________________
તા. ૧-૫-૪૧
- જો આપણા તરફથી બચાવ કરવા પૂરત અહિંસક ભેગા થાય છે અને લોકોમાં ગભરાટ અને ધાસ્તી ફેલાવે છે, . પ્રયત્ન થાય અને સામા પક્ષને સંપૂર્ણ અભયદાન હોય તે સામા આ સમાચાર સાંભળીને કોગ્રેસની કચેરીમાંથી એક મહાસભાવાદી પક્ષની દુષ્ટતા વધી જ ન શકે. એને લોભ પણ ઝાંખે પડશે. બહેન શ્રી. ઇન્દુમતી ચીમનલાલ શેઠ પિતાના એક મિત્ર સાથે નીકળી અને સરવાળે સ્થિતિ સુધરશે જ.'
પડે છે અને એ ગુંડાઓના ટોળા વચ્ચે જાનની પરવા કર્યા સિવાય
આવી પહોંચે છે અને આસપાસ એકત્ર થયેલા ટોળાને શિખનું સર- . 0 હજી એક વાત ધ્યાનમાં રાખવી ઘટે છે. જો કે તેમાં અહિં
ઘસ નીકળવાનું છે જે નહિ એ બાબતની ખાત્રી આપીને સાની દ્રષ્ટિએ વિચારવાનું નથી, પણ કેવળ દૂરંદેશાથી જ સમજી
વિખેરાઈ જવા પુનઃ પુનઃ પ્રાર્થના કરે છે. આ સમયે પિલીસ લેવાનું છે. જ્યાં સુધી અંગ્રેજોની ઓછીવત્તી ફેજ, પિોલિસ કે
તેમની બાજુએ આવી ચઢે છે અને તેમને ત્યાંથી ચાલી જવા સત્તા આપણા દેશમાં કામ કરે છે ત્યાં સુધી આપણા દેશમાં
સૂચવે છે. પણ ઇન્દુમતી બહેન તેની કશી પણ પરવા નહિ આપણે મોટી સંખ્યામાં એક બીજાના હાથે મરવાના નથી. પણ જે
'કરતાં પોતાનું કાર્ય ચાલુ જ રાખે છે. પોલીસ તેમને બાજુની પક્ષ પશુબળમાં ફાવે . એ સંભવ હોય તેને દબાવવા
એક દુકાન ઉપર લઈ જાય છેએમ છતાં પણ તેઓ પિલીસના 'બીટીશ સત્તા પ્રયત્ન કર્યા વગર રહેવાની નથી. એટલે કે જે
વાર્યા અટકતા નથી અને ! એ બાજુ ઉશ્કેરાટ ચાલુજ રહે છે કેઇ. પક્ષ હિંસાથી કામ લેવા માંગશે તેને પ્રથમ અંગ્રેજી પશુ
એટલે પિોલીસે તેમને પરહેજ કરી પોલીસવાનમાં બેસાડી બળ હાથે કપાઈ જવાન અને મરવાનો ભય રહે છે. એથી ઉલટું
કેગ્રેસ હાઉસમાં સહીસલામત પહોંચાડી આવે છે. શહેરની જે અહિંસક ઢબે બચાવ કરતાં મરી ગયા છે તે આપણે
આવી ભયંકર કટોકટીના પ્રસંગે જીવના જોખમે મહાત્મા લોકેને નિર્ભય બનાવીશું. અને ભવિષ્ય માટે બન્ને પક્ષની દૃષ્ટિ
ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને પ્રેમાળ. પાઠ ગુંડાઓને સમનિર્મળ બનાવીશું. .
. . ' '
જાવવા માટે અને એ રીતે સાચા સત્યાગ્રહી તરીકે પિતાની " , અંગ્રેજોની સત્તા આ દેશમાંથી સાવ અદૃષ્ય નહિ જ થાય
ફરજનું પાલન કરવા માટે શ્રી. ઈન્દુમતી બહેનને જેટલે ધન્યવાદ એમ કઈ ખાત્રી આપી ન શકે. તે છે ત્યાં સુધી આપણે.
આપીએ તેટલો ઓછો છે. ગાંધીજીએ સત્યાગ્રહીઓની કલ્પેલી અંદર અંદર લડવાના જ હોઈએ તે તે લડત અહિંસક
શાન્તિસેનામાં અમદાવાદ ખાતે ઇન્દુમતી બહેનનું નામ પહેલી બે જ લડવામાં શ્રેય છે. અને તેટલામાં જે આપણે અહિંસાને
પંકિતમાં મુકાશે.
' ચમત્કાર પારખી શકયા હઈશું તે ત્યાર પછી, અંગ્રેજી સત્તાના
- બીજાં બહેન શ્રી. પુષ્પ બહેન મહેતા વિકાસ સંઘના મુખ્ય અભાવે જે આપણે ત્યાં કદાચ પુરસમાં યાદવાસ્થળી જામી
કાર્યકર્તા તરીકે ખુબ જાણીતા છે. શુક્રવારે હુલ્લડના વખતમાં તિહશે તે એમાં પણ આપણે એ અહિંસક ઢબ જ વાપરીશું.
સંઘના કાર્યાલયમાં એંશી બહેન સપડાયેલી હતી. એ બહેનને વિકાસસામાન્ય જનતાને ગળે આ વાત સહેજે ઉતરે નહિં. પણ જેઓ
ગૃહમાં પહોંચાડવાનું બીડું શ્રી. પુષ્પાબહેને ઝડપ્યું. ખાડીયા રાયપુરમાં લશ્કરી દૃષ્ટિએ અથવા ક્રાંતિની દૃષ્ટિએ વિચાર કરી શકે છે
આ વખતે ગુડાઓ ખૂબ તેફાને ચઢયા હતા, પણ તેની પરવા કર્યા તેઓ આ વાત ને સમજી શકશે. સયાંયને અને શરતો સિવાય તેઓ તુરત મેટર લઈને ઉપડયા; રસ્તામાં શ્રી. પુરાતન બુચ પરાજ્ય એમાં રહેલું છે કે, કાંઈ નહિં તે એ લડત પૂરતી
મળી જતાં તેમને સાથે લીધા અને હીંમતપૂર્વક ગુંડાઓના ટોળાની અહિંસા એને પરાણે સેવવી પડે છે અને તેટલે દરજે એ
વચમાં પુરી ઝડપથી મેટરને મારી મુકી. એ રીતે છ સાત ફેરા આપણે સ્વીકાર કરે છે. તાત્કાલિક શું કરી શકાય એને આપણે
ખાડીયાથી વિકાસ ગૃહ સુધીના કરીને પચાસ સાઠ બહેનને વિકાસ અહીં સુધી થોડેક વિચાર કર્યો, પણ હિંદુસ્થાનમાં કેમી ઐય
ગૃહમાં પહોંચાડી દીધી. ગુંડાઓ પુષ્પાબહેનના હીંમતભર્યા સાહસ સ્થાપવા માટે કાયમી ઇલાજ શા શા કરવા જોઈએ એ વિચાર
અને બહાદુરીથી ખુબ ચીડાયા અને ઉશ્કેરાઈ ગયા અને તેમની સ્વતંત્રપણે કરવો જોઈશે.
કાકા કાલેલકર.
મટર ઉપર તુરી પડયા. પુષ્પાબહેનને માથામાં લાડીના ઘા પડયા,
તેમને હેઠ ચીરાઈ ગયો, બે દાંત પડી ગયા અને પોતે લેહીઅમદાવાદનું કોમી હુલ્લડ લુહાણ થઈ ગયાં. એમ છતાં પણ મોટરને વિકાસગૃહમાં પહોંચાડી
દીધી. બાકી રહેલી બહેનોને સહીસલામત લઈ આવવાનું ત્રણ બહેનોની બહાદુરી
કામ ભાઈશ્રી પુરાતન બુચે પુરું કર્યું. પુષ્પાબહેનની હીંમત અને કોઈને સ્વપ્ન પણ ખ્યાલ નહિ હોય કે મુંબઈ ઇલાકાના આત્મશ્રદ્ધાને ખરેજર ધન્ય છે ! બીજા નંબરના ગણાતા–ગુજરાતના પાટનગર–અમદાવાદ જેવા છે શુક્રવારના તેફાનના સમાચાર મુંબઈ ખાતે શ્રી. મૃદુલાબહેને લાખની વસ્તીવાળા અને સાઠ મીલ તથા બીજા અનેક કાર- જાણ્યા કે તુરતજ પિતાનાં બીજા કામ પડતાં મુકી તેઓ રાત્રીના ખાનાંઓને લીધે એક ઔદ્યોગિક મથક તરીકે
મેલમાં નીકળી શનિવારે સવારના અમદાવાદ પ્રખ્યાત થયેલા શહેરમાં કોમી રમખાણ આવા
પહોંચી ગયા અને તુરત જ શ્રી. પ્રભુદાસ ભયંકર સ્વરૂપમાં ફાટી નીકળશે અને અનેક
પટવારીને સાથે લઈને પિતાની મેટરમાં નિર્દોષ માણસોનો તેમ જ પુષ્કળ માલમીલ્કતને
હુલ્લડવાળા વિસ્તારમાં વસતા લોકોને આશ્વાસન નાશ થશે. એપ્રિલ માસની અઢારમી તારીખે
આપવા, શાંત રહેવા અને ગભરાટમાં પડયા શુક્રવારના દિવસે અમદાવાદની સૌથી મોટી
સિવાય વ્યવસ્થિત થવા સમજાવવા માટે બધા ગણાતી જુમાં મજીદમાં નમાજ પુરી થયા
તોફાની લતામાં ફરી વળ્યા અને હુલ્લડના ભાગ બાદ મજીદની બહાર ગુંડાગીરીનું જે ભયંકર
બતાં ભાઈ બહેનને જોઈતી મદદ પહોંચાડવાની પ્રદર્શન થયું, તે દરેક સાચા હિંદીને કોમવાદ
દરેક પ્રકારની વ્યવસ્થા તેમણે કરી નાંખી. કેવો ભયાનક અને અનર્થકારી છે તેને
આ ત્રણે બહેનની હીંમત, આત્મશ્રદ્ધા ખરે ખ્યાલ આપવા માટે પુરતું હતું.
અને જીવના જોખમે ગભરાયેલાં ભાઈ પાંચસે સાતશે ગુંડાઓ મજીદ સામે શ્રી, ઇન્દુમતી બહેન
( અનુસંધાન પૃષ્ટ ૮ જુઓ)