વડેજ આ આખી ચર્ચા પૃ. ૧૧૦ થી વાંચતાં ભારે રસ પડે તેમ છે, : ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં પરાત્મદર્શન માટેનાં સાધોની બાબતમાં કેટલાક ન ભુંસાય એવ વિરાધી દેખાય છે. “કો પરમાત્મદન માટે એક અથવા બીજા પ્રકારની મૂર્તિનું અવલંબન લે છે, જ્યારે બીજા કૈટલાક મૂર્તિને સાવ નિરર્થક માની ચંપુ કે ચિન્તનને જ પરમાત્મદર્શનનું સાધન માને છે, આ એ માર્ગો વચ્ચે જે ઉંડા વિરોધ છે તેણે ભાઇ—ભાઇ અને કામ-કામ વચ્ચે સ’ક્રામક ઝેર સિંચ્યુ છે, તે અનેકનાં પ્રાણ ર્યાં છે. આ વિરોધનો પરિહાર શ્રી રાધાકૃષ્ણને જે શાસ્ત્રીયતા ને મૌલિકતાથી કર્યો છે તે સાંભળતાં મને મારા જ જીવનને એક અદ્ભુત પ્રસંગ યાદ આવ્યા. હું જન્મથી સ્મૃતિ ન માનનાર ક્િરશ્નાના હતા. અનેક તીર્થં ને મંદિરમાં જવા છતાં એમાં પાષાણની ભાવના સિવાય બીજી ભાવના સ્ફુરતી નહિ. કયારેક જૈન પ્રખર તાક ક યશે!વિજયનુ · પ્રતિમાશતક' મારા વાંચવામાં આવ્યું. એમાં તેમણે . એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે મરણુ જો નામથી થતું હોય ત। રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં સ્મરણના કોઇ એક સાધનને જ માનવું તે બીજાને. તરછેડી કાઢવું એ શું ચેગ્ય છે? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારા જન્મસિદ્ધ કુસસ્કાર સરી ગયે. શ્રી રાધ્રાકૃતે સ્મૃતિ ન માનનારને સંખેાધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી તે અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું ના ધર્મપ્રવાહા Regd. No. B .4266. લવાજમ રૂપિયા ૩ અને આનુષંગિક સમસ્યા છે કે પરમાત્મ તત્વ એ તે ખરી રીતે વાણી ને મનને અગેચર જ છે; પણ આપણા જેવા અપૂ` અધિકારીને માટે તે માગે આગળ વધવાને—તેનું સ્મરણ પુષ્ટ કરવાને-અનેક પ્રતીકા છે. પછી ભલે તે પ્રતીકા કાષ્ઠ, પાષાણુ કે ધાતુનાં ભૂત રૂપ હોય, અગર કલ્પના કે જપ સ્વરૂપ માનસિક ને અભૂત હોય. આખરે તો એ બધાં ભૂત-અમૃત પ્રતીકા જ છે. તેમણે આ ચર્ચા પ્રસંગે માનસશાસ્ત્રનાં સિદ્ધાન્તા અને તત્વજ્ઞાનના જે સુમેળ સાધ્યો છે તેના ઉપર કાઇ તટસ્થપણે વિચાર કરે તે એના મનમાંથી મૂર્તિ પૂજા સામેના કાળજીને વિરોધ સરી પડયા વિના ન રહે. શ્રી રાધાકૃષ્ણનનાં નિરૂપણુની મૂખી એમના સમભાવમાં છે તે સહિષ્ણુતા, દયા, અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઉંચું સ્થાન આપે છે. જ્યારે તેઓ ઇસ્લામની સમીક્ષા કરેછે ત્યારે પણ ઇસ્લામનાં એ તા-ઇશ્વરનુ પિતૃત્વ અને માનવે નુ ભ્રાતૃત્વ-તે અપનાવવા અને જીવનમાં ઉત્તારવા હિંદુને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ ખેલતા હાઇખ્રિસ્તી ધર્મની ખ્રિસ્તી ધર્મ નાં માન પશુ િવષે વધારે ટીકા કરે છે; છતાં પણ વ્યવસ્થા આદિ તવાને અપનાવવા સૂચવે છે. વિદુઓને તેમની અણુધડ તે જંગલી પ્રથાએ ફેંકી દેવાને કૃષ્ણહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતલ ખુદ્ધિનું પ્રમાણ પરંતુ રાધાકૃષ્ણનની ખરી સ‘સ્કારિતા અને સૌંદય દૃષ્ટિ તે ત્યારે વ્યકત થાય છે જ્યારે તેગ્મા કહે છે કે “અહિંસાની જે છટાભેર વાત કરે છે તેઓ પશુયને ઉપરનું આમતા દેખાય છે;” તેમજ જ્યારે તે ફહે છે કે એક બીજાનું ખંડને ઘેરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદો, બુદ્ધિ નસ એવા તોનાં ટૂંપણાં અને જુલમગાર પ્રથાઓ જેની નીચે ખરી આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાને નાબુદ કરતા આપણને આભડવું કે શ્રી રાધષ્ણુ અને અને રાષ્ટ્રબિંગોત’ એ મથાળા નીચે આજે વિચારકોનાં મનના ોળાઇ લઇએક મત્યના પ્રશ્નને છણે છે. એમને મુદ્દો એ છે કે ધનસંધાનમાં રાભિમાનને વશ ન થવુ જોઇએ, તેમણે આ બાબતનો મુખ્યપણે સતી થમ તે લક્ષીને કહ્યુ` છે. ખ્રિસ્તી ધમે રાષ્ટ્રાભિમાનને વશ થઈ પાતાર આમાં ગુમાવ્યા છે. ખ્રિસ્તી સંઘે પોતાના રાષ્ટ્રને જે વફાદાર કહે છે. ઇસુંના સિધાન્તને નહિ, આ દોષ મુસલમાતામાં પાકીસ્તાન રૂમ પુન આજે અવતરે છે. કેમકે પછી એમ થશે કે ઇસ્લામ ધર્મ પાળનાર જેમાં રહે તે દેશ જ સર્વોચ્ચ, નહિ કે કુરાનના સિદ્ધાંત. ને હિંદુ મહાસભા એ પ્રમાણે કર તા તે પશુ હિંદુ ધમ માં વિકાર લાવે. જાપાની બૌદ્ધોએ પેાતાના બૌદ્ધ ધર્મને જાપાનની રાજસત્તાને હવાલે કરી દીધા છે. આ રીતે ધમનું તેમ હણાતાં તે તે રાષ્ટ્રો લડે ત્યારે ધર્મગુરૂ તેમને લડાખથી મુકત કરવાનુ ધાર્મિક બળ ગુમાવી બેસે છે. ગાંધીજી રાજકારણમાં પણ ધમ દાખલ કરે ત્યારે તે ધર્મ એટલે કાઇ સૌંપ્રદાય નહિ', પણ સર્વ સૌંપ્રદાયસંનત પ્રેમ, સેવા તે ત્યાગનાં ધમ છે. ગાંધીજી
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy