________________
/
પ્રબુદ્ધ જૈન
-
તા. ૧-૧૨-૪પ
રિ
'' છે.
છે. આ વખતે મેં પહેલી જ વાર જોયા અને જાગ્યા. તે ઉમ્મરે વૃદ્ધ, વિચરતાં આપણને એક પ્રકારનું તીર્થનું વાતાવરણ અનુભવવા મળે મિ છતાં શરીર ખડતલ અને તેજસ્વી આકૃતિવાળા એક પારસી ગૃહસ્થ છે. અને એને લીધે આ સ્થળ અને પ્રદેશ આપણને વિશિષ્ટ રીતે
": છે. પહેલાં તે તેઓ મુંબઈમાં ડાકટરી કરતા હતા અને અલૌકિક લાગે છે. આ ઉપરાન્ત ગણેશપુરીમાં વસતા નિત્યાનંદ મા બુમ કમાતા હતા. તેમાંથી તેમને ગરમ પાણીના ઉપચારને જાણવા સ્વામી જેમને તેમનામાં શ્રદ્ધા છે તેમના માટે એક જંગમ તીર્થ તે સમજવાની લત લાગી અને એ વિષયને જર્મની આદિ દેશમાં જઈને સમાન છે. મારે માટે અકલેલીની બાજુમાં આવી વસેલા અને - અભ્યાસ કર્યો. અને કેટલાંક વર્ષ પહેલાં આ એકાત પહાડી મલકમાં ગ્રામદ્યોગ કેન્દ્રના અધિષ્ઠાતા અને આટલી વૃદ્ધ ઉમ્મરે પણ જેમને
તેમણે પોતાનું થાણું નાંખ્યું. પિતાના કાર્યમાં તેઓ મસ્ત છે. શિકારને કર્મયોગ જીવતે અને જાણે છે એવા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી જે તેમને શોખ છે. કોઈ પણ ઠેકાણેથી કોઈ વાધ, વરૂ કે દીપડાએ કોઈ ' એક જંગમ તીર્થ સમાં હતા. તેમને સાત દિવસને સહવાસ મારા ગાય ભેંસ ભાર્યાના ખબર સાંભળે છે તે પિતાની બંદૂક લઈને તેઓ માટે એક તીર્થના : વાતાવરણમાં વસવા બરાબર બન્યા હતા. આમ
દેડી જાય છે. શહેર છોડીને તેઓ જંગલના વાસી બન્યા છે. માનવ- જ્યાં સ્થાવર અને જંગમ તીર્થને એક સાથે સમાગમ થયા હતા [ કુળમાં તેઓ એક વનરાજ જેવા લાગે છે. તેમને જોવા જાણવા એ એવા આ સ્થળની મહત્તા-વિશિષ્ટતા માત્ર શબ્દોમાં શી રીતે રજુ િજીવનને એક લહાવો છે.
કરી શકાય? અપૂર્ણ
પરમાનંદ ઉપર જણાવેલ ગણેશપુરીમાં એક સન્ત પુરૂષ રહે છે. તેમનું નામ નિત્યાનંદસ્વામી. તેઓ ભદ્રાસ ઇલાકાની બાજુના છે. ગણેશપુરીના
કેટલાક સમાચાર અને નોંધ મંદિર, ધર્મશાળા વગેરેની રચના તેમને આભારી છે. વજરેશ્વરીના આ લક્ષ્મી તે કેણ છે? મંદિરની બાજુમાં તેમણે હમણાં જ એક ધિર્મશાળા બંધાવી છે.
બર્માની આઝાદ હિંદ ફેજ ઉપર આજે સમગ્ર હિંદવાસીઓનું ( અકલેલીના કુંડ પાસે મીઠા પાણીને એક મોટો કુવો પણ તેમણે
ચિત્ત એકાગ્ર થયું છે. તે ફોજની એક અગ્રણી સેનાની, ઝાંસીની બંધાવી આપેલ છે. તેઓ બહું ઓછું બોલે છે. એક અબધુત ગીની
રાણીની ટુકડીની સરદાર લક્ષ્મી આજે સૌ કોઈનું ખુબ ધ્યાન ખેંચી માફક તે ત્યાં પડયા રહે છે. અનેક લોકો તેમનાં દર્શને આવે છે અને
રહેલ છે. અને તેના આજ સુધીના જીવનની વિગતો જાણવા સૌ કોઇન છે. પુષ્કળ નાણું તેમને ભેટ ધરે છે, જેને ઉપર જણાવ્યા તેવા સાર્વજનિક કામમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમના મેં પણ દર્શન કર્યા. તેઓ
દિલમાં તીવ્ર આતુરતા પ્રગટી છે. ' -
એ વીરાંગના લક્ષ્મી મૂળ મદ્રાસ ઇલાકાની વતની છે અને આજે એક વિલક્ષણ વ્યક્તિ લાગ્યા. આથી વિશેષ તેમના વિષે કાંઈ પણ
તેની ઉમ્મર વર્ષ ૩૨ ની છે. એક ધનાઢય કુટુંબનું તે એક સન્તાન જણાવવા કે અભિપ્રાય વ્યક્ત કરવા જેવો કોઈ પરિચય કે અનુભવ મને થયે નહિ. આ સ્થળમાં આવી એક નિસ્પૃહી વ્યક્તિ વસે છે એ
છે. તેના પિતાનું નામ સ્વામિનાથમ. તેઓ મદ્રાસના એક જાણીતા ઘટના ગણેશપુરી અને વજરેશ્વરીનાં ગૌરવમાં વધારો કરે છે.
બેરીસ્ટર હતા. પિતાની બાળવયમાં જ તેના પિતા સ્વર્ગવાસી થયેલા, '
તેની માતા પણ મલયાલી સંસ્કૃતિને મૂતિમત કરતાં એક સનારી . વજરેશ્વરીની ખ્યાતિ દિનપ્રતિદિન વધતી જાય છે તેમ છે. લક્ષ્મીને નાનપણથી જ રમતગમતને બહુ જ શેખ હતા. તેની ' ' માણસને અવરજવર પણ વધતું જાય છે. કેટલાય માણસે ત્યાં હવા વિદ્યાભ્યાસની કારકીદી ૫ણુ અત્યન્ત ઉજજવળ હતી. ટેનીસ રમવામાં
ફેરે આવે છે. મુંબઈની જનતા માટે રવિવાર કે રજાના દિવસોમાં તે બહુ જ હશિયાર લેખાતી. પ્રવાસને તેને અત્યન્ત શેખ હતો. - સહેલગાહ કરવાનું આ એક મેટું મથક થઈ પડયું છે. આને લીધે મેટર ચલાવવામાં તે અત્યન્ત કુશળ હતી. ઇન્ટર મીડીયેટની પરીક્ષા ક આ સ્થળ આસપાસ બે ત્રણ આરોગ્ય ભુવને ઉભાં થયાં છે. ભાડાનાં
પસાર કર્યા બાદ તે મદ્રાસની મેડીકલ કોલેજમાં દાખલ થઈ. મેડીકલ આ મકાને પણ મળી શકે છે. હાલ અને લોજ પણ ગોઠવાયાં છે. કોલેજમાં તે અભ્યાસ કરતી હતી તે દરમિયાન એક બ્રહ્માણુ યુવાન
ચાલુ જીવનની જરૂરિયાતની ઘણી ખરી ચીજો મળી શકે એવી કેટલી ' સાથે પરણી. એ યુવાન વિમાની હતું અને તેથી લક્ષ્મીને વિમાનની દુકાને તેમ જ ઉપહારગૃહે પણ નિર્માણ થયાં છે.
અનેક સફર કરવાને યૌવનના પ્રારંભથી જ સુગ પ્રાપ્ત થયું હતું. Eા વંજરેશ્વરીની આસપાસને પ્રદેશ પહાડી છે; ઝાડપાનથી ભરેલા
આ લગ્ન સંબંધ કમનસીબે અપાયુવી નીવડશે. તેને મેડીકલ કે છે. મંદિર ઉપરથી દેખાતું ચેતરફનું દૃષ્ય અત્યન્ત મનહર છે. દૂરના
જને અભ્યાસ તો ચાલુ જ રહ્યો હતો. આ દરમિયાન તે ઈંગ્લાંડના - ભાગમાં આવેલ તાનસા સરોવરમાંથી વહેતા પ્રવાહ અકલેલી
પ્રવાસે ગયેલી. અહિં તેમ જ ત્યાં તેને અનેક નામી મિત્ર પ્રાપ્ત થયા છે અને વજરેશ્વરીને સ્પર્શીને ચાલ્યા જાય છે. આ પ્રવાહ
હતા. તેણે ડાકટરી અભ્યાસ પૂરો કર્યો અને ડીગ્રી મેળવીને સીંગાપુરમાં કે તાનસા નદીના નામે જ ઓળખાય છે. એક તે પહાડી
ગઈ અને ત્યાં તેણે પ્રેકટીસ શરૂ કરી. તેની આજસુધી ની જીવન કારકી
દની હજુ આટલી ટુંકી માહીતી મળી શકી છે. આ પ્રદેશનું બીજું આસપાસ અનેક વનરાજીઓ અને ઝાડપાનથી ભરેલુ
લક્ષ્મી બાળપણથી જ કોંગ્રેસ પ્રત્યે આકર્ષાયેલી હતી. પંડિત જવાE પૃથ્વીતળ અને ત્રીજું મધ્ય ભાગમાં આમ તેમ સપકારે વહેતી સમુ
હરલાલને પણ કેટલાક સમયથી સુપરિચિત હતી. જાપાનીઝ લોકોએ જ્યારે [ કોમુખી તાનસા નદી–આને લીધે આ પ્રદેશ અપૂર્વ રમણીયતાને
| મલાયામાં એક કામચલાઉ સરકાર નીમી હતી ત્યારે લક્ષ્મીને અમુક અનુભવ કરાવે છે. મુંબઈના વીચ, અને અત્યન્ત અશાન્ત જીવનમાંથી,
રાજ્યાધિકાર ઉપર નિયુકત કરવામાં આવી હતી. સુભાષબાબુની સેનામાં છેઅહીંના ગ્રામીણ, શાન્ત, અને રમ્ય વાતાવરણમાં પ્રવેશ કરે એ એક ,
- ઝાંસીની રાણીની ટુકડીની તેને સરદારી આપવામાં આવી હતી. આ દુનિયામાંથી કોઈ બીજી જ દુનિયામાં દાખલ થવા જેવું લાગે છે.
સરદારી તેણે કેવી બહાદુરીથી બજાવી એની કેટલીક વિગતે અનેક આ શિયાળે હેઇને રૂતુ તે આહાદક અને પ્રોત્સાહક હતી જ. તેમાં વળી
સામાયિકોમાં પ્રગટ થઈ ચુકી છે. આ વીરાંગનાની વિશેષ ઓળખાણ એ - શુક્લ પક્ષની રાત્રીઓ ચાલતી હતી, અને ચંદ્રબિંબ ઉત્તરોત્તર મોટું
આપી શકાય કે તેની નાની બહેન મૃણાલ, શ્રીમાન અંબાલાલ સારાભાઈની બનતું જતું હતું અને વિશેષ અને વિશેષ રેશનીથી રાત્રીના પ્રમુખ
પુત્રવધૂ છે. ૩૨ વર્ષની આ વારાંગનાએ ભારતવર્ષના નારીકુળને . જગતુને અજવાળતું હતું. એટલે સ્થળ અને સમયની દૃષ્ટિએ ત્યાંને
સવિશેષ ઉજજવળ બનાવ્યું છે અને દુનિયાભરમાં હિંદની પ્રતિષ્ઠા | સપ્તાહનિવાસ અત્યન્ત આનંદજનક અને રોમાંચક બન્યા હતા.
વધારી છે. આખા દેશને મુકમ્મલ આઝાદી અપાવનાર જંગ બહુ પણ આટલામાંજ આ ટૂંકા પરિભ્રમણની વિશેષતા પર્યાપ્ત
જદિથી સમીપ આવી રહ્યો છે. એ જંગમાં લક્ષ્મીદેવી દેશના સ્ત્રી, ફિ થતી નથી. વજરેશ્વરી અને સાન્નિધ્યમાં આવેલ ગણેશપુરી માથેરાન સમુદાયની એક નેત્રી બને અને અનેક પરાક્રમો વડે આઝાદીને
કે મહાબળેશ્વર જેવાં કેવળ હવાફેરનાં સ્થળા નથી. પણ આસપાસ હસ્તગત કરવામાં માટે ફાળો આપે એમ આપણે અન્તરથી ઇછીએ મિ વસતી જનતાનું તે આ એક યાત્રાસ્થળ છે અને તેથી આ પ્રદેશમાં અને પ્રાથીએ !