________________
પ્રસુર જેત
તા. ૧-૩૪૫
લાભ લેવા હોય તેવાંઓને માટે અધી શ્રી રાખવામાં આવી છે. આ ચેાજના પણ જનતાના આગ્રહને લઈનેજ કરવામાં આવી છે. ૫. મેડમ મેન્ટેસેરી અને મિ. મારિયા "મેન્ટસેરી અને જાંને સયુક્ત રીતે આ વખતને વગ ચાલશે એવું પહેલેથીજ પ્રેાસ્પેકટસમાં જાહેર કરવામાં આવેલુ છે.
૬. મેડમનાં અઠવાડિયાનાં ત્રણ વ્યાખ્યાતા ઉપરાંત મિ. મેન્ટ સારીનાં પાંચ સ્વતંત્ર વ્યાખ્યાના અવાડિયામાં હાય છે. મેડમ તેમજ મિ. મોન્ટેસરી અનેનું પ્રત્યેક વ્યાખ્યાન એક કલાક નહી પણ દોઢથી એ કલાક સુધીનુ હાય છે.
છ:' પરીક્ષાની શ્રી શ. ૨૩ અને પ્રમાણપત્રની શ્રી શ. ૧૫] નહીં, પગ અનુક્રમે રૂા. ૧] અને શ. જી. છે.
કેળવણી જેવા. અંતિ પવિત્ર ક્ષેત્રમાં તમારા જેવા આ કેળવણીથી સુપરિચિત તરફથી પણ પ્રજા કોઇપણ કારણસર ગેરરસ્તે દોરવાય એ શોચનીય છે. તેથી સત્ય અને ન્યાય ખાતર આ મારે આખે પત્ર “ પ્રબુદ્ધ જૈન ”ના આવતા અંકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશે. લી. સરલાદેવી સારાભાઈના નમસ્કાર શ્રી પાન દુભાઇને જવાબ મુંબઇ, તા. ૨૮-૨-૪૫.
પૂજય સરલાદેવીની પવિત્ર સેવામાં
.. આપના તા. ૧૪-૨-૪૫ના પત્ર મળ્યા. જેના પ્રત્યે થાં ઘણાં વર્ષો થયાં હુ` માત્ર આદરભાવ જ નહિ પણ એક પ્રકારના પૂજ્યભાવ અનુભવતા આવ્યો છું. તેમની જ સાથે અથડામણમાં આવવાના પ્રસ`ગ ઉભા થાય એ ભારે દુઃખદ છે. જાહેર જીવન અને તેમાં પણ પત્રકારિત્વ એવા વ્યવસાય છે કે જેમાં કાઇક વાર આવી અથડામણ અનિવાય અને છે. આ ઉપરાંત આપના પત્ર પાછળ એક પ્રકારના ઉગ્ર રાષ હું જોઈ રહ્યો છું, તેથી આપને જવાબ લખવાનું કામ મારા માટે ધણુ કાણુ ખતે છે. મારૂ ચાલત તે હું મૌન જ રહેવાનુ પસદ કરત, પણુ આપના પત્રમાં કેટલાક એવાં વિધાના જોવામાં આવે છે. અને એ ઉપરાંત મારાં ચર્ચાપત્રના મુખ્ય મુદ્દાઓને એવી રીતે બાજુએ હડસેલી નાંખવામાં આવ્યા છે કહું મારા માટે મૌનસેવન અશય અને છે.
મારા ચર્ચાપત્રમાં માહીતીફેર કે ખ્યાલફેરનાં અંગે કાઇ કાછ સ્થળે યથાર્થ વિધાન થઈ ગયાં છે. તે તરફ આપે મારૂ ધ્યાન ખેંચ્યું. તે માટે હુ આપના ઉપકાર માનું છું, પણ આવા અમચાથ વિધાનને અસત્ય અને અસત્ય તરીકે વણવીને મને આપે ભારે અન્યાય કર્યો છે. જાણુવા અને સમજવા છતાં જાણી જોઇને અન્યથા પ્રરૂપણા કરવી એનુ' નામ અસત્યકથન કહેવાય. મારા વિવાદાસ્પદ લેખમાં આવી કાઇ, પણ પ્રરૂપણા મે કરી નથી એમ આજે પણ હું ભારપૂર્વક કહું છું.
આપના ચર્ચાપત્રની શરૂઆતમાં જે બે, ત્રણ બાબતે આપે ચર્ચી છે અને તે સંબંધમાં મારાં અમુક વિધાનોમાં રહેલી ત્રુટિઓ તરફઆપે મારૂં ધ્યાન ખેચ્યું છે તે મારા લેખના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં લેતા પ્રમાણમાં બહુ જ ગૌણ બાબત છે; તેથી તે બાબતેની ચર્ચા કરવાની અને તેને લગતા સત્યાસત્યની તુલના કરવાની મને ખાસ જરૂર લાગતી નથી. જે બાબતે આપના દિલને બહુ જ દુભવ્યુ છે તે તે પ્રસ્તુત સમુહ વર્ષાં ગઢવવા સબધમાં મેડમ મેન્ટીસરી સાથે તેની આર્થિક બાજુને લગતી કામગોઠવણુ હાવાનુ મારા લેખમાં સૂચન કરવામાં આવ્યું છે તેને લગતી છે. ગયા ડીસે બર માસની આખરમાં ભાવનગર તરફ જતાં ચારેક દિવસ મને અમદાવાદ રોકાવાનુ બન્યુ હતું. તે દરમિયાન મેડમ મેન્ડીસરીને પ્રસ્તુત સમુદ્ધ વર્ગો ચલાવવા બદલ । રૂા. ૫૫૦૦૦ આપવાનું નકકી કરવામાં આવ્યું છે એમ કેટલાએક. સ્થળોએથી મારા સાંભળવામાં આવ્યુ હતુ. એની એ જ વાત હું ભાવનગર ગયા ત્યાં મે કરી કરીને સાંભળી. એ સસ્તારની છાયા નીચે મારા લેખમાં મેં નીચે પ્રમાણે-લખ્યું હતું
શ્
**
એમ કહેવાય. છે કે આ ત્રણ માસના. વર્ગો ચલાવવાના મહેનતાણા બદલ પ્રસ્તુત વર્ગના પ્રયાજકો તરફથી મેડમ મેાન્ટીસરીને, રૂ. ૫૫૦૦ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. આ માન્યતા 'ખરેખર હૈ। કે'ન હાપણુ આજે ચાલતા મેન્ટીસરી વર્ગોમાં ૨૦૦ ભાઇ હૈના દાખલ થયા છે. તેમને આપવી પડતી રકમાના જો સરવાળા કરીએ તા પણ રૂ. ૫૫૦૦૦ થાય છે. ”
. અવતરણું ઉપરથી આપ જોઈ શકશે। કે મેડમ મેન્ટીસરીને રૂ. ૧૫૦૦૦] આપવાની બાંહ્યધરી આપવામાં આવી છે. એવુ નિશ્ચિત વિધાન—positive statement–મે કઇ જગ્યાએ કયુ" નથી એમ છતાં પણુ મારા તનું આવુ નિશ્રિત વિધાન ગૃહિત કરીને મારી ઉપર આપે. ખુબ રાષ પ્રગટ કર્યાં છે અને સત્ય અને અહિંસાની ઉપેક્ષા કરવા બદલ આપે મને ખુબ રૂપકા આપ્યા છે. હકીકત તરીકે કાષ્ઠ વિધાન ખાટુ હાય તે બાબત તરફ મારૂ અને જાહેર, જનતાનુ આપ ધ્યાન ખેંચે એ હું સમજી શકું છું. પણું એ બાબતમાં આપના આટલા બધા રાષ હું સમજી શકતા નથી, કારણ કે જેમને આટલા બધા ખર્ચાળ સમૂહ વર્ગો ચાલે અને એ રીતે મેડમ મેાન્ટીસરીને વિપુલ દ્રવ્યાપાર્જન થાય એ સમત હાય- અથવા તે આવુ દ્રવ્યેાપાજ ન સંમત ન હોય એમાં પણ આવા વગે આવકારદાયક છે એમ- જેને લાગતુ હોય તે મેડમ મેન્ડીસરીને આવા વર્ગો દ્વારા થતી અનિશ્ચિત આવક સંબધમાં આવી કેાઈ સમજુતીથી નિશ્ચિન્ત કરે તે તે કશુ ખાટુ' કરે છે એમ માનવાને કશું જ કારણુ નથી. ઉલટપક્ષે તે તે આવડું માટુ' જોખમ ખેડીને ખાલદુનિયાની સેવા કરે છે અને ખાલશિક્ષણુના કાર્યને આગળ વધારે છે એમ તેણે માનવુ જોઇએ અને જાહેર જનતાએ સ્વીકારવું જોઇએ.
પશુ· મૂળ પ્રશ્ન તે અહિં જ છે કે શિક્ષણના કાય ને આમ ધધાદોરીમાં વિષય બનાવવામાં આવે તે યાગ્ય છે કે નહિ અને તે સાથે જોડાયલા ખીજા એ મુદ્દા (૧). આવા શિક્ષણ વર્ગોના લાભ લેવા માંગતા સાધારણ આર્થિક કક્ષાના ભાઇ મહેતાને આપવું પડતુ માટુ લવાજમ તથા અન્ય આનુષંગિક ખ' અને (ર) આવા વર્ગોમાં દાખલ થવા સબધમાં ચેાગ્યતાના કશા પણ ચાકસ ધારણતે જાળવ્યા સિવાય જે કાષ્ઠ જરૂરી લવાજમ લઇને આવે તેને દાખલ કરવાની નીતિ આ એ મુદ્દાએ પણ ખાસ વિચાર કરવા ચાગ્ય બને છે. આ ત્રણે મુદ્દાઓને કશે પણું વિગતવાર ખુલાસા કરવાને બદલે આપ નીચે મુજનેા જવાબ આપીને અમારા જેવાને સ તાષવા ઇચ્છા છે. આપના પત્રમાં આપ જણાવા છે કે ~~~~
કાંસની જ઼ી વગેરે ભારે છે એ તમારા અંગત અભિપ્રાયની મારે ચર્ચા કરવી નથી. મારે આ વિષયમાં એટલું જણાવવાનું છે કે આવા પાંચ કર્યાં હિંદમાં થયેલ છે. તે સવમાં રીતુ આજ ધારણ રાખેલુ હતું. શ્રી કેટલી રાખવી તે વગેરે માટેની અગાઉની પ્રથાં અહિ પણ સ્વીકારવામાં આવી છે. મારા પેાતાના અ’ગત વિચારા કે માન્યતાઆને આ પ્રથામાં સ્થાન હાઇ શકે નહિ. કારણ કે કાસ'ની બધી ઉપસ્થિતિ અગાઉની“પ્રણાલી પ્રમાણેની જ છે.’
આવા વર્ગોની ગાઢવણુ સર કાવસજી જહાંગીર, સર એચ. એમ. · મહેતા કે નામદાર આંગાખાન તરફથી કરવામાં આવી હત અને તેમના તરફથી આવા જવાબ મળ્યા હત તે તે સામે કાઇને કશુ કહેવાપણું ન રહેત. પણ આ દેશમાં આપનું સ્થાન અને છે. દેશની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય મહાસભા અને ખાસ કરીને રાષ્ટ્રશિક્ષણના ભગીરથ કાર્ય સાથે આપના ગાઢ સબંધ છે. અખિલ હિંદ નૂતન બાલશિક્ષણ સંધના આપ પ્રમુખ છે. આપનુ જેમ આ દેશમાં વિશિષ્ટ મહત્વ છે તેમજ આપની જવાબદારી મેટ્ટી છે. મેડમ મેન્ટીસરીના આજ સુધીમાં, જુદે જુદે સ્થળે પાંચ વર્ષાં ચાલ્યા હાય તેની ગમે તે · પ્રથા હાય, પણ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના ગુજરાતમાં આપ જેવાની મારફત જ્યારે આવા વર્ગો યાજામ ત્યારે તેની રચનાના અગઉપાંગ વિષે કાને પણુ આપને પ્રશ્ન કરવાને