________________
૨૪
તિક્ષ્ણ છૂરી જ છે અને તે આજે તે મોટે ભાગે અહિંસામાં માનનાર અને પશુરક્ષણના દાવા કરનાર જ વાપરે છે. મુંબઇ તેમજ ખાનદેશ વગેરે ધી, માખણુના મથક ગણાતા પ્રદેશામાં આ ધંધો મોટા ભાગે દયાધ જનોના હાથમાં છે. ધીમે ધીમે ભરવાડ, રબારી અને ચારણ લોકો આ નીગ્ધ ધંધા હાથ કરતા જાય છે. દૂધના પાઉડરા તેમજ બનાવટી માખણના ધા ગુજરાતના પાટીદારો અને મદ્રાસ ઇલાકાના કામાઠીએ ઘણે ભાગે કરે છે. આ રીતે વ્યાધી અને પશુપાલક ભાનભૂલો થતાં નિર્દોષ પશુઓની કાણુ વહાર કરશે એ પ્રશ્ન વિષમ બનતા જાય છે.
મોટા શહેરામાં તોલાના ભાડાએ સરેરાસ જાનવર દીઠ માસિક રૂપિયા છ થી સાત હેાય છે. જાનવરનું માસિક ખાધા ખારાકીનુ ખર્ચ, દેખરેખ રાખનાર માણસનું ખર્ચ તથા રાકેલી મૂડીનું વ્યાજ મળે લગભગ રૂપિયા ત્રીશ થાય. જાનવર સરેરાસ આઠ માસ દુધ આપે છે પછીના બે ત્રણ માસ એટલું થાડુ દૂધ આપે છે કે તેના ખર્ચ કરતાં આવક અતિ એછી થાય છે. રેલ્વે કંપનીના જાનવરે તે લઈ જવા માટેના ભાડા વધુ હાવાથી તેમજ વ્યવસ્થિત રીતે વસુકી ગયેલા જાનવરાને પાળવાનો ધંધો કરનારી વ્યવસ્થા ન હોવાથી આખરે તેને કસાઈને ત્યાં વેચાયા વિના બીજો એકેય આરેવારો નથી. અગાઉ જ્યારે દુધના ભાવ સાધારણ રીતે ઉંચા હતા અને ખાધા ખારાકીનુ ખર્ચ કમતી પડતુ ત્યારે થોડું દૂધ આપનારી ગાય ભેંસ પણ પરવડતી તેથી માલીકો જાનવરાતે લગભગ આઠ માસ સુધી રાખી શકતા પછી કસાઈને ત્યાં મોકલી આપતા. પરન્તુ આજે દુધ, ધી અને માખણના ભાવ બનાવટી વસ્તુએની હરીકાના કારણે ઘટી ગયેલા. હાવાથી ત્રણ શેર જેટલું દૂધ આપનારી ગાય કે ભેંસ પણ કપાવા મેકલી આપવી પડે છે, અગાઉ તમેલામાં રાખવામાં આવતા જાનવરાની દોઢી સંખ્યા દરવર્ષે કપાતી તેને બદલે હવે ખમણી કપાય છે. આ કત્તલ એક દિવસે સકળ પશુધનને નાશ કરી નાંખશે કારણ કે જાનવરા ત્તલખાનામાં કપાય છે. અને તેના બચ્ચા તબેલામાં જ જન્મ્યા પછી ઘેાડા વખતમાં જ મરણાધીન થાય છે. કારણ કે તેને દૂધ પીવરાવવુ કે ખવરાવવુ માલીકાને પરવડતું નથી. ખાટ દેશને માટે અતિ ભયંકર છે.
આ
તા. ૧-૬-૪૧
યુદ્ધ જૈન નાંખવાનું અને પાઉડર વાપરવાનું મન થાય. આ દૂધની પ્રાથમિક ભેળસેળનુ કારણ ! તખેલાના ભાડા કમતી હૈાય, ઘાસચારા અને જાનવરોને લઇ જવાના ભાડા ધટાડેલા હાય અને વસુકી ગયેલા પશુઓના પધ્ધતિસર ધંધા કરવાની યોગ્ય વ્યવસ્થા હાય તે દૂધમાં દગો કરવાની ભાવના થાય જ નહિ અને સારા માલને હડાવી તેનુ સ્થાન લેનારા બનાવટી માલની આયાત કે બનાવટ કાયદેસર બંધ થાય તે સારૂ દૂધ, ધી અને માખણ સૌને પરવડતી કિંમતે પૂરતા પ્રમાણમાં મળી રહે અને પશુની કતલ અટકાવી દેશનુ ઉપયોગી પશુધન બચાવી શકાય.
નાના ગામડાંઓમાં ભલે તખેલાનુ ભાડું પડતું ન હેાય, પણ ખાધાખોરાકીનું ખર્ચ અગાઉ કરતાં ઘણું વધ્યુ છે તેમજ ત્યાં દૂધની કિંમત પણ નામની જ ઉપજે છે. તેથી માત્ર શ્રી કે માખણુની કિંમત ઉપર જ પશુપાલનના વ્યાપારી દૃષ્ટિએ આધાર છે. આજે બન્ને વસ્તુની કિંમત બનાવટી વસ્તુઓને કારણે ઘટી છે, જેની પ્રથમ અસર દૂધ ઉપર અને પછી જાનવર ઉપર અવશ્ય થાય છે. અલબત ગામડાઓમાંથી મોટા શહેરાની માક પશુએ સીધી રીતે કસાઇખાને નહિ જતા હૈય પણ શહેરામાં થને ત્યાંથી અમુક વખત પછી જરૂર જાય છે જ. અગર તેા ખીનકાળજીથી બીજી રીતે મરે છે. દક્ષિણમાં મહસા તેમજ અન્ય સ્થળેાએ ભરાતા પશુઓના મેળા અને પાંજરાપોળની વધતીજતી સંખ્યાએ આપણા પશુધનની સ્થિતિ સુચવતા પ્રત્યક્ષ પ્રમાણે છે. ગામડાઓમાં પશુપાલનની પાછળ જે વ્યાપારી દૃષ્ટિ હતી તે લુપ્ત થતાં પશુપાલન યોગ્ય રીતે થતુ નથી. એટલે ધીમેધીમે પશુની એલાદ બગડતી જાય છે, તેની દૂધ આપવાની શક્તિ કમતી થતી જાય છે અને બચ્ચાં તાકાદ વગરના નીવડે છે. આથી પશુને નિભાવ મુશ્કેલ થઇ જાય તેટલી હદે વાત પહોંચી ગઇ છે. પરિણામે શહેર અને ગામડાં અન્નેમાંથી પશુઓને કપાવા કે અકાળે મરવા સિવાય બીજો એક પણ રસ્તા નથી. ગામડાનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન નાશ પામતાં ગામડાં બેકાર બન્યાં છે એને ખેડુતે મજુરા થયા છે. ખેડુતા વર્ષના છ માસ ખેતી કરતાં જેમાંથી અરધુ પરયું પોષણ પામતાં અને ખૂટતું ઘર આગળ દૂધાળા પશુઓ રાખી તેમાંથી મેળવતા. વાછડાએ મોટા થતાં ત્યારે ખેતીનાં કામે લાગતા. એટલે ખેતીવાડીનુ મુખ્ય સાધન બળદે પણ મળી રહેતા. પશુનાં મળમુત્રમાંથી ખાતર મળતુ. આજે તે પશુને ખીલો સુના પડયા છે. દૂધને બદલે મરચાં અને ડુંગળી જ ખેડુતના ભાગ્યમાં છે, ખેતી માટે ખાતર અને બળદો કાંધા કરીને સીધીઓ પાસેથી કે બીજા પાસેથી તે ખરીદે છે. ગરીબ ખેડુતને આ ખર્ચ અતિ ભારે પડે છે અને દેણા તથા વ્યાજમાં તુટી જાય છે અને લેણિયાતાની જોહુકમીમાં તે નૂર વગરના બની જાય છે. ખેતીમાંથી પોષણ અને પહેરણ અને પશુમાંથી રસકસ અને ખેતીનુ સાધન મળતું. એટલે બજારમાંથી ભાગ્યે જ કાઇ ચીજ ખરીદવી પડતી. આજે ખેડુતેાની અધ કરતાં વધુ કમાણી વાણિયાની દુકાનમાં ચાલી જાય છે, જગતે તાત શટલા માટે શેયિાના પગમાં માથું મૂકી ઉભા છે. ત્યાં ખેતી કેવી બને ? આ રીતે ખેડુતાનુ અને ખેતીવાડીતુ અતિ મોટું સાધન પશુઓ નિભાવવાની અશિકતએ કર્યું છે. ખેતી પ્રાધાન્ય દેશની ખેતી જ્યારે નબળી પડે ત્યારે ત્યાં એકારી અને મોંધવારીના એ અક્ષરા પેાતાનું સ્થાન જમાવી પ્રજાને ભરખવાનુ કામ કર્યોજ કરે છે. આજે ગામડામાં પશુપાલન અને તેની પેદાશ ઉપર નિર્ભ૨ કરતાં હારા ગામડિયાએ બેકાર બન્યા છે; ગામડાંઓ ભવા છે અને દેશભરમાં અભૂક્ષિતની સંખ્યા ઠેર ઠેર વધતી દેખાય છે. વ્રજલાલ ધરમચંદ મેઘાણી,
અપૂર્ણ
ઘણા તખેલાવાળાઓના પરિચયમાં આવવાનુ અને છે અને જ્યારે જ્યારે આ ભયંકર પશુકત્તલની વાત તેની સાથે થાય છે ત્યારે કરૂણ સ્વરે તે કહે છે કે સાહેબ, અમે કસાઇ નથી કે સહેજે અમારા બાળકો જેવા અને અમને રોટી આપનારા પશુઓને કપાવા માકલી એ, પણ જ્યારે કાઇ પણ રીતે નાંખી નજર પહોંચતી નથી ત્યારેજ અમારે કસાઇથી પણ ખુરૂ કામ કરવું પડે છે. દૂધના પૈસા પૂરા ઉપજતા નથી. દૂધના પાવડરવાળા દોઢ આને અને મે આને શેર દૂધ વેચે ત્યારે અમને પાંચ આના કાણુ આપે ? આ દગાએ તે અમને મારી નાંખ્યા છે. મૂળમાં જ પશુ રાખવુ પરવડે તેવા સજોગ નથી. કારણ કે ૨૦૦ રૂપીયાનું જાનવર, આઠ માસ તબેલામાં રાખવાનું ભાડુ રૂપિયા ૫૦, ઘાસચારાનું આઠ માસનુ ખર્ચ રૂપિયા ૨૦૦ એટલે એક જાનવરનું આઢ માસનું ખર્ચ રૂા. ૪૫૦ થાય. જ્યારે ઉપજ રાજના આઠ શેર દૂધના (૧૬ રતલ દૂધ) ના રૂપિયા ૧૫, આઠે માસના રૂપિયા ૪૦૦ અને વસૂકી ગયેલ જાનવરના કસાઇ રૂપિયા ૫૦ આપે. કુલ રૂપિયા ૪૫૦ થાય. આ રીતે જાનવરના માલીકને મહેનત માથે પડે. જાનવર મરી જાય, મ્યુનિસિપાલિટી દડે કે બીજું કંઇ ખર્ચ વધે તે તે માથે પડે એટલે સહજ કમાણી વધારવા માટે દૂધમાં પાણી
-