SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પ્રબુદ્ધ જૈન કેટલાક સમાચાર અને નાંધ એક ખુલાસેા તા. ૧-૧૧-૪૩ અંકમાં પ્રગટ થયેલ શ્રી કાનજી સ્વામી અને સ્થાનકવાસી સમુદાય' એ મથાળાના મારા લેખ સંબધી મારા એક સ્નેહી જણાવે છે કે એ લેખ વાંચતાં કેટલાકના મન ઉપર એવી છાપ પડી છે કે એક તે। શ્રી કાનજી સ્વામીના વિચારાના કાઇએ વિરોધ કરવા ન જોઇએ એમ હુ· પ્રતિપાદન કરવા માંગું છું અને ખીજુ કાઈ પણ સંધ કે સમાજને કોઇ પણ વ્યક્તિના બહિષ્કાર કરવાના કદ હકક હાઇ શકે જ નહિ. એવે મારા મત છે. આના જવાબ રૂપે મારે જણાવવાનું કે જે લેખમાં મેં પોતે જ કાનજી સ્વામીના મુખ્ય વિચારોની ટુ' છતાં સ્પષ્ટ ટીકા કરી છે અને તે પરત્વે મારી અસ ંમતિ દર્શાવી છે તે લેખમાંથી એવા ધ્વનિ કેમ ઉઠી શકે તે મારી કલ્પનામાં આવતું નથી. કાઇ પણ વિશિષ્ટ વ્યક્તિના વિચારાને છણવાના અને તેના જે વિચારા પોતાને યોગ્ય લાગતા હોય તે સામે પેાતાના વિરોધ દલીલપુરઃસર રજુ કરવાને દરેકને હક્ક છે એટલુ જ નહિ પણ એવી રજુઆત સમાજ પ્રગતિની દૃષ્ટિએ આવકારદાયક છે. આ બાબતમાં શ્રી કાનજી સ્વામીના અપવાદ કરવે જોઈએ એમ કદિ પણ મેં કમ્પ્યુ કે માન્યું નથી. પ્રસ્તુત લેખમાં મે જે કાંઇ વિરોધ કે નાપસ ંદગી દર્શાવી છે તે શ્રી, કાનજી સ્વામીના અનુયાયીઓના સંધહિષ્કાર કે સમાજહિષ્કાર કરવાને લગતા ચાલી રહેલા આન્દોલનને જ અનુલક્ષીને છે. બીજા મુદ્દા સંબંધે જણાવવાનુ કે જ્યારે કોઇ પણ સંસ્થા, સમાજ, સ ંધ કે સમુદાયને જ્યારે એમ લાગે કે ' તેમાંની અન્તગત અમુક વ્યકિત તે તે સ ંસ્થાના મૂળ હિત કે આશયને અધક અથવા તો હાનિકારક પ્રવૃત્તિ ચલાવી રહેલ છે ત્યારે અન્તિમ ઉપાય તરીકે તે વ્યકિતના બહિષ્કાર કરવાના તે સ`સ્થા, સમાજ, સધ કે સમુદાયને સ્વાભાવિક હક્ક છે, આવા પ્રસ ંગે વિચારવા યેગ્ય પ્રશ્ન આવી બહિષ્કાર પ્રવૃત્તિના વ્યાજી– ગેરવ્યાજબીપણાના અથવા તેા ઔચિત્ય–અનૌચિત્યને લગતા જ સેવાભકિત કરવામાં આવે તે તેટલે અંશે અતૃણી અવાયુ છે. સંસારમાં જેણે માબાપની ભકિત કે સેવા કરી... હાય છે તે જ સંસાર છેડયા પછી ગુરૂભકિત કરી શકે છે. આ પ્રાર્થના ખાસ જરૂરની છે અને તેને અંગે શાસ્ત્રમાં ધ લખાયેલું છે. ૬. પરોપકાર:–પરોપકારના અનેક પ્રકાર છે. માત્ર દ્રવ્યથી જ પરાકાર થાય છે એમ નથી, પરંતુ તદુપરાંત વચનથી અને કાયાથી પણ અનેક પ્રકારના ઉપકારા થાય છે. કાઇની મુશ્કેલી દૂર કરવી, કાઇને નેકરીની જોગવાઇ કરી આપવી, વ્યાપારની સગવડ કરી આપવી; વ્યાધિ પ્રસંગે સહાય કરવી, આરામ થાય તેવા પ્રયત્ન કરવા, પેાતાની લાગવગને પરમાર્થમાં પરેપકારના કાર્યમાં ઉપયોગ કરવા—એમ અનેક પ્રકારે પરોપકાર કરવા. પરાપકારનું જેને વ્યસન પડી જાય છે તેને પરોપકાર કર્યો વિના ગાઠતુ જ નથી. પરાપકાર કર્યા વિનાના દિવસ જાય તો તેને તે નિરર્થક સમજે છે. આવી પરોપકાર વૃત્તિ પ્રાપ્ત થવાની પરમાત્મા પાસે પ્રાર્થના છે. આ છ પ્રકારની પ્રાર્થના એવી રીતે ગોઠવવામાં આવી છે કે તેમાં ઐહિક અને આમ્રુધ્મિક બન્ને પ્રકારના લાભના સમાવેશ થાય છે. દરરાજ ચૈત્યવ ંદન્ને અ ંતે કહેવામાં આવતા સૂત્રનું મહત્વ ખાસ વિચારણીય છે. આશા છે કે આ આ પ્રાર્થના માત્ર વાણીવ્યાપારમાં જ ન રહે પણ તે વર્તનમાં ઉપયોગ થાય. કુવરજી આણંદજી, તા. ૧-૧૨-૪૬ હાય છે. ઘણી વખત આવેલ બહિષ્કાર કેવળ યેાગ્ય, અન્યાયપૂર્ણ અને વ્યકિતસ્વાતંત્ર્યને રોધક હોય છે; કેટલીક વખત આવા બહિષ્કાર ડહાપણભરેલા હાતા નથી અને સમાજના વિશાળ હિતાને ભારે નુકશાનકર્તા બને છે; અને કાઇ અપવાજનક કીસ્સામાં આવા બહિષ્કાર ઈષ્ટ અને અનિવાર્ય પણ હાય છે. કયા બહિષ્કારને કઇ કાટિમાં મૂકવા તેને નિણૅય દરેક વ્યકિતગત કીસ્સાની વિગતા અને તે તે સમાજના ચોકસ સયેગા વિચાર્યાં બાદ જ થઈ શકે. સાધારણપણે એમ કહી શકાય કે આવા બહિષ્કારના શસ્ત્રના ઉપયોગ બહુ જ સંભાળપૂર્વક અને અસાધારણ સયાગેામાં જ કરવા જોઇએ અને જેમ વધારે વિશાળ સમાજ, તેમ શિસ્તનાં પગલાં અને બહિષ્કારના શસ્ત્રના અમલ બહુ વિરલ સંયોગે માં જ અને પુરી સાવધાનીથી કરવા યોગ્ય લેખાય. નહિ તે પરિણામ એવું આવે કે ચેસ સમાજનું રક્ષણ કરવું અને વ્યવસ્થા જાળવવી એ જેનો હેતુ છે તે જ શિસ્તનાં પગલાંના અને બહિષ્કારના દુરૂપયેગ કે વારવાર ઉપયોગ તે સમાજને છિન્નભિન્ન કરી નાંખવામાં પરિણમે. તેર વર્ષના દીક્ષાના ઉમેદવાર કિશાર ગુમ થયે! તા. ૮-૧૧-૪૩ ના વન્દે માતમમાં નીચે મુજબ હકીકત પ્રગટ થઇ છે. “અરે ઝવેરીવાડમાં આવેલા, જૈન ઉપાશ્રયમાં એક ચાંકાવનારા બનાવ બની ગયા છે. આ પાંજરાપાળના ઉપાશ્રયે નિવાસ કરતા શ્રી તેમવિજયસૂરિના શિષ્ય શ્રી. સુશીલવિજય પાસે, કુમારપાળ હિરલાલ શાહ નામના તેર વર્ષના એક જૈન કિશોર ગયા ઓગસ્ટ માસમાં શાળા બંધ હતી એ દરમ્યાન જતા હતા પુત્ર મહારાજ પાસે જઇને ધર્મ ધ્યાન કરે એ તરફ પિતાની સહાનુભૂતિ જણાતી હતી. પણ આ પછી તે કહે છે કે કુમારપાળ દીક્ષા લેવાને તૈયાર થયા હતા. માતાપિતાએ વિરેધ ઉઠાવતાં, કુમારપાળે એ સામે ઉપવાસ કરવાના માર્ગ ગ્રહણ કર્યાં હતા. મહારાજશ્રીના ઉપાશ્રયમાં ઉપવાસ કરતાં પુત્રની તબિયત નરમ અની ગઇ હતી. પિતાએ એની તબીબી તપાસ કરાવતાં, ડાક્ટરે કહ્યુ હતુ કે બાળકના જીવ બચાવવા હાય તા એને ખારાક આંપવાની જરૂર છે. આખરે પિતાએ પુત્રપ્રેમથી પ્રેરાઇને કહે છે કે મહારાજના લખાવ્યા પ્રમાણે, પોતાના પુત્રને દીક્ષા આપવાની મંજૂરી લખી આપી હતી અને કારતક સુદ પુનમના રાજ દીક્ષા આપવાની તૈયારીઓ પણ ચાલી રહી હતી. દરમ્યાન કુમારપાળના ભાઈએ, આ પ્રશ્ન ‘યુવક સંધ’ ના કેટલાક કાર્યકરો સમક્ષ રજૂ કરતાં, તેમણે કુમારપાળને દીક્ષા અપાતી અટકાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આ પ્રયાસા દરમ્યાન, એ દિવસ પહેલાં સદરહુ કુંભારપાળ એકાએક ઉપાત્રયમાંથી ગુમ થતાં ત્યાં ભારે સનસનાટી પ્રસરી હતી. એની શોધખેાળ થઇ રહી છે. પણ એમાં હજી સુધી તે, નિષ્ફળતાજ સાંપડી છે.” કચ્છમાંથી જૈન સાધુ હદપાર તા. ૯-૧૧--૪૩ ના મુંબઈ સમાચારમાં નીચેની હકીકત પ્રગટ કરવામાં આવી છે. લેાકા જ્યારે ભુખે મરે છે ત્યારે પાટનગર (ભુજ-કચ્છ) ના જૈને એક સંધ કાઢવાની વેતરણમાં પડયાં છે. વધતી જતી મોંધવારી અને નફાખારીની ભીંસમાં ખુદ જૈન સમાજની વિધવા મ્હેતા, બ્રહ્મા અને ગરીબ કુટુ પીસાઇ રહ્યા છે. ત્યારે તેમને સહારા આપવાને બદલે સ ંધ કાઢવા જવુ એ પ્રભુ મહાવીરના ધર્મને અભડાવવા જેવુ જ છે. “જૈન સાધુ પ્રભાવિજયજીને પોલીસે પકડી તેન દ્વારા કચ્છની સરદ બહાર રવાના કર્યાં છે. આ સાધુ કેટલાક સમયથી ભુજ
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy