________________
સામાયિક સ્ફુરણ
પ્રબુદ્ધ જૈન
ગુરૂષીય યાદવાસ્થળી
આજે પચ્ચીસ વર્ષના ગાળે યુરોપમાં ફરીને યાદવાસ્થળી મડાઈ ચૂકી છે. એક બાજુ જર્મની છે; ખીજી બાજુએ ઈંગ્લાંડ, ફ્રાન્સ અને પેલાંડ છે. આ વિશ્રહ શરૂ થયા પહેલાં અને જર્મનીએ રૂશી સાથે પરસ્પર અનાક્રમણ સંધિ કરી તે પહેલાં એવી આશા રાખી હતી કે એક પક્ષે સ્પેન, ઇટલી, જર્મની અને જાપાન રહેશે અને ખીજી બાજુએ ઇંગ્લાંડ, ફ્રાન્સ, પોલાંડ અને રૂશીઆ રહેશે. જર્મનીએ અણુધારી અને અણુકપી રીતે શીઆ સાથે સધી કરી અને આખી પરિસ્થિતિએ નવા પલટા લીધા. જે બે દેશે વચ્ચે હાડાહાડ વૈર વ્યાપી રહ્યું હતું એ બે દેશ એકાએક મિત્ર બની બેઠા. આ એક ઐતિહાસિક ચમત્કાર અન્યો. આની પાછળ સંધિથી જોડાતા અન્ને દેશોની સ્વાયંભરી ગણતરી સિવાય બીજું કશું પી શકાતું નથી, રૂશીની કલ્પના એવી હેાવી જોઇએ કે પેાતા તરફથી નિર્ભય બનેલું જર્મની ઇટલી જાપાનને સાથ મેળવીને બ્રિટન અને ફ્રાન્સ સાથે લડે અને અને એ રીતે મૂડીવાદી એ પાંચે દેશે પરસ્પર લડીને ખુવાર થઈ જાય. અને એમ થાય તેા જ સામ્યવાદના જગતભરમાં સ્વીકાર કરાવી શકાય. જર્મનીએ એવી કલ્પના કરી હોવી જોઇએ કે રૂશીઆને જો તટસ્થ રાખી શકાય એટલું જ નહિ પણ આગામી વિગ્રહમાં રૂશીઆ પાસેથી જોઇતી વસ્તુ સામગ્રી મળી શકશે એવી ખાતરી મેળવી શકાય તે પછી ઇગ્લાંડ ફ્રાન્સના સામને પાતે અને પાતા સાથે ોડાનાર અન્ય રાજ્યે બહુ સહેલાઈથી કરી શકે. શીઆ સાથેની સંધિથી જર્મનીને સરળતા તા જરૂર થઈ અને પ્રતિપક્ષની મુંઝવણમાં જરૂર વધારા થયા. પણ જ્યારે સાચેસાચ વિગ્રહ શરૂ થવાના પ્રસંગ આવ્યા ત્યારે સ્પેન, ઇટલી અને જાપાને તટસ્થ રહેવાને નિર્ણય જાહેર કર્યાં, પરિણામે જર્મનીને એકલે હાથે ઇગ્લાંડ, ફ્રાન્સ અને પેલાંડને સામનેા કરવાને પ્રસંગ આવીને ઊભા રહ્યો. જર્મનીની આજ સુધીની રીતભાત કેવળ ગુંડાગીરીની જ હતી, આ ગુંડાગીરી પેાતાના સ્વાર્થાને જ્યાં સુધી બહુ અસર કરતી નહેાતી ત્યાંસુધી બ્રિટન અને ફ્રાન્સે નમતુ આપ્યા કર્યું. આ ગુંડાગીરી એક પછી એક મર્યાદા મૂકતી ગ; આપેલાં વચના અને કરેલી સધિ તાડતી ગઇ; નખળા અને નાના દેશ એક પછી એક ગળતી ગઇ. છેલ્લાં પેાલાંડના વારો આવ્યો. પેાલાંડ પાસેથી તાત્કાલિક માગણી ડ્રેજીંગ તથા જર્મનીની સરહદ અને ડેન્ઝીગની વચમાં આવેલા પ્રદેશ જેને પેાલીશ કારીડોર'' કહેવામાં આવે છે તે પ્રદેશ જર્મનીને આપી દેવાની હતી. ડેન્ઝીગ તેા જનપ્રચુર શહેર છે અને છેલ્લા યુરેપીય વિગ્રહ ૫હેલાં તે જર્મનીના કબજામાં જ હેતું. જર્મનીની માગણી એવી વિચિત્ર નહાતી કે જેના નિકાલ ન જ થઈ શકે. પણુ જર્મનીની અથવા તે ખરી રીતે તે હીટલરની પધ્ધતિ આજ સુધી વાટાઘાટથી કાપણુ ખાબત પતાવવાની હતી જ નહિ, બંદૂક સામે ધરીને જ પેાતાને જોઇએ તે મેળવવું અથવા ૫ડાવી લેવુ એ જ તેની રાજનીતિ
હતી. ઓસ્ટ્રીઆ અને ઝેકોસ્લાવાકીઓ આવી જ રીતે તેણે 'પચાવી પાડયાના દાખલાઓ તાજા જ હતા. પાલા સામે એ જ રાજનીતિ તેણે અખત્યાર કરી. આજે ડેન્ઝીંગ અને પેાલીશ કારીડૉર આપે. આવતી કાલે આખા પેલાંડને ગૂગ-ળાવતા કેટલી વાર? અંગ્રેજોએ છેલ્લા વિગ્રહમાં મેળવેલા આફ્રિકાના જર્મન સસ્થાનાની માંગણી તે જર્મની કરી જ રહ્યું હતુ', 'પેલાંડ ઉપર કબજો મળે તે મધ્ય યુરોપનાં એક પછી એક બીજા નાનાં રાજ્યો ઉપર જર્મનીની આંખ મંડાયલી જ હતી, આ પાશવી આક્રમણના એકવાર સામના કયે જ છૂટા હતા, હર હીટલર માત્ર પોલાંડને જ ભયરૂપ નહાતા, પણ આખી બ્રિટિશ સલ્તનતને ભારે જોખમરૂપ બની રહ્યો હતા. આમ છતાં પણ આવતા દાવાનળને અટકાવવા અને ડેન્ઝીંગ અને પેાલીશ કારીડોરના પ્રશ્નના વાટાઘાટથી નીકાલ કરવા ઇગ્લાંડના મુખ્ય પ્રધાન સર નેવીલ ચેંબલેને પેાતાથી બનતું કર્યું. પણ ખા ખા કરતા નીકળેલા રાાસાયા રોકાયા નહિ અને પેલાંડ ઉપર તેણે આક્રમણ શરૂ કરી દીધું. પરિણામે ઈંગ્લાંડ અને ક્રાંસને જર્મની સામે લડાઇ જાહેર કરવી પડી. આજે યુરાપના મધ્યભાગમાં ભારે ભયાનક વિગ્રહ ફાટી નીકળ્યા છે અને સંખ્યાબંધ માણસાની અને લાખા કરાડાની મિલકતની આહૂતિ અપાઇ રહી છે. જર્મન એપ્લેના નિર્દોષ પ્રજાગણા ઉપર ખેબને વરસાદ વરસાવી રહ્યાં છે અને સભ્યતા અને માણુસાઇની સર્વ સીમાને તિલાંજલિ આપી રહ્યા છે. આજે જર્મની જે અત્યાચાર કરી રહેલ છે તે સામે ઇંગ્લાંડ અને ફ્રાન્સ વિરાધ પેાકારી રહેલ છે અને આમ પ્રજા ઉપર પોતે કાઇપણ પ્રકારનું આક્રમણ નહિ કરે એમ જણાવે છે; પણ આજની પરિસ્થિતિ દુષિત વર્તુળ જેવી છે. જર્મની પાતાની અત્યાચારપર પરા ચાલુ રાખે તેા પછી ઈંગ્લાંડ અને ફ્રાન્સને પણ એ માર્ગે ગયા સિવાય છૂટકા જ નથી. લાંબા કાળથી જે અનાવની ભીતિ સમગ્ર જનતા સેવી રહી હતી તે બનાવ બની ગયા છે અને વિનાશ પર’પરાની આગાહી આપતા ભયંકર ભીષણ વાળામુખી ફાટી નીકળ્યેા છે. આ પણ એક પ્રકારના ધતિ ૫ જ છે. પણ પાર્થિવ ધરતિક'પ અને આ ધરતિકપમાં એટલા જ ફરક છે કે પાર્થિવ ધરતિક પ જાનમાલની ખુવારી કરે છે પણ સાચી માનવતાને ઉત્તેજે છે, ત્યારે આ કપમાં મિલક્ત, માનવી અને માનવતા ત્રણેને સહાર થવા ખેડે છે. આ વિગ્રહ માણસા દિવાળું સૂચવે છે. કાઇ ન કલ્પી શકાય તેવા ઇશ્વરી કાપ આજે આ પૃથ્વી ઉપર ઊતર્યો છે. આજના આસ્તિક એ ઘડિ નાસ્તિક અની જાય છે અને શાણા સ્તબ્ધ બની જોયા કરે છે. આજની યુધ્ધપ્રમત્ત જનતામાં સદ્ધિ અને સન્મતિ આવે એવી પ્રાર્થના સિવાય આજે આપણે બીજું શું કરી શકીએ? વસ્તુસ્થિતિ એમ છે કે અહિંસા અને વિશ્વા’ધુત્વની દુનિયાએ સૈકાથી વાતે કરી અને તે ભાવનાઓના જનતા પારો સ્વીકાર કરાવવા માટે ૯૯,૯૮,૭૭૧ અનેક સન્તમહન્ત અને પય૬૨,૯૫,૫૧૨ ગમ્બરે એ જ્વનનાં ખલિદાન ૧,૪૦,૦૨,૦૩૯ આપ્યાં. આમ છતાં પણ ૧૯,૮૩, ૬૦૦ જનતાને વિશ્વાસ હિંસા અને પશુબળમાં હજુ કાયમ રહ્યો છે. એમ આશા રાખવામાં આવતી હતી કે છેલ્લે યુરોપીય
વિગ્રહ હિંસા અને પશુભળની
નિરક્તા સમજાવવા માટે પૂરત
ગયા મહાયુધ્ધનું સરવૈયુ
તા. ૧૫-૩૯ :
હણાએલા ભયંકર રીતે જખમી થએલા સહેજસાજ જખમી થએલા ગૂમ થએલા
યુધ્ધ પછી ફાટી નીકળેલા રાગ ઇન્ફલુએન્ઝાના ભાગ બનેલા
૧,૦૦,૦૦,૦૦૦
આ સરવૈયામાં યુધ્ધથી બનેલી કરાડા વિધવા અને અનાથોના તેમજ થએલા સામાજિક, આર્થિક અને સંસ્કૃતિક હાસના સમાવેશ કરવામાં નથી આવ્યા.