________________
૧૫e
તા. ૧-૧૨-૪૧
અખો અને આનંદઘન
" તેથી રાજાને બહુ જ તિરસ્કાર છૂટ. રાજા આનંદધન પાસે પૃષ્ટ ૧૪૨ થી ચાલુ), , ,
ગયે, ત્યારે આનંદધને બીલકુલ ધ કર્યા વગર રાજાને માત્ર
: નવનીત સરખું હૃદય કમળ
એટલું જ કહ્યું કે માદળીયું ખેલીને મંત્ર વાંચે તે ખરા !
- માદળીયું તેડી રાજાએ મંત્ર વાંચ્યું. તેમાં લખ્યું હતું કેઃ કહ્યું 'ન જાયે તે હેત,
તેરા રાજ પ્રસન્ન હો તે. આનંદધનકે કયા? તેરા રાજા આંખે માહે અમૃત ભર્યું હરિ ભકિત કેરું ક્ષેત્ર.”
- અપ્રસન્ન છે તે ભી આનંદધનકે કયા ?” અને કહે છે કે મોક્ષ મંદિરમાં જવા માટે ભક્તિ એક '
આ વાંચીને રાજા રતબ્ધ બની ગયા અને તેમના પગમાં
૫ડી ક્ષમા યાચી. પંખીણી છે; જ્ઞાન અને વિરાગ એ બે તેની પાંખે છે; "
અખાની માફક આનંદઘનજીએ પણ ધર્મ અને સંપ્રદાયના ચિદાકાશમાં તે ઉડે છે, અને આત્મપ્રાપ્તિ તે અંતિમ દયેય છે.
ભેદભાવોનું ખૂબ ખંડન કર્યું છે અને તેમનાં કાવ્ય વાંચતાં પિતાને જ્ઞાન થતાં અખો જીવતાં મેક્ષ અનુભવે છે અને કહે છે.
આપણે કઈક અલૌકિક દેશમાં પર્યટન કરતા હોઈએ એ અનુ- “નહિ, તું નહિ, તે નહિ, એસા અપરંપાર.”
ભવ થાય છે. આનંદઘન
એક ઠેકાણે તે કહે છે:- . આનંદધન એ અખાના સમકાલીન કવિ થઈ ગયા. પણ
“ગગનકે અધબીચ એક કુવા, તેમના જીવન વિષે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. આ
વહાં અમીકા વાસ; ખરેખર શોચનીય છે, બાની શૈલીમાં કટાક્ષ અને કર્કશતા છે,
સુગુરૂ હો સો નીત નીત પી—જ્યારે આનંદધનની વાણીમાં રસિકતા અને મધુરતા છે. પિતાના
નગુરૂ જાયે પાછા.” કાવ્યદ્વારા તેમણે જૈન ધર્મનું રહસ્ય બતાવ્યું છે. કોઈ પણ
કાવ્યની આ પંકિતમાં રહેલ ઉંડુ રહસ્ય માત્ર આત્માની પ્રકારનાં વાદ અને વિવાદથી પર થઈ તેમણે તે પુદ્ગલ અને
શોધ કરતાં હોય તેનાથી જ સમજી શકાય. આનંદઘનને મન આત્માને સબંધ જાણવા ઉપરજ ભાર મૂકે છે. તેમને જન્મ કયાં
આત્માની ઓળખ કરવી એટલે દિવ્ય અમૃત પાન કરવું અને હતા, તેમનાં માબાપ કોણ હતા વિગેરે આપણે જાણતા નથી.
સારાય જીવનને કૃત્યકૃત્ય બનાવવા માટે ઉત્તમ ગુરૂની શોધ કરવી. આપણે તે તેમના કાવ્યહારાજ તેમને પીછાનીએ છીએ. જ્યારે કમ અથવા માયાનું તાર્થ અખાની માફક આનંદઘને
પણ અદ્દભુત રીતે આલેખ્યું છે :પિતે મેડતામાં નિવાસ કરતાં હતા ત્યારે એક દિવસ વ્યાખ્યાનને સમય થવા આવ્યો અને જે શ્રીમંત શેઠ તેમની ચાલુ સેવા
“સસરે અમારો બાળે ભેળે,
સાસુ બાળ કુંવારી. સુશ્રષા કરતા હતા તે વખતસર ન આવ્યા. આનંદઘને તેમની રાહ જોયા વગર નિયમિત સમયે વ્યાખ્યાન શરૂ કર્યું. એ
પર અમારે પારણીએ ઝૂલે,
ઝુલાવન હારી.” શ્રીમંત શેઠને આથી ખેટું લાગ્યું. આ બાબતને ખ્યાલ
જન્મ જન્માંતરોમાં મનુષ્યો વચ્ચે કંઈ કંઈ પ્રકારના આવતાં આનંદધને તે શ્રીમતે પિતાને વહોરાવેલાં કપડાં
સંબંધ બંધાય છે એ સત્ય આ પંક્તિ આપણને બતાવે છે તેને પાછાં આપ્યાં અને ઉપાશ્રય છેડી જંગલ ભણી ચાલી નીકળ્યા. મેડતાને એક બીજો બનાવ તેમના સંબંધમાં જાણીતે
અને બધાય છેમાં રહેલ એક અને સનાતન આત્મા કયા કયા
પ્રકારના પ્રસંગોમાંથી પસાર થાય છે તે પણ આપણને બતાછે. ત્યાંના રાજાની એક અણમાનીતી રાણીએ રાજાને વશ કરવા
વવામાં આવે છે. માટે આનંદઘનજી પાસે વશીકરણ મંત્ર માગ્ય, આનંદઘને એક
પિતાની આત્મવત્ અવસ્થામાં આનંદઘનને સ્ત્રી પુરૂષના કાગળના ટુકડા ઉપર રાણીને કંઈક લખી આપ્યું. એ કાગળને
ભેદભાવ દેખાતા નથી અને પોતે કહે છે કે કોણુ પુરૂષ કોણ ટુકડો વાંચ્યા વગર માદળીયામાં નાંખીને તે માદળીયું રાણીએ -
નારી.' આત્માને જાણીએ તે જીવન એક સ્વપ્નસમાન ભાસે છે. પહેરવા માડયું અને કર્મવેગે ત્યાર પછી રાજાની તે રાણી ઉપર
તેઓ કહે છે કે શ્રીમંતાઈને, સુખને, રૂપ કે સાયબીને ગર્વ ને પ્રીતિ ઉતરવા માંડી. કંઈક સમય પછી રાણીએ રાજાને આ સાધુએ
કરજે. પુદ્ગલ અને આત્માને સંબધ જાણજો! જેમ ગાય ચરતી આપેલા વશીકરણ મંત્રની વાત કરી. રાજાએ વાત સાંભળીને ઘણા
હોય છતાંય પિતાનું લક્ષ્ય વાછરડી તરફ હોય છે, જેમાં પાણી ભરવા ગુસ્સે થયે. સાધુ થઈ તે આવા વશીકરણ મંત્ર લોકોને આપે
જતી સાહેલીઓ આનંદવિનેદ કરતી હોય છતાં તેમનું લક્ષ વેપારીઓ ગરીબમાં ગરીબને પણ રહેંસવા રૂપ જે હિંસા કરી પિતાનું બેડું ન પડે તે સાચવવામાં હોય છે, તેમ સંસારના રહ્યા છે તેની આગળ ઉપરની હિંસા કંઈ જ હિસાબમાં નથી. વ્યવહાર સંભાળવા પડતા હોય તે પણ આપણું લક્ષ તે આજનું વાતાવરણ કહે કે સમાજવ્યવસ્થા કહો, પણ
આત્મા તરફ જ હોવું જોઈએ.
અતિ તે એવા પ્રકારના છે કે જેમાં આવી જાતની હિંસાને રાજ્ય
આત્મપ્રાપ્તિ જ્યારે માનવ સમાજનું અતિમ ધ્યેય બનશે
ત્યારે જગતમાં વ્યાપેલ દુ:ખ અને અન્યાય આપે.આપ દૂર થશે. તરફથી તેમજ ધર્મગુરૂઓ તરફથી પણ પ્રશંસા અને ઉત્સાહ જ
સાચા આધ્યાત્મવાદથી આપણે આપણી જ નહિ પરંતુ આપણા મળી રહ્યા છે.
કુટુંબ, સમાજ અને દુનિયાની સેવા બજાવીશું. જે ખરેખર પિતાના જીવનમાં ધર્મ ઉતારવા માગે છે, શ્રીમદ્ આનંદઘનને કોઈએ પૂછ્યું કે તમે આત્માની તેઓ આના ઉપર વિચાર કરશે ? પિતાના જીવન વ્યવહારમાં
વાત ઉપર થોડું ઓછું લક્ષ આપે તો સમાજની સારી સેવા
કરી શકશે. તેમણે જવાબ આપ્યો કે “ મારી જાતને જાણીને જ અહિંસાને ઉત્તરોત્તર વધારે મહત્વ આપનાર કદાચ એક કેડીનું એ
જગતની સારામાં સારી સેવા કરી શકીશ” અને ખરેખર જ દાન નહિં કરતે હોય તેને તે હજારનું દાન આપનાર ઉપર
તેમનાં કાવ્ય આજે દુનિયાની સારી સેવા કરી રહ્યાં છે અને વર્ણવેલા વેપારી કરતાં લાખ ગણો શ્રેષ્ઠ છે. એ સમજવાની જનતાને ઉન્નત આધ્યાત્મિક જીવનની અખૂટ પ્રેરણા આપી ખાસ જરૂર છે. મેના બહેન, રહ્યાં છે.
રતિલાલ જી. શાહ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ. ૨