________________
કિંમત દાઢ આના
વર્ષ : ૩ અંક : ૯
શ્રી મુબઇ જૈન યુવસ ઘનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ, સુ’બઇ : ૧ સપ્ટેમ્બર ૧૯૪૧ સામવાર,
આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા
(ગતાંકથી ચાલુ ) અહિ' આપણ એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા નથી અને તે ૫ે છે કે આસ્તિક અને નાસ્તિક શબ્દોની પાછળ માત્ર . અને નકારના જ ભાવ છે. જ્યારે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઇક વધારે ભાવ છે. તેમાં પોતાનું યથાર્થપણું અને ખીજા પક્ષનુ ભ્રાંતપણું ખાત્રીથી સૂચવાય અટલ પ્રેયમના રા આકરા અને કાંઇક અંશે કડવા પણ સુચવાય છે. વળી જેમ જેમ પાછળના શબ્દોમાં જ વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉયકતા
ભૂત પ્રેરણામે નિદ્ભવ અને જનાભાસ જેવા ઉગ્ર શબ્દો સામા પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહિં સુધી તે માત્ર આ શબ્દોનો કાંઇક ઇતિહાસ જ આવ્યા. હવે આપણે વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ.
Regd. No. B. 4266.
અત્યારે આ શબ્દોમાં ભારે ગોટાળા થઇ ગયા છે. એ શબ્દો તેના મૂળ અર્થમાં નથી રહ્યા, તેમજ નવા અર્થમાં પણ ચાક્કસ અને મર્યાદિત રીતે નથી ચાજાતા. ખરૂં કહીએ તા અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો, અને ખાવા શબ્દની પેઠે માત્ર ગાળ રૂપે અથવા તિરસ્કારસૂચક રીતે હરાઇ વાપરે છે. સાચી બાબત રજુ કરનાર અને આગળ જતાં જે વિચારી પોતાને અગર પેાતાની સંતતિને અવસ્યમેવ સ્વીકારવા લાયક હાય છે તે વિચાર મુકનારને પણ શરૂઆતમાં રૂઢીગામી, સ્વાર્થી અને અવિચારી લેાકેા નાસ્તિક કહી ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા વૃંદાવનમાં મંદિરાના ઢગલા ખડકી તે દ્વારા માત્ર પેટ ભરનાર અને ઘણીવાર તે ભયંકર અનાચાર પાકનાર પંડયા કે ગાસાં/એના પાખંડને સ્વામી દયાનંદે વિરેધ કર્યો અને કહ્યું કે આ તે મૂર્તિપૂજા નહિ પશુ ઉદરપૂજા અને ભાગપૂજા છે. વળી કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધીન્ના કરનાર અને વધારામાં અનાચાર પોષનાર પંડયાને સ્વામીજીએ કહ્યું કે આ શ્રાપિડ પિતૃને નથી પહોંચતા પણ તમારા પેટમાં જરૂર પહેાંચે છે, એમ કહી તેમણે સમાજમાં સદાચાર વિદ્યા અને ખળનું વાતાવરણ સરજવાને જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તુરત જ પેલા વેદપુરાણમાની પંડયા પક્ષે સ્વામીને નાસ્તિક કહ્યા. એ લોકોએ સ્વામીજીને માત્ર પાતાથી ભિન્નમતદર્શક છે. એટલા અર્થમાં નાસ્તિક કહ્યા હત તેા કાંઇ ખાટુ ન હતું; પણ જુના લાકે જે મૂર્તિ અને શ્રાદ્ધમાં જ મહત્વ માનતા તેમને ભટકાવવા અને તેમની વચ્ચે સ્વામીજીની પ્રતિષ્ઠા ધટાડવા તેમણે એ નાસ્તિક શબ્દ વાપર્યો. એજ રીતે મિથ્યાષ્ટિ શબ્દની પણ કર્થના થઇ. જૈન વર્ગમાં કાઈ વિચારક નિકળ્યો અને કોઇ વસ્તુની ઉચિતતા અનુચિતતાના વિચાર
લવાજમ
રૂપિયા ૨
તેણે મુકયો કે તુરત જ રૂટીપ્રિય વગ તેને મિથ્યાદ્રષ્ટિ કહ્યો, એક જતી કલ્પસૂત્ર જેવા પવિત્ર પુસ્તક વાંચે અને લોકો પાસે તેની પૂજા કરાવી જે દાન દક્ષિણા આવે તે પોતે પચાવી લે. વળી ખીન્ને જતી મંદિરની આવકના માલિક થાય અને એ પૈસાથી અનાચાર વધારે. આમ બનતુ જોઇ તેની અપેાગ્યતા જ્યારે કાએ બતાવવા માંડી ત્યારે શરૂઆતમાં તેા પેલા સ્વાથી જતીઓએ એ વિચારકને પોતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાદૃષ્ટિ સુદ્ધા કહ્યો. આ રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાદૃષ્ટિ શબ્દો સુધારક અને વિચારક માટે વપરાવા લાગ્યા. અને એ તે એવા સ્થિર થઇ ગયા છે કે તે મોટે ભાગે વિચારશીલ, સુધારક અને કાષ્ઠ વસ્તુની યાગ્યાયેાગ્યતાની પરીક્ષા કરનાર માટે · વપરાય છે. જુના બધને, જુના નિયમા, જુની મર્યાદા અને ના રીતરિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે . બેસતા નથી તેના સ્થાનમાં અમુક પ્રકારનું બંધન અને અમુક ની મર્યાદા રાખીએ તે સમાજને વધારે લાભ થાય. અજ્ઞાન અને પચિતતાની જગાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ તા જ સમાજ સુખી રહી શકે. ધર્મ અને વિખવ વધારતા હાય તા તે ધન હાઇ ન શકે. આવી સીધી સાદી અને સર્વમાન્ય બાબતે કહેનાર કોઇ નીકળ્યો કે તુરત જ અત્યારે તેને નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જેનાભાસ કહેવામાં આવે છે. આ રીતે શબ્દોના ઉપયોગની અંધાધુંધીનું પરિણામ એ આવ્યું છે કે હવે નાસ્તિક શબ્દની જ પ્રતિષ્ઠા વધી ગ છે. એક વખતે રાજમાન્ય શબ્દની અને લેાકમાન્ય શબ્દતી પ્રતિષ્ઠા હતી પણ જ્યારે સમાજ ઉંચે ચઢયા ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટયો અને રાજમાન્ય થવામાં ઘણીવાર સમાજદ્રોહ તેમજ દેશદ્રોહ પણ જાયો અને રાજદ્રોહ શબ્દ જે એકવાર ભારે ગુનાહિત માટે જ વપરા અને અપમાન–સૂચક દેખાતા તેની પ્રતિષ્ટા વધી પડી. આજે તે દેશ અને સમાજમાં એવું વાતાવરણ પેદા થયું છે કે તે રાજદ્રોહુ શબ્દને પૂજે છે અને પોતાને રાજદ્રોહી જાહેર રીતે કહેવરાવવા હજારે જ નહિ પણુલાખારશ્રી અને પુરૂષો બહાર આવે છે અને લોકો તેમને સત્કારે છે. માત્ર હિંદુસ્થાનને જ નહિ પણ આખી દુનિયાના મહાન સ ંત એક મહાન રાજદ્રોહી ગણાય છે. આ રીતે નાસ્તિક અને મિથ્યાદષ્ટિ જે એક વખતે ફ્કત પોતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપરાતા અને પછી કાંઇક કર્થનાના ભાવમાં વપરાતા તે અત્યારે પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે. અંત્યજો એ પણ માણસ છે. એની સેવા લઇ એનેા તિરસ્કાર કરશે એમાં એવડા ગુને છે. વૈધવ્ય ભરજીઆત હોઇ શકે, ક્રૂરજીઆત નહિ. એવે વિચાર ગાંધીજીએ મુકયે કે તેમને પણ મનુના વારસદાર કાશીના પડિતે એ પ્રથમ નાસ્તિક