________________
- પ્રબુદ્ધ જૈન
તા. ૧-૫-૪૧
ન હોય એવા ગૃહસ્થની મારા ચલાવવાનો-સારી અને દરમિયાન જ્યારે
પાંચ લાખ રૂપીઆની સખાવતે થતી; સૌ કોઈ આનંદે મળતા અને અધિવેશન ભારે સફળ થયું એવા સતેષપૂર્વક સૌ કોઈ આનદે છુટા પડતા. આજે વખત બદલાયે છે; આવી કેન્ફરન્સના પ્રમુખનું કાર્ય વધારે કપરું બન્યું છે; નાના મેટાની કહેવાતી આમન્યા લુપ્ત થઈ છે; સામાજિક તેમજ ધાર્મિક બાબતોમાં એક એક છેડે તે બીજે બીજે છેડે-એવા પરસ્પરવિરોધી વિચારપક્ષો ઉભા થયા છે. આજની કોન્ફરન્સ કે પરિપદમાં જેને જાહેર જીવનન-સભાઓ ચલાવવાને--સારો અનુભવ ન હોય એવા ગૃહસ્થની માત્ર તેમની શ્રીમન્નાઈ કે ઉદારતાના કારણે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવે છે ત્યાં અવારનવાર ભારે કડી સ્થિતિ ઊભી થાય છે. આવા સગમાં પ્રમુખ તરીકેનું કામ બીજાને ચલાવવાનું હોય છે અને તે બધી બાબતમાં પ્રમુખના નામે ચુકાદા આપ્ટે જાય છે. વિરોધપક્ષી પ્રમુખને ઉદ્દેશીને બોલે છે અને પ્રમુખવતી બાજુના જ માણસ જવાબ આપે છે. પરિણામે કઈ વિચિત્ર અને ઉપહસનીય અવાસ્તવિકતાનું વાતાવરણ ઉભું થાય છે. ઉદાર શ્રીમાન જરૂર આદર અને સન્માનને એગ્ય છે. પણ તે માટેના પ્રસંગે અને સ્થળે જુદા જ છે. કોઈ ક્રીકેટ મેચના કેપ્ટન તરીકે કોઈ ગૃહસ્થ પૈસાદાર છે એટલા જ કારણે તેની પસંદગી કરવામાં આવે તે જેટલું કઢંગુ કહેવાય તેવી જ પ્રસ્તુત પ્રથા હવે 'કઢંગી લાગે છે.
ઉપર જણાવેલી રીતે વરાયેલા પ્રમુખનાં ભાષણની કેમ સમાલોચના કરવી એ પણ એક મુંઝવતા પ્રશ્ન બને છે. ખરી રીતે કોઈ પણ આવી કોન્ફરન્સના પ્રમુખનું ભાષણ કેમની આજ સુધીની પરિસ્થિતિનું સારું દિગ્દર્શન કરાવતું અને હવે શું કરવું તે વિષે સાચું માર્ગદર્શન આપતું તેમજ તેમના ભિન્ન ભિન્ન પ્રશ્નો સંબંધે તેમના અંગત વિચારો અને ભાવનાઓ યથાર્થ રીતે રજુ કરતું હોવું જોઈએ. પણ આવા પ્રમુખનાં ભાષણો ધણું ખરૂં અન્યનાં લખેલાં હોય છે અને તે પણ એક જ જણની કલમની પ્રસાદી નહિ. પણ કદિ કદિ બે ત્રણ કલમેની મેળવણી હોય છે. એટલે પ્રમુખનું ભાષણ ખરી રીતે પ્રમુખનું નથી હોતું તેમજ અન્ય કેઈનું પણ તેને લેખી શકાતું નથી. આ પ્રકારના ભાષણની સ્તુતિ પણ શું કરવી અને નિર્દા પણ શું કરવી? ગમતી બાબતને યશ કોને આપવું અને ન ગમતી બાબતને અપયશ કેને આપ? પ્રમુખની વરણી અને તેમના ભાષણને લગતી ઉપર વર્ણવેલી બાબતે આવી પરિષદના સૂત્રધારોએ ખાસ ધ્યાનમાં લેવી ઘટે છે. '
આ કેન્ફરન્સ સંબંધમાં એક ભારે વિચિત્ર બાબત તે એ હતી કે આ કોન્ફરન્સમાં રજુ કરવા માટે બંધારણ પુરકસર ધડાયેલા પ્રસ્તાવેને ખરડ (draft resolution) તેયાર કરવામાં આવ્યું જ નહોતું. કોન્ફરન્સમાં રજુ કરવાના કરાવે ઘડી લાવવાનું કામ કોન્ફરન્સની અખિલ હિંદ સમિતિના મંત્રી શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે પિતાને માથે રાખ્યું હોય એમ લાગતું હતું. પણ આને લગતી કોઈ. સમિતિ નીમાઈ હોય અથવા તે કયા ક્યા વિષય ઉપર કરાવે લાવવાના છે એવું પણ કાંઈ આગળથી નક્કી કરવામાં આવ્યું હોય એમ જણાતું જ નહોતું. સાધારણ રીતે ઉપર જણાવી તેવી અખિલ હિંદ સમિતિની કાર્યવાહી સમિતિ અથવા તે જે સ્થળમાં કેન્ફરન્સ ભરાવાની હોય તેની સ્વાગત સમિતિએ નીમેલ પ્રસ્તા ઘડનારી સમિતિ આગામી અધિવેશનમાં મુકવાના કરો ઘડે છે અને વિષયવિચારિણી સમિતિ સમક્ષ એ ઠરાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવની નકલ વિ. વિ. સમિતિનું કાર્ય શરૂ થતાં પહેલાં વહેંચવામાં આવે છે. આ ઉપરથી વિ. વિ. સમિતિ સભ્યોને કઈ કઈ બાબતો ઉપર
કરો આવવાના છે તેની પુરી ખબર હોય છે અને તેથી તે તે દર ઉપર જરૂરી સુધારાઓ વિચારવા તેમજ બાકી રહી જતી અથવા તે કોઈ સભ્યને ખાસ ઉપયોગી લાગતી બાબત ઉપર ઠરાવ ઘડવાને પુરો અવકાશ રહે છે. પ્રસ્તુત કોન્ફરન્સની કાર્યવાહીમાં આવી કમ ગોઠવણ હતી જ નહિં. આના પરિણામે વિ. વિ. સમિતિના કામકાજ ની શરૂઆત દરમિયાન ત્યારે શ્રી. ચીમનલાલ ચકુભાઈએ રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે વફાદારી દર્શાવતો રાવ રજુ કર્યો ત્યારે તે સામે જુના અને નવા બન્ને પ્રમુખેએ ભારે વાંધો ઉઠાવ્યો કે “આ ઠરાવ કોને પુછીને મુકવામાં આવે છે ? અને શ્રી. ચીમનભાઈની મંત્રી તરીકેની સ્થિતિ ભારે કડી થઈ અને તેમને જાહેર કરવું પડયું કે એ હરાવ પિતાને કઈ ધિકારની રૂઇએ નહિ પણ પિતે વ્યક્તિગત સ્થિતિમાં મુક્યું છે. આ અનુભવ થવા છતાં પણ જે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે તેમાં અધિવેશનની વિ. વિ. સમિતિ માટે ઠરાવને ખડે કોણ ઘડી શકે અને કેવી રીતે રજુ થઈ શકે તે બાબતની કશી ચેખવટ કરવામાં આવી નથી. આ પણ આટલું જ આશ્ચર્યજનક છે. અહિં સાથે સાથે એ પણ જણાવવું અસ્થાને નહિ ગણાય કે આ કોન્ફરન્સમાં તે વિષય વિચારિણી સમિતિ નીમીને કામકાજ ચલાવવામાં આવ્યું હતું પણ સ્થા. યુવક પરિષદમાં તે આવી કઈ સમિતિની જરૂર જ સ્વીકારવામાં આવી નહોતી અને સ્વાગત પ્રમુખ અને પરિષદના પ્રમુખનાં ભાષણે પછી સ્વાગત સમિતિના મંત્રી તરફથી એમ જ એક પછી એક દરા મુકાવાનું જ શરૂ થયું હતું.
આવી બીનબંધારણી કાર્યપદ્ધતિ તરફ જવાબદાર અધિકારઓનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે તેઓ તરફથી ઘણી વખત એ જવાબ આપવામાં આવે છે કે “અમારે તે એમ જ ચાલે.” જ્યાં વ્યવસ્થિત રીતે કામ ચલાવવું શક્ય જ ન હોય ત્યાં આવે જવાબ ચાલે; પણ જ્યાં આજના જાહેર જીવનના પુરા અનુભવી ગૃહસ્થ કાર્યવાહીના મોખરે હોય ત્યાં આ જવાબ કાર્યવાહકોને અમુક પ્રકારને પ્રમાદ જ સૂચવે છે. તેઓની ફરજ છે કે અવ્યવસ્થિત રીતે " ચાલતી કાર્યવાહીને બને તેટલી વ્યવસ્થિત અને નાના મોટા સૌ કેઈને પુરો સતિષ આપે તેવી બનાવવી જોઇએ. દાખલા તરીકે ત્રીજા દિવસના અધિવેશનમાં કોન્ફરન્સની રચનામાં મૌલિક ફેરફારો કરતું નવું બંધારણ પછી રજુ થાય અને આગામી વર્ષ માટેની કાર્યવાહીના અધિકારીઓની નિમણુકને પ્રશ્ન પહેલાં હાથ ધરવામાં આવે–આવી વિચિત્ર ઘટના ભાગ્યે જ કૅઈ પરિષદમાં જોવા મળે. આમ ભૂલથી બનવા પામ્યું હૅય તે તે ભારે ઔચિત્યભંગ ગણાય; આ પાછળ કઈ બીજી કલ્પના કે મુત્સદ્દીગીરી હોય તે તે કોન્ફરન્સના સૂત્રધારને શોભા આપનાર ન ગણાય.
આ કોન્ફરન્સમાં તેમજ સ્થા. યુવક પરિષદમાં પસાર થયેલા કેટલાક અગત્યના ઠરાવો આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યા છે. આ ઠરાવ પાછળ કેટલું ઓછું અમલી બળ હોય છે એ જણાવવાની જરૂર છે જ નહિ. આપણી પરિષદે અને કોન્ફરન્સની નબળી કાર્યવાહી, સતત કાર્યકર્તાઓને અભાવ અને આખા સમાજને ઉપરછલે સાથ-જ્યાં આ ત્રણ બાબત એકત્ર હોય ત્યાં અમુક ઠરાવ ઉપરથી મહત્વનાં કશાં પણ પરિણામેની આશા રાખવી તે કેવળ ગાંડપણું જ ગણાય. પણ આજને સમાજ કઈ વિચારકક્ષાએ આવીને ઉભા છે અને જે વિચારે એક કાળે કદી સ્વીકારાવવા ય નહતા તેમાંના કેટલા વિચારો આવી રીતે એકત્ર મળેલા સંમુહ પાસે આજે સ્વીકારાવી શકાય છે તેનું આધારભૂત માપ આ ઠરાવમાંથી મળી શકે તેમ છે. આ દૃષ્ટિએ આવી પરિષદમાં પસાર થતાં ઠરાવનું ચોક્કસ મહત્તા છે.
પરમાનંદ