SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તપ: મુજન 15 એ ચુવકની ચુગવાણી બેલી સ્થા. જૈન યુવક પરિષદના સ્વાગતા વામાં આવે છે બંત્રી ત મે વિશ્વશન મહાત્ મા માંથી નાના કુંડામતત્ત્વને ચુકીને ક્રિયાએટલે કે પોતાનું એકાકી જેવા નાનકડા થતા ગયા છે. આ તેના ભિન્ન ભિન્ન કણાને એકઠા કરી તેનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી આજના તપ, તરવાર અને બેસના અને સંહારક જમાનામાં ભાનભૂલ્યા જાતને વિશ્વબતાવવા તે જૈનધર્મનું એક અગત્યનું કાર્ય માટે આપણે એકત્રિત થવું એટલે જ પરિષદનો છે.. હવે જોવાનું એ છે કે આપણે કરી આપણુ ધ્યેય પાર પાડીએ છીએ, છેલ્લાં કેટલાંએ વરસ થયાં. આપણે ધીમે ધીમે ધસાતા આપણ જૂથ ઓછું થતું જાય છે. ભાત્રના ક્ષીણ બનતી જાય છે. જેઓ જાણે છે. અગર તે જેને જાગેલા માનીએ તે શા માટે આ નિત્યપરિચિત માથી દૂર થતા જાય વિચારવા જેવી ગભીર બાબત છે, પ્રજાના ક્લિમાંથી ધર્મ પ્રીતિ નાશ પામતી જાય છે, નવી પ્રજાને ધર્મમાં કઇ તથ્ય જ લાગતું નથી. આનું કારણ આજ સુધી પા, સાધુ–સમાજે વિચાયું કે નથી આપણી એકની સંસ્થાએ વિચાર્યું . આજે જૈનધમ તેના જીવનમાં નથી વસતા, પણ વસે છે થોડીક ફરજિયાત પળાતી પાખાઓમાં, થોડાક વેશમાં કે ક મંદિર કે ઉપાશ્રયાના સ્થાપત્યમાં, વૃક be ધીમે પાર્થે લખેલા ધર્મગ્રંયામાં સેકડા વર્ષમાં આપણે એક પણ નવું તત્ત્વ વિચારસામગ્રી આપણા ધર્મમાં, ઉમેરી નથી. જીતુ ભૂલવાનું અને વિકૃત કરવાનું કામ આદર્યું છે. ચાલતું રહેશે તેા એક દિવસ એવા આવશે કે જ્યારે બધું ભૂલી જવાશે. આ સમય બહુ દૂર નથી. ટકી રહેવાની ચીકાશ અને ખની શરમ નવીન યુગમાં ઓછાં છે. આપણા સાધુઓમાં અમુક અપવાદો સિવાય ધર્મભાવનાને આવી રાખવાની તાકાત કેટલી છે ? જગતના વિકસિત માનવીની હરાલમાં મુકી શકાય તેવા પ્રતિભાશાળી સાધુએ કેટલા છે? જગતનું તો ઠીક પણ પાતાના પંથનુયે સત્ય જ્ઞાન કેટલુ છે? થોડાક ત્યાગ અને થોડુ કરજિયાત પાળેલું ચારિત્ર્ય આજે પણ તેને જ્યાં તેવી હાલતમાંયે ટકાવી BSMI છે. પરંતુ આ પણ અને સકુચિતતા જાણે જેવા મેડ છે. કલહ ક કાર રહેલાં શુભ એક સાધુએ. બળતા ભાડાં, પણ તેમાંથી તેણે કરી દેશે એવા ભય છે. ‘સાધુઓ તે ઘણા મેયો સાધુજીવનન આપણી કાન્ફરન્સે લગભગ ત્રણ અગત્યના ભાગ નીચે મકા માટે કો કર્તા ઇએ તેવુ કાઇ આવ્યુ ગાય તેમ લાગતું આને માટે કાણું જવાદાર છે JON: REV તેની દુ:ખદ ચર્ચામાં ઉતયા વિના * મેઘાણીના પ્રેરણાદાયી S એટલું જ કહેવુ. પુસ્તુ છે કે કોન્ફરન્સે પોતાનું સ્થાન સંભામાં જોઇએ તેવુ જમાવ્યું નથી. આથી તે મુઠીભર માણસાની જ બની રહી છે. તેનુ બંધારણ જુએ, અતિ મંદ ગતિથી ચાલતી તેના દી કાર્યવાહી જુઓ અને તેના સચાલકાન પ્રગતિવાદી માનસ તરફનું વલણ જુએ તે જણાશે કે આ રીતે તે કદાચ સેકડો વર્ષો સુધી કાન્ફરન્સ મળ્યા કરશે તે પણ આજે છે તેથી વધુ કંઈ નહિ બની શકે. કોન્ફરન્સની ભાવના સુવર હશે. તેવા પ્રયા જકોના દિલમાં કાપ્રેમ અને ધર્મપ્રેમ હશે તે નિઃશંક વાત છે. આજના કાર્યકર્તાઓમાં પણ તે ગુણી હશે. તે સર્વ રીતે તે સજ્જન અને પ્રમાણિક હશે, કામ અને ધર્મના અનુરાગી હશે, પણ તેમણે યુગના આંદોલનને કે સમયના પ્રવાહને સમજવાના પ્રયાસ લગભગ નથી કર્યાં એમ આજે આ યુવક પરિષદના મંડપ નીચે ઉભા રહીને કહેવુ પડે છે. આ સ્થિતિ સત્વર સુધારણા માગે છે, અને યુવક પોતાનું સાચું માનસ અને સક્રિય સેવા કેન્દ્રરમ્સ પાસે રજુ કરે તેમ આશા રાખવામાં આવે છે. જેમ બીજા સ્થળામાં દેખાય છે તેમ આપણા સમાજમાં પણ જુના અને નવા વચ્ચે મતભેદની કાય. માનસિક દીવાલ ખડી છે જેથી એ બન્ને એક થઇ શકતા નથી. પણ આ વિષે જો ઝીણુવટથી વિચાર કરીએ તેા તે કંઇ જ નથી. યુવક હંમેશા 2 અને ચાલુ પ્રણાલિકાઓથી ઉલટી દિશામાં ચાલનારા જ હાય છે. એવી ભ્રામક માન્યતા આજે જુનવાણી સમાજમાં પ્રચલિત છે. પણ આ માન્યતા * સર્વાશે સત્ય નથી. અલબત્ત, યુવકોની કલ્પના અને ભાવના વિશાળ હોય છે, તેમની કેટલીક કલ્પનાઓ નો કુદરતી સત્ય ઉપર જ રચાયેલી હોય છે. એ ભાવનાઓને અટપટી ભાષાઓનાં આભૂષણા કે રંગબેરગી વઓ પરિધાન કરાવવાના આડબર કરત તેમને નથી આવડતું યા નથી સૂઝતુ. આથી જેમ ભાવે, નામાં આવે અને તર્ક તથા સિદ્ધ પ્રમાણાથી સાખીત થઈ તેવી રીતે તે પોતાની વાત પ્રમાણિકપણે જ કરે બીજા પાસેથી પણ તેવી જ અપેક્ષા રાખે છે. આંધા સમાધાનની કેટલીક અનિવાય વાતને તે પોતાની ઉગ્રતા નબળાઈરૂપ માની બેસે છે. સમાજ તેનાં આ વર્તનને માની લે છે, જેથી ધર્ષણ થતાં વાર લાગતી નથી. આવા વધેલાઓના મત છે. આમાં સત્યાંશ વધારે છે. આથી બાબત માટે યુવકોને પકા આપ્યા પહેલાં કે તેની વાતાન તેની ભાવનાઓની અવહેલના કર્યા પહેલાં સ્વરૂપમાં એળખીને અને તેના તરફથી રજૂ થતી વાતોનો આશય સમજી લઇને તેના ઘટતે ઉપયોગ કરવામાં આવે સત્યને ચડી ગયેલા રૂઢીના, કુસંસ્કારના, અજ્ઞાનના કે વાતાવરણ દોષના મેલા થા ઓછા થાય અને યુવકને ખરા સ્વરૂપમાં સમજી શકાય. આમ થાય તે જ યુવક યુગમૂર્તિ જેવા લાગે. આ યુવકોને સમજ્યા પછી. જો તેને યાગ્યે ઉત્તેજન અને સમુચિત સહકાર આપવામાં આવે તો તે જરૂર ખાટી ઉગ્રતા ાડીને કાર્ય અને નવાને જોડનારી જેવા તથા યુવક માનસના અભ્યાસી અને નવી કહે છે. યુવક માનસથી ભડકીને સમાજે તેને કરતે G]\ j દિશા તરફ વળી શકે અને ક નાખ્યા મે આવ્યું છે કે નજદીક આવીને ચાલનાર્થે વિવરા
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy