________________
૧૧૬
મહાગુજરાતની સર્વ ગુજરાતી શિક્ષણ સંસ્થાઓનું એકીકરણ થાય એ અત્યંત જરૂરી છે, સંમેલન આ બાબતમાં કંઈપણુ કરી શકે તે માટે આ બધાં ગુજરાતી મંડળેાએ પરિષદના સંસ્થાસભાસદ બની પરિષદ સાથે જોડાવુ જોઇએ. આ સંમેલન પરિષદને એવુ' સૂચન કરે છે કે, ઉપર્યુકત પ્રશ્ન સંબંધી વિચાર કરી તેને યોગ્ય નિકાલ લાવવા એક સમિતિ નીમવી અને મહાગુજરાત વિષે કંઈ સમાચાર મળી શકે તેવી એક પત્રિકા પ્રકટ કરવી.
૪
પરિષદ મુંબઇ વિદ્યાપીઠને વિસ્તૃત કરે છે કે એ.એન ઇતિહાસના અભ્યાસક્રમમાં ત્રીજા ઇતિહાસ વિષેના નિબંધનો વિષ્ય > તેમાં સુધારો
અથવા ગુજરાત, મહારાષ્ટ્ર રાખવો, જેથી મ
૧.
સદા.
પ્રબુદ્ધ જૈન
અત્યારે બી. પ્રશ્ન-પત્રમાં કરી નિબધ
જ્યાં ગુજરાતના ઇતિહાસને સ
નાનક સંસ્થાળ ત્યાં સરકારે, સંસ્થાનેએ અથ ત શકે તે માટે તેમનાં ભાષાંતરા સક્ષિપ્ત ટિપ્પણ્ણા સાથ નિષ્ણાતે પાસે કરાવી એ સ્થળેએ રાખવાં.
ડે. ભગવાનલાલ જીિ શતાબ્દિ ઉત્સવ વખતે થયેલા ઠરાવ પ્રમાણે તેમનું તૈલચિત્ર અથવા અન કરાતી માહિ પરિષદ તરફથી શ્રી. હેમચદ્રાચાર્ય - “ના સ્થળે મૂકવું.
'
આધવેશન કવિવર રવીન્દ્રનાથ ઠાકુરના એ સાનની સખેદ નોંધ છે અને માને છે કે એ સાહિત્યસ્વામીના વસાનથી જગતના સાહિત્ય અને સંસ્કૃતિને ન પુરાય એવી ખેાટ પડી છે. એ પુણ્યાત્માને અંજલિ ઋધિવેશન અર્પે છે,
.
ખીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, અને સંશોધક સાક્ષર કેશવલાલ ધ્રુવ, વડેદશનરેશ દંત સયાજીરાવ ગાયકવાડ, સર પ્રભાશંકર પટણી, હીરાલાલ પાઅે ખ, દી. વ્ય. નમઁદા શંકર મહેતા, મેાતીભાઈ અમીન, ડાહ્યાભાઈ કરાસરી, પ્રે. જયશંકર ત્રિવેદી, સરદાર જનાર્દન પાકજી, ગિગુભાઇ બધેકા, શાસ્ત્રી હાથીભાઇ, હૅોટાલાલ ન. ભટ, વિશ્વનાથ વ્, વિનાયક નંદશંકર મહેતા, શિવલાલ પાનાચંદ શાહ, ચુનીભાઇ પુ. પટેલ, ફુલચંદભાઇ શાહ, ચમનલાલ વૈષ્ણવ, બલવંતરાય પ્ર. ડાકાર, સર હારભસજી એડનવાલા, સારાબજી મચેજી, રિહર દીવાના વગેરૈના અવસાન બદલ અધિવેશન ઉડા ખેદ જાહેર કરે છે. પોકળ પદવીપ્રદાનની વ્યવસ્થિત યેજના
તા. ૧૫-૧૦-૪૧
આ સંસ્થા સ્થળ સ્થળના જાણીતા માણસાના સરનામા મેળવે છે અને પછી તેમની ઉપર નીચે મુજબના એક પત્ર માકલે છે. અખિલ ભારતીય રાજવિદ્રન્માન્ય સંસ્કૃત-વિધા—મન્દિર, કાશી. ( સંસ્કૃત કાર્યાલય શાખા, કાશી ) પ્રતિષ્ઠાપત્ર સૂચના તા.
કાશીના એક સ ંસ્કૃત વિધામન્દિર તરફથી ‘સાહિત્યભૂષણુ,’ 'વિદ્યાભૂષણ', 'વભૂષણું આવી અનેક પ્રકારની પદવીએ! દેશભરના અનેક લોકેને તેમની યોગ્યતાના કશે પણ ખ્યાલ રાખ્યા સિવાય બબ્બે રૂપીઆ મેળવીને કેવી રીતે આપવામાં આવે છે તેની કેટલીક શિંગો ‘પ્રજાબંધુ' દ્વારા પ્રગટ ધ છે. અમદાવાદના એક એવા ગૃહસ્થને તેમની સાહિત્યકૃતિ માટે ‘સાહિત્ય ભૂષણ’ની પદવી આપવામાં આવી હતી કે જેમણે આજ સુધીમાં એક પણ પુસ્તક લખ્યું નહેાતુ. આવી પદવી મેળવીને સારા સારા માણસા મલકાયા છે અને સમાજના માનસન્માન પામ્યા છે. તુએને! જેની આપણા પ્રાન્તમાં કશી કદર નથી તેની પર પ્રાન્તમાં કેટલી બધી કદર કરવામાં આવે છે’એમ પણ કેટલાકે આપણા લોકેા ઉપર ઉપાલભ કર્યો છે.
શ્રીમાન...
ભારતના અનેક ધર્માંચાર્યો, મહારાજાએ, વિદ્યાના તથા ધનિકોદ્વારા સન્માનિત તથા સુરક્ષિત બનેલા અમારા સંસ્કૃત કાર્યાલયે છેલ્લાં ૧૧ વર્ષ માફ્ક ઉપાધિ વિતરણ મહાત્સવ...... દરમિયાન આપને પણુ......ઉપાધિવડે અલંકૃત કર્યાં છે. શ્રી રામાનુજાચાર્ય મહા~ અને સંસ્કૃત-સંપાદકની સહીવાળુ આપન પ્રાિપત્ર કાયાલયમાં સુરક્ષિત છે. કૃપા કરીને રજીસ્ટર સ્ટેપ, સહાયતા, સદસ્ય લવાજમ વિગેરે ખાતામાં વપરાયાના રૂ।. ૨] અમારી ઉપર નીચે લખેલા સરનો મોકલી આપીને આપનું ઉપાધિયુકત પ્રતિષ્ટા પત્ર મંગાવી લેવા કૃપા કરશો. કૃપા કરીને પત્રાત્તર આપશે કે જેથી કરીને યાદ આપવાની જરૂર ન રહે. પત્રાત્તર માટે ટીકીટ મેકલશે. નિવેદક, સંસ્કૃત વિદ્યામ ંદિર (સંસ્કૃત કાર્યાલય શાખા) કમલાકાન્ત ત્રિપાઠી શાસ્ત્રી મનારમ. સાહિત્યાલ કાર. આ પત્રમાં જે ખાલી ભાગ છે ત્યાં નક્કી કરેલી પદવી લખવામાં રવું છે. એ પત્ર મળ્યા બાદ તેમાં જણાવ્યા મુજબ રૂા. ૨] મળ્યે તે ગૃહસ્થ ઉપર સૌ કે!ઇ માટે એકસરખું ઘડી રાખીને છપાવેલુ નીચે મુજબનુ પ્રતિષ્ઠાપત્ર મેકલી આપવામાં આવે છે. શ્રીમાન
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતી સંસ્કૃત વિધા જ્ઞાનને પ્રગટાવે છે. અન્ય અનેક વિદ્યા હેાવા છતાં ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણે કાળને વિષે આ ભાષા અભ્યુદયના કારણભૂત હાઇને તે વિદ્યાનું પરમ ઉન્નતિકારક સાચું સ્વરૂપ અન્ય વિધાની અપેક્ષાએ અતિ શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરેલ છે. જગતના ગુરુરૂપ બનેલા એવા આ આર્યાવર્તમાં સ ંસારના કલ્યાણને માટે આ સંસ્કૃતવિદ્યાના પુષ્કળ પ્રચાર અત્યંત જરૂરી છે અને તે પ્રચાર સંસ્કૃત ભાષાનું પાનપાટન, વકતૃત્વ, વર્તમાનપત્રદ્રારા પ્રચાર, સરળ અને શ્રેષ્ઠ ગ્રંથેનુ પ્રકાશન અને તેવા પ્રકાશનને અગે પદવીપ્રદાન અને ઉત્તેજનાદિ કાર્યો-દ્રારા શકય છે. ઉપર્યુંકત ઉદ્દેશને કાર્યરૂપમાં પરિણમન કરવા માટે જ આ સંસ્કૃત વિદ્યામ ંદિર અસ્તિત્ત્વમાં આવેલ છે.
દેવભાષાના કૃપાપાત્ર બનેલા જે કાઈ વિદ્વાન, ધર્માચાર્ય અને તેનું પરિશીલન કરનારા છે, તે અમારા આ વિધામ`દિરને આદરણીય અને સ્નેહપાત્ર છે. હરહંમેશ આપશ્રીએ સંસ્કૃત ભાષાના વિકાસ માટે કરેલ કાર્યોને ધ્યાનમાં લઇને દ્રવ્યવિહીન અમારી આ સંસ્થા અલ્પ દ્રવ્યથી પણ તમને સત્કારવાને અસમર્થ છે છતાં પણ આ વિદ્યામ દિર પ્રભાવશાળી સુપદવીના પ્રદાન માત્રથી આપને સત્કારે છે. સાહિત્ય વિષયની આપની યોગ્યતાને લીધે પ્રસન્ન થઇને અમારું સ ંસ્કૃત વિધામંદિર આપને .....ની ઉપાધિથી અલ’કૃત કરીને અત્યંત હર્ષિત થાય છે. તેમજ સશક્તિમાન એવી મહકાળીદેવીના બંને ચરણુકમળમાં સવિનય પ્રાર્થના કરે છે કે આપની સાહિત્ય સંબંધી અભિવૃદ્ધિ ઉત્તરત્તર વૃદિગત થા..
પ્રાધક : પંડિત કાલિપ્રસાદ શાસ્ત્રી, “સંસ્કૃતમ્” સંપાદક સંસ્કૃત કાર્યાલય, અપેાધ્યા
મંગલાકાંક્ષી, રામાનુજાચાય દેવતાયકાચાય
જગદ્ગુરુ તિરૂપત્તિ ( મદ્રાસ )