SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ નો વધારો, તા. ૧૫-૮-૧૯૪૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - = પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રય નીચે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રાવણ વદ ૧૨ મંગળવારથી ભાદરવા સુદ ૪ મંગળવાર સુધી, તા. ૧૯-૮-૪૧ થી તા. ૨૬-૮-૪૧ સુધી ચાલશે. આ વ્યાખ્યાનસભા સી. પી. ટેન્ક ઉપર આવેલા હીરાબાગના હોલમાં ઉપર જણાવેલા દિવસે દરમિયાન સવારના ૮ વાગે શરૂ થશે અને ૧ વાગે પુરી કરવામાં આવશે. વક્તાઓ તથા વ્યાખ્યાનવિષયને કમ નીચે મુજબ ગોઠવવામાં આવ્યો છે. દિવસ સમય વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય તા. ૧૯-૮-૪૧ મંગળવારે સવારના ૮ થી ૯ પંડિત દરબારીલાલજી સર્વધર્મ સમભાવ ૯ થી ૧૦ પંડિત સુખલાલજી આચાર અને વિચાર તા. ૨૦-૮-૪૧ બુધવાર ૮ થી ૯ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રી. આનંદઘન અને શ્રી. યવિજયજી થી ૧મા પંડિત દરબારીલાલજી ૨૧-૮-૪૧ ગુરૂવાર થી ૯ શ્રી. મોતીચંદ ગી. કાપડીઆ ભગવાન મહાવીરની ત્રિપદી થી ૧૦ શ્રી. ઝીણાભાઈ રતનજી દેસાઈ પ્રજા ઘડતરને પાયે ૨૨-૮-૪૧ શુક્રવાર થી ૯ શ્રી. ગોપાળરાવ કુળકણ ગાંધીવાદે' ' ' ૯ થી ૧૦ શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ જીવન દષ્ટિ ૨૩-૮-૪૧ શનિવાર | શ્રી. ઇન્દુમતીબહેન મહેતા નવીન સમાજ રચના ૧૦ / રામનારાયણ વિશ્વનાથ પાઠક મારી ધર્મભાવના તા. ૨૪-૮-૪૧ રવિવાર શ્રી. મગનભાઈ દેસાઈ કબીર અને નાનક થી ૧ સ્વામી આનંદ હિંસા-વ્યક્તિગત અને સામુદાયિક તા. ૨૫-૯-૪૧ સોમવાર ( ૮૧ થી ૯ શ્રી. કેશવલાલ દવે માનવ જીવન સંસ્કૃતિમાં - ધર્મ અને તેનું કાય. થી ૧૦ શ્રી. નાનાભાઈ ભટ્ટ વર્ધાની યોજના તા ૨૬-૮-૪૧ મંગળવાર ; ૮ થી ૯ શ્રી. પંડિત સુખલાલજી આધ્યાત્મિક માર્ગ અને સામાજિક માગ y 5 લા થી ૧૦ાા છે. ઉમેદભાઇ મણિયાર કેટલાક ભજન અને પદ્યો ગાઈ સંભળાવશે ઉપરના કાર્યક્રમમાં વક્તાઓની અનુકુળતા-પ્રતિકુળતા મુજબ વ્યાખ્યાનસમય વિગેરેમાં ફેરફાર કરવામાં આવશે. જે આગલા દિવસે વ્યાખ્યાન વખતે જાહેર કરવામાં આવશે અથવા બની શકશે તો પેપર દ્વારા જણાવવામાં આવશે. છેલ્લા દિવસનો વ્યાખ્યાનકમ સગવડ મળે કાલબાદેવી રોડ ઉપર આવેલા ભાંગવાડી થીએટર જેવા કોઇ વિશાળ સ્થળમાં ગોઠવવામાં આવશે, જે બાબતની વખતસર જાહેરાત કરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળામાં રસ લેતા સન્નારીઓ તેમજ સજજનોને આઠે દિવસ વખતસર હાજર રહેવા અને ચાલતાં વ્યાખ્યાનો પુરી શાંતિપૂર્વક સાંભળવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. મણિલાલ મોકમચંદ શાહ વૃજલાલ ધરમચંદ મેઘાણી * , , મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ. * ** શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રો મુદ્રક પ્રકાશક: શ્રી મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુકણસ્થાનઃ સર્વ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કલબ દેવી રેડ, મુંબઈ ૨.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy