SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં તા. ૧૫-૧૨-૪૧ પ્રબુધ્ધ જૈન ૧૫ આ બાબતમાં અમે જેની જનતાને જણાવવાની રજા લઈએ , શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ છીએ કે આવા કોઈ પણ અન્યાય, ત્રાસ કે મુંઝવણના કીસા , ટી. જી શાહ એમાં બનતી રાહત આપવા સંધની કાર્યવાહી ઉત્સુક છે. આ ' તારાચંદ એલ. કારી કાર્યમાં મદદરૂપ થઈ શકે એવી કાર્યકર્તા બહેને પણ અમારી ૨૫ , સરૂપચંદ એન. શ્રોફ ચાલુ કાર્યવાહીમાં જોડાયેલી છે. એ ઉપરાંત આવા કાર્યમાં જૈન ૨૫ , ચીમનલાલ ચકુભાઈ મહિલા સમાજે પણ જરૂર હોય તેટલો સાથ અને સહકાર , સુમતીચંદ ફુલચંદ વેલજી આપવા ઇચ્છા દર્શાવી છે. સંઘની આજની તાકાત લક્ષ્યમાં . ૨૫ , વલ્લભદાસ પુલચંદ મહેતા રાખીને આ પ્રવૃત્તિ હાલ તુરત જૈન સમાજ પૂરતી મર્યાદિત . ૨૫ , ગોકલદાસ મગનલાલ સખવામાં આવી છે. ૨૫ પરમાનંદ કુંવરજી કાપડીઆ સંઘનું સ્નેહ સંમેલન જેઠાલાલ રામજીભાઈ ગત વર્ષ દરમિયાન ફેબ્રુઆરી માસની નવમી તારીખે સંધના , જયંતિલાલ કેશવલાલ કાપડીઆ મંત્રી શ્રી મણિલાલ મકમચંદ શાહ તરફથી, એક સ્નેહસંમેલન , શાંતિલાલ હ. શેઠ જવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંધના સભ્ય ઉપરાંત જૈન ૨૫ , રસિકલાલ મેહનલાલ ઝવેરી સમાજના કેટલાક સંભાવિત ગૃહસ્થો અને સન્નારીઓને પણ નાનચંદ શામજીભાઈ ' નિમંત્રણ આપવા આવ્યું હતું. આવા સંમેલનથી સભ્ય વચ્ચે એન. એમ. શેઠ પરસ્પર ભાઈચારે વધે છે અને અનેક નવી ઓળખાણે તેમજ મેહનલાલ આર. પરીખ નવા પરિચય સધાય છે. આ પ્રસંગે એકત્ર થયેલી મંડળીએ ૧૫ , મનસુખલાલ હીરાલાલ લાલન બે કલાક ખૂબ આનંદ અને વાર્તાવિનોદમાં પસાર કર્યા હતા. સંઘની કાર્યવાહી તથા આર્થિક પરિસ્થિતિ ૧૭૭૭ આજે સંધના ૨૮૨ સભ્ય છે. આ સંખ્યા લગભગ આ સર્વે બંધુઓને અઃકરણપૂર્વક આભાર માનવામાં સ્થાયી છે. પાંચ પંદર સભ્ય ધટે છે તે પાંચ પંદર વધે છે. આવે છે. ચોક્કસ વિચારો અને અભિપ્રાય ધરાવનારા ભાઈ બહેને જ સંઘના સાધુ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર ગૃહ તરફથી મળેલાં * સભ્ય થઈ શકે છે. તેથી આ સંખ્યા એકદમ વધી જવા સંભવ ત્રણ વર્ષ સુધી સંધને ચોક્કસ રકમ આપવાના વચને આ વર્ષની નથી. એમ છતાં જે વિચારો અને અભિપ્રાય ઉપર સંધ ભાર આખરે પૂરા થાય છે. પુસ્તકાલયમાં નવા પુસ્તકે ન લઈએ તે મૂકે છે તે વિચારો અને અભિપ્રાય આજે વધારે ને વધારે પણ સંધના માથે ઓછામાં ઓછા વાર્ષિક રૂ. ૧૨૦૦૦ ના ખર્ચને સુમાન્ય બનતા જાય છે. તેથી સંઘના સભ્ય ધ્યાનમાં લે અને જો હંમેશને માટે ઉભે છે. આ ખર્ચને પહોંચી વળવા માટે ઉચિત પ્રયત્નો કરે તે આજની સભ્યસંખ્યામાં સહેજે સારે એવું એક ફંડ એકઠું થવું જોઈએ અથવા તે મેળવવું જોઈએ વધારે થઈ શકે તેમ છે. ' છે કે જેથી અમુક વર્ષ સુધી ખર્ચ કયાંથી અને કેમ મેળવવા વૃત્તાન્તના વર્ષ દરમ્યાન એક વાર્ષિક સામાન્ય સભા અને એ પ્રશ્નથી સંધ તદન નિશ્ચિત રહે. આ દિશાએ બનતું કરવાની કાર્યવાહક સમિતિની કુલ ૧૦ સભાઓ મલી હતી. કાર્યસાધક સંધના દરેક સભ્યની ખાસ ફરજ છે. સંધમાં જોડાયેલા સભ્યો હાજરીના અભાવે કાર્યવાહક સમિતિ મુલતવી રાખવાનું ભાગ્યે જ મોટે ભાગે સાધારણ સ્થિતિના છે એમ છતાં આજે ચાલી રહેલા બન્યું છે. આ સાથે જોડેલ પરિશિષ્ઠ “ખ” માં આપેલ આવક યુદ્ધના અસાધારણ સંજોગોએ કેટલાક સભ્યને ઠીક ઠીક કમાણી જાવકનો હિસાબ અને સવૈયા ઉપરથી માલુમ પડશે કે ગયા કરાવી છે. પાસે કશી પણ સ્થાયી મુડી ન હોવા છતાં સંધે ચાલુ વર્ષમાં આવક રૂ. ૨૩૪૭-૨-૬ ની થઈ છે. અને ખર્ચ રૂ. ખર્ચની જવાબદારી સભ્યોના સહકાર અને જરૂર પડયે કોઈ પણ ૨૭૭૫-૧-૬ ને થયેલ છે. પરિણામે રૂા. ૪૨૭–૧૫-૦ ની સ્થિતિને પહોંચી વળવાની તેમણે આજસુધી દેખાડેલી તત્પરતા ગયા વર્ષ દરમ્યાન ખોટ આવી છે. ઉપર શ્રદ્ધા અને આધાર રાખીને ઉપાડવામાં આવી છે. આજે 1. વૃત્તાન્તના વર્ષ દરમિયાન કેટલાક ગ્રહર તરફથી સંધને ચાલી રહેલી પ્રવૃત્તિઓ સુખપૂર્વક ચલાવવામાં આર્થિક દૃષ્ટિએ જે નાની મોટી રકમની ભેટ મળી છે તેની યાદી નીચે પ્રમાણે છે. આપણને ભવિષ્યમાં જરા પણ વાંધો ન આવે એવી સંધની ૨૦૦ શ્રી કલભાઈ બી. વકીલ દ્રવ્યસ્થિતિ સદ્ધર બનાવી લેવાને આજે અવસર છે. આપણે ૧૫૧ , એક ગૃહસ્થ બધા જો આ બાબત બરાબર ધ્યાનમાં લઈએ તે એ સ્થિતિ ૧૦૧ ,, મણિલાલ મેકમચંદ શાહ આપણે જલદીથી નીપજાવી શકીએ તેમ છે એમ અમને લાગે ૧૦૧ , કેશવલાલ મંગલદાસ છે. વળી વાંચનાલય પુસ્તકાલય શરૂ કર્યા ત્યારે વ્યાયામશાળા ૧૦૧ , ભીખાભાઈ ભુદરભાઈ કાહારી પણ આપણા કાર્યક્રમમાં આપણે સમાવેશ કર્યો છે તે બાબતનું હેમચંદભાઈ અમરચંદભાઈ અહિં સ્મરણ કરાવવું જરૂરી છે. વ્યાયામશાળા પણ સારા , અમીચંદ ખેમચંદ શાહ પ્રમાણમાં દ્રવ્યની અપેક્ષા રાખે છે. સંધના સભ્ય ઉપર , ધીરજલાલ નેમચંદભાઈ જણાવેલી બાબતે લક્ષમાં લે અને પિતે ઉત્સુક્તા અને ખંતથી , ચંદુલાલ વર્ધમાન શાહ સક્રિય બને અને સંધની રચનાત્મક બાજુ વિશેષ અને વિશેષ , કાંતિલાલ ભોગીલાલની કુ. વિકસાવવામાં બને તેટલી મદદ કરે એવી તેમને અમારી આગ્રહ , ચીમનલાલ એમ. પરીખ ભરી વિજ્ઞાપના છે. , ચીમનલાલ પી. શાહ મણિલાલ મકમચંદ શાહ " દુલૅભજી ઉમેદચંદ પરીખ . . . . વ્રજલાલ ધરમચંદ મેઘાણી , ચીમનલાલ પોપટલાલ મહેતા - મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy