________________
૧૧૨.
પ્રબુદ્ધ જૈન
તા. ૨૮-ર-૧,
ખાતર, ઇન્ની શાસ્ત્રીય તપાસ તથા અખતરા કરવાનો કાર્યક્રમ દરેક માન્ય સંસ્થાએ પિતાના એક મહત્વના અંગ તરીકે ગણવો.
૮. ગશાળાનાં છાણુમૂતરને ઉપગ બળતણમાં ન થતાં તેનાં રાસાયણિક દ્રવ્યો ન વેડફાય એવી રીતે ખાડા માં તે
સંગ્રહ થાય તેમ જ મરતાં પાન
પર કે હિમ્મત પકડીને આગળ
ઘડી તેના અમલી
જઝદમાં આપણા કૃષિપ્રધાન દેશની આમ-પ્રજાનાં ભેરુ-ભાંડ સમાં આપણું ગૃહપશુઓની રક્ષાને સારુ ઝંપલાવ્યું જે આજે આપણે આરે છે. શાહમૃગની પિંડે પાછળ દેડિયા આવતા શિકારીઓને ભાળી રેતીમાં માથાં દાટયે કદાપિ રક્ષા થવાની નથી. એટલે આપણે દઢતાપૂર્વક બેઉ હાથે હિમ્મત પકડીને આગળ આવીએ અને આપણુ ગેધનના સંરક્ષણ અને સંગઠનની સંગીન જનાઓ ઘડી તેના અમલ પાછળ રોકાઈ જઈએ. ધર્મ આચરીએ
હું કબૂલ કરું છું કે આ કામ અઘરૂં છે, અતિ અઘરૂ છે. પણ મહાત્માજીના શબ્દોમાં કહું તે જેને ધર્મ વહાલે છે તેને તે આચર્યે જ છૂટકે છે. ભલે આપણી હાંસી થાય, ભલે આપણુ પર પસ્તાળ પડે, ભલે આપણે ખમવું પડે. ધર્મનું આચરણ એ જ આપણું રક્ષાકવચ અને આપણું આશ્વાસન છે. આજે હાંસી કરનારા ને આપણી સૂગ માનનારા એના એ આવતી કાલે તમારા પ્રશંસક બનવાના છે તે તમારા પુરુષાર્થનાં, તમારા તિક મને બળનાં અને તમારી સેવાપરાયણતાનાં પ્રશસ્તિગાન કરવાના છે.
અને કદી એમ ન બન્યું તે શું ? એકેએક સકમાં એને પિતાને પુરસ્કાર છે. દરેક સત્કાર્યમાં તે કર્યા પછી કર્તાને થતો આમતેષ એ જ એનું મેટામાં મોટું નામ છે. ધર્મનું આચ. રણુ સહેલું હોય, એ આચરણ કરવા જતાં કશું વેઠવાપણું ? ન હોય. તે એ ધર્માચરણમાંથી માણસનું મનુષ્યત્વ કઈ રીતે ગંઠાય ? એ આચરણ માણસના મેક્ષની સીડી કઈ રીતે બને ? ધર્માચરણ અઘરું જ હોય :
મરણ ગમે તે ભરે મૂડી, દિલની દુગ્ધા વામે જોને.
તરીકે પૂરેપૂરો અને શાસ્ત્રીય ઉપગ ગોશાળાની જમીન પર કે ખેડૂતને થાય એવો આગ્રહ રાખ.
૮. ગોપાલન અને ગેસંવર્ધન આખી પ્રજામાં વ્યાપક કરવું છે એ હેતુ નજર સામે રાખી. ગોસેવા-સંસ્થાઓની કાર્ય પદ્ધતિ તેમ જ અખતરા સામાન્યપણે ખેડૂત કે રબારી-ગવળીના ગજા ઉપરવટના ન હોવા જોઈએ પણ સામાન્ય ઢેર પાળનાર પણું અનુકરણ કરી શકે તેવા હોવા જોઈએ એ રીતે કામ કરવું. . ૧૦. દરેક ગશાળામાં સારા સાંઢ અને સારે ભરપૂર ખોરાક, ગાયની સારી માવજત અને પાણી, ખોરાક, ગમાણ તેમ જ ક કે તબેલાની આદર્શ સ્વચ્છતા જાળવવાને ખસૂસ આગ્રહ રહે જોઈએ.
૧૧. મુએલાં ગાયબળદ વાછરડાં ઈનાં ચામડાંને ઉપયોગ કરવા ચર્માલ ખેલવાં અને હાડકાં, માંસ, રુધિર, સ્નાયુ આદિ બીજા અવશેષોને તે જ ઉપયોગ કર્યા વિના ગાયની આર્થિક કિમત વધી શકવાની નથી, અને તેમ ન થાય ત્યાં સુધી તે આર્થિક દૃષ્ટિએ અત્યારે પરવડે તેમ ન હોવાથી તેની જીવરક્ષાના બીજા તમામ પ્રયત્નો ફેગટ છે, એ વિચારસરણીને નિઃસંકોચપણે અને જાહેર રીતે હરહમેશ સ્વીકાર અને પ્રચાર કરવો.
૧૨, મૃત પશુનાં ચામડાંને ચર્મોદ્યોગ તથા તેનાં માંસ હાડકાં વગેરે અવશેષોને સદુપયોગ એ ગેસેવાનું અનિવાર્ય અને અગત્યનું અંગ છે એ સમજીને, એ અવશેષોને ઉપયોગ કરી તેમાંથી આર્થિક આવક ઉભી કરવાનો આગ્રહ રાખવો.
૧૩. દૂધની નીપજ વધારવી એ ગોશાળાઓના નિભાવ તથા " સ્વાશ્રયીપણાનું સૌથી જોરાવર અંગ છે, એ દષ્ટિ આંખ સામે રાખી અતિધણી દુધાળ એવી થોડીક ગાય વાછરડીઓના શાસ્ત્રીય ઉછેર ઉપર નજર ન રાખતાં સર્વસામાન્ય ગાની સરેરાશ દૂધપેદાશ વધે, ખેડૂતે તથા ગામલોકો પણ ગોશાળામાં ખીલતા શાસ્ત્રીય પશુપાલનની આવડત કેળવે ને પોતાને ઘરઆંગણે રહેતાં ઢોરની દૂધ આપવાની શક્તિ ખીલવે અને વધુ દૂધ મેળવતા થાય, એવા વ્યાપક પ્રયત્નો કરવા.
૧૪. આવકને હિસાબે ગાયના કરતાં ભેંસ પાળવી વધુ લાભકારી છે એ વહેમ પ્રજામાંથી હઠાવે. આવકના ચડિયાતા સાધન તરીકે ગણીને અને સંસ્થાને સ્વાશ્રયી કરવાના શુભ હેતુથી પ્રેરાઈને પણ ભેસને કોઈ પણ ગોશાળા વિભાગમાં સ્થાન ન આપવું. બલ્ક, હિંદ જેવા કૃષિપ્રધાન મુલકમાં એકલું દૂધ આપવામાં ભેંસ ચડિયાતી દેખાતી હોય, તેપણુ પાડાથી હિંદુસ્તાનની ખેતી થઈ શકવાની નથી એ જોતાં ખેતી લાયકના બળદ તથા દૂધ એમ બેઉ આપનારી ગાય જ આ દેશમાં આજે કેમ પાળવા ગ્ય છે, એ વિચારસરણી પ્રજામાં ફેલાવવી અને ઠસાવવી. રક્ષા શેમાં ?
આવો મારે આપણા કાર્યક્ષેત્રનો ચિતાર છે. આજની અતિ શોચનીય અને દર્દભરી સ્થિતિના ઇલાજને સારુ જૂની માન્યતાઓનાં મડાંને ચીટકી બેસવાનું મેલી દુનિયાની આર્થિક
માંહ્ય પડયા તે મહાસુખ પામે, દેખનારા દાઝે જોને.
આપણે અવનવા ક્રાંતિકાળમાં જીવી રહ્યા છીએ. પૃથ્વીના પડ ઉપર જેને માથે સૂર્યનારાયણ કદી આથમતા નહતા એવાં ભલભલા સામ્રાજ્યના દર અસ્ત પામી રહ્યા છે. તમામ દુનિયાની સમાજવ્યવસ્થાઓ, અર્થવ્યવસ્થાઓ, રાજ્યવ્યવસ્થાઓ સંહાર અને સર્વનાશની ભઠ્ઠીમાં પડી ગળાઈ રહી છે. ભારતવર્ષને પણું એની આંચ દધી રહી છે. આવા યજ્ઞકાળે આપણે આપણી તમામ નબળાઈઓનો, મડાગાંઠની પેઠે આપણને પકડી રહેલા તમામ જૂનવાણું અંધઆગ્રહને, આપણી તમામ આત્મવંચનાએનો હોમ કરીએ અને હરભેગે ને હરખમે ધર્મને આચરીએ. કાળા માથાના માનવીનાં પાપને ભારે પૃથ્વી અને ગાય ત્રાહિ ત્રાહિ થઈ પ્રભુને પોકારી રહ્યાં છે. લાખો આજે વણવાંકે ભરી રહ્યાં છે. બીજાં કરડે દીનહીન બની શેષાઈ ચવાઈ મરણની વાટ ચાલી રહ્યાં છે. આપણે પણ લખી ઘડીએ નિ મરવું જ છે.
સૂઈ જવું સમયે શબવાહિનીમાં
તે કાં ન કાર્ય કરવું જગને હિતાર્થે ? પ્રભુ આપ સૌને સન્મતિ પ્રેરે અને મહાત્માજીનું તપોબળ અને આશીર્વાદ આપણને સૌને સાચી ગેરક્ષાના ધર્મને આચર વાનું બળ આપે ! સમાપ્ત
સ્વામી આનંદ
સ્ટ્રીટ, મુંબઈ.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, '૪૫-૪૭ ધનજી
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨