SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પુરા કરે તેમ છે. આમ એકતાની કીમત જી ભજીએ એકતાના નામે સમોન પ્રોગ તિક બનવાને બદલે સ્થિતિચુસ્ત બની જાય છે. અને અનેક વ્યકિતઓના વાત મને રૂંધવા માંગે છે, ત્યારે એ એકતા અર્થ હીન બને છે, એટલું જ નહિ પણ સમાજ એવનંતિ તરફ જ ઢળવા માંડે છે. આ સામાજિક એકતા કે વ્યક્તિ સ્વાતંત્ર્ય-પ્રત્યેકના આખરી ઉદ્દેશ સમાજને પ્રગતિના માર્ગે લઇ જવાના છે. જ્યારે સામાજિક એકતા (જડતા અથવા તા પીછેહઠનું સ્વરૂપ પકડે ત્યારે એ એકતા જ સમાજનું અનિષ્ટ કરનારી નીવડે છે. આવી જ રીતે વ્યક્તિસ્ત્રાંત સ્મૃના નામે જ્યારે સમાજના હિતાહિતને વિચાર ખાજીએ મુક્વામાં આવે અને પેાતાના કેવળ સ્વાર્થ સાધવાની કે કાલે તેમ વર્તવાની વૃત્તિને જ આગળ ધરવામાં આવે, ત્યારે એ વ્યકિતસ્માત સ્થપાતાની મર્યાદામાં ત્યાગ કરે છે અને વ્યક્તિસ્વછંદમાં રૂપાન્તર પામે છે. . ૬૫ માલ સામાન્ય ધારણ એ હાવુ જોઇએ કે, દરેક પ્રવૃત્તિ તેમજ દરેક વૃત્તિ આખરે સામાજિક પ્રગતિની પોષક હાવી નઇએ. આ દૃષ્ટિએ સામાજિક એકતાના નામે સમાજને જડ અને સ્થિતિબધ્ધ રાખવાની અનેક પ્રવૃત્તિએ ચાલે છે તે પ્રવૃત્તિઓના વિરોધ કરવા જોઇએ તેના આધારે નભતી અનેક હાનિકારક રૂઢિઓ, સમાજના પ્રાણને કારી ખાનાર અનેક દંભી વ્યકિતએ, તેમ જ અનેક જરીપુરાણી સંસ્થાએ નળ્યા કરે છે તે સર્વના પ્રગતિવાદી યુવક જનતાએ મુખ્ય સામના કરવા જોઇએ અને તેવી રૂઢિઓના, વ્યકિતઓના તેમજ સંસ્થાઓના પ્રભુત્વને જમીનદોસ્ત કરવું જોઇએ. " બીજીએ સામાજિક પ્રગતિને સર્વ બાબતાનાં કેન્દ્ર તરીકે સ્વીકારતાં વ્યક્તિસ્વાતંત્ર્ય “જેનુ વાણી સ્વાતંત્ર્ય એક મહત્વનું અંગ છે તે પણ અનેક નર્યાદાઓ અને વિવેકબુધ્ધિ માગે છે. આ મર્યાદાઓ અને વિવેકબુધ્ધિને વિગતવાર વિચાર આપણે વે' પછી કરીશુ અપૂર્ણા ડો. સત્યાગ્રહી કારાવાસીઓ ગીરધરલાલ મી કાપડીઆ પ્રબુદ્ધ જન સબંધી આ "એક થાડા માડા પ્રગટ થાય છે. પ્રમુદ્દે જન એક સરખી નિયમિતતાથી પ્રગટ થાય એવા અમારા આયહ રહે છે; પણ કેટલાક અનિવાય સંયોગેશ આ નિયમિતતાનો ભગ કરાવે છે. ગયા પખવાડીઆમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સે ભરાય ગઈ. આ પત્ર. જે છાપખાનામાં છપાય છે તે છાપખાનું સ્થાનકવાસી કોન્ફરન્સનું જ હાઇને તેને લગતા કામકામજમાં ખૂબ જ રાંકાયલુ હતું અને પરિણામે ‘પ્રભુધ્ધ જૈન માડુ પ્રગટ થવા અદલ અમારાં વાંચકાની' અમે ક્ષમા માંગીએ છીએ. પ્રબુધ્ધ જૈન સંબંધે બીજી આખત એ જણાવવાની છે કે * પ્રબુધ્ધ જૈન આજથી બે વર્ષ પહેલા બે માસની પહેલી તારીખે શરૂ કરવામાં આવેલ. તે સમયે એમ જાહેર કરવામાં આવ્યું હતું કે દર અંગ્રેજી મહીનાની પહેલી અને પદરમી તારીખે પ્રબુધ્ધ જૈન પ્રગટ કરવામાં આવશે. બીજા વર્ષની શરૂઆતથી અમારી ગલતીને લીધે ઉપરના ક્રમતે બદલે પ્રત્યેક માસની પદરમી અને છેલ્લી તારીખે ‘પ્રબુધ્ધ જૈન’ પ્રગટ થઇ રહ્યું છે. ચાલુ વર્ષના આ છેલ્લો અંક છે. હવે પછીના એક એપ્રીલની ત્રીશમી તારીખતે બન્ને મે માસની પહેલી તારીખે પ્રગટ કરવામાં આવશે અને તે રીતે મૂળ ક્રમને વળગી રહીને હવે પછી પ્રત્યેક, અંગ્રેજી માસની પહેલી, અને છેલ્લી તારીખે જ ‘શુદ્ધ જૈન’ પ્રગટ થતું રહેશે પ્રબુદ્ધ જૈન' અને મુંબઇ જૈન યુવક સંધના વાર્ષિક લવાજમ વિષે યાદી દેનારી કાપલીએ અવાર નવાર પ્રબુધ્ધ અન’ માં ચેડવામાં આવશે. તે ધ્યાનમાં લઇને પ્રબુધ્ધ જૈન ના ગ્રાહકને કે-મુંબ જૈન યુવક સંધ' ના સભ્યાને પોતપોતાનું વાર્ષિક લવાજમ વખતસર મેાકલી આપવા ખાસ વિનંતિ કરવામાં આવે છે. જેએની ગ્રાહક કે સભ્ય તરીકે ચાલુ રહેવા ઇચ્છા ન હાય તે ભાઈ કે વ્હેન અમને તે મુજખ઼ જણાવવાની કૃપા કરે કે જેથી અમને વી. પી. ના નકામા ખર્ચ ન થાય અથવા તા નકામા કા મોકલવાની તકલીક અને પાસ્ટેજના ખર્ચમાંથી સંધ ચે. જ્યાં આવક કે. કમાણીનો સવાલ જ નથી એવા આ શુદ્ધ પારમાર્થિક સેવાકા સ્થા. જૈન યુવક પિરષદના સ્વાગતાધ્યક્ષ !! પાન દ ! @ # શ્રી ગીરધરલાલ . કાપડીઆને અભિનન્દન--પાટણ નિવાસી શ્રી ગીરધરલાલ કાપ ડી વાણીસ્વાત ત્ર્યને લગતા સત્યાગ્રહ કરનાર છે. એમ જાહેર થતાં ચાલુ માસની પહેલી તારીખે સરકારે તેમને • અટકમાં લીધા છે. શ્રી ગીરધલાલ -કાપડીઆ એક ઉત્સાહી કાર્યો કર્યાં છે. કાઇ પણ રાષ્ટ્રીય સભામાં તે આગળ $ માં પ્રભુહજૈન’ના વાંચકા અને સંધના સભ્યો અમંત નકામા ખર્ચામાંથી બચાવે અને જે અમારી પ્રવૃત્તિમાં રસ અને સંહા નુભૂતિ ધરાવતા હોય તેઓ અમને અને તેટલા ગ્રાહકો બેઠેલા એવામાં આવે. અને સમાજની તેમજ સભ્ય મેળવી _12121 આપવા મહેનત લે અને તેમજ રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં તેઓ રસપૂર્વક ભાગ લેતાં આવ્યા ઝવેરી ભક્ત રમાં વ્યાપાર-વ્યવસાય કરે છે. તેમની આર્થિક સ્થિતિ બહુ સાધારણ ગણા એમ છતાં. પણ પ્રસંગ. આમે સત્યા એમાં 'ઝપલાવી જેનિવાસ સ્વીકારવા બદલ તેમને ધન્યવાદ ધર્મ છે. અમારી આ પ્રવૃત્તિને અને તેટલા વેગ આપે એવી અમારી નમ્ર પ્રાર્થના છે * તંત્રી, પ્રબુદ્ધ જૈન ૩૦ > શ્રી વ્રજલાલ વ. મેઘાણી
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy