SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ a કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય હેમ વ્યાકરણ તૈયાર કર્યું", “ શ્રી હેમષન્દ્રાચાય એટલે પ્રખર વિદ્વાન, કવિ, ઋતિહાસકાર, વયાકરણ ને કાશકાર-ગુજરાતના કલિકાળ સા, ગુજરાતની એકતા અને મહત્તાને પોતાની કલ્પનાવડે મૃત કરતા વિશ્વકર્માં. ” આ. શ્રી કનૈયાલાલ મુનશી ગુજરાતમાં આવેલ વૈરાટ દેશમાં ધંધુકા અંદર વિ. સ. ૧૧૪૪ ના કાર્તિક પુર્ણિમાના દિવસે વ્યસ્થ્ય’ નામના વણીકને ત્યાં ‘ પાહીણી ’ ની કુખે એક તેજસ્વી આળકને જન્મ થયો. પિતા ધર્મ શૈવ છે. માતા ચુસ્ત જૈનધમી છે, તેની કુલદેવી સામુ ડા-સગ્મા માતા છે, એથી કુળદેવીના નામના પહેલા અક્ષર ઉપરથી બાળકનુ નામ માંગ દેવ ' પડયું. બાળક માતાની વહાલ સોઇ હુકમાં ઉછરતે ને જૈનધર્મના સંસ્કારી ઘુંટડા પીતા સાત વર્ષીને થયે. તેવામાં વિદ્વાન, વિષારક ને સમ` દેવેન્દ્રસુરી નામના આષાની નજરે પડયા. એની ચતુરાઇને લક્ષણા શ્વેતાં સુરીજીને લાગ્યું કે ‘જે આ બાળક ક્ષત્રિયકુળના હશે તે રાજાએાના રાજા થશે. વાણીયા બ્રાહ્મણ કુળના હશે તે મહા અમાત્ય બનશે અને જો સાધુ થશે તે મહા પ્રભાવિક થ જગતનું કલ્યાણ કરશે. પાંગદેવનાં લક્ષણા જોતાં સૂરિજી શિષ્ય કરવા લક્ષષાયા. છતાં અત્યારની પેઠે જે આવ્યા તેને મુડી નાખી શિષ્યાની જમાત મોટી કરવા પાછળ ઘેલા અનેલાગેાની પેઠે ઘેલા બન્યા નતા. એટલે ધ'ધુકાના જૈન સ`ધમાંથી પાંત્ર સાત આગેવાન ગ્રહસ્થાને સાથે લઇ સ્મ' ના ઘેર ગયા મગ્મ તા મ્હાર ગામ ગયેલા એટલે પાહીણિ દેવી સાથે વાતચીત કરી અને માંગદેવની માંગણી કરી. માતાના પુત્ર પ્રત્યે અતિપ્રેમ છે, એની એ આશા છે. એટલે પુત્ર કેમ સોંપાય ! છતાં ભાવિન વિમાર કરી જગત કલ્યાણ અર્થે માંગદેવને સોંપ્યા. ગુરૂની ઇચ્છાનુસાર શિષ્ય તે મળ્યા. પરંતુ તેને મેળવવાની ઉતાવળ ન કરતાં સાથે રાખી અભ્યાસ કરાવવા માંડયો. આમ કરતાં ત્રણ વર્ષ પસાર થયા સૂરિની ઇચ્છા પચ્ચની રજા સિવાય દીક્ષા આપવાની નહેતી. આખરે એ દિવસ આવી પહેાંચ્યા. દેશાવરથી ઘેર આવતાં મગ્ન પોતાના પુત્રની હકિકતથી વાક્કેક થતાંજ વાંદુ થયે! અને જયાં દેવેન્દ્રસુરિ ચે માસુ હતા ત્યાં ખંભાત પહોંચ્યા, પુત્રને સમજાવ્યે, પટાવ્યેા. છેવટે સ્ત્ક્ષને લાગ્યું કે આ દીક્ષાને જ લાયક છે. એટલે પેાતે સંમતિ આપી, આખરે તેની હાજરીમાં વિ. સ. ૧૧૫૪ માં ખ'ભાત મુકામે દેવેન્દ્રસુરિએ માંગદેવને દીક્ષા આપીને સમદ્ર નામ પાડયું દીક્ષા લીધા પછી સમક્ષદ્રમુનિખર્વમાં તે અનેક શાસ્ત્રામાં પ્રવીણ થયા. એ દનના અભ્યાસ કર્યાં. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિપુણતા મેળવી. કાવ્ય, નાટક, કલા, તર્ક, ન્યાય, વ્યાકરણ, વિગેરેમાં પાર ંગત થયાને સ્પારિત્ર્ય તપ અને બુદ્ધિના કસોટીથાંથી પાર ઉતરતાં એકવીસ વર્ષની ઉમરે વિ. સં. ૧૨૬૬ માં સમદ્રમુનિ મટીને હેમગ્ય કાવ્યાય થયા. ગુજરાતની પાસે પેાતાનાં વ્યાકરણના, દેશી શબ્દોના કાપની ઉણપ હતી. એથી ગુજરાતને ખીજાના વ્યાકરણ પર જીવવું પડતુ. આ ગ્રુપ મિટાવવા આજ મહાપુરૂષે કમ્મર સી. ને બાર માસમાં સવા લાખ શ્લોકનું પચાંગી સિદ્ધ l. 111100 સિધ્ધરાજના “ સિધ્ધ ’ અને હેમચ ંદ્રાચાર્ય ના હેમ ? શબ્દ લઇ સિધ્ધહેમ' નામ રાખ્યું. રાજયે તેનું બહુમાન કર્યુ. ઠેરઠેર પાઠશાળાઓમાં ભણાવવું શરૂ થયું. આજે પણ જગતમાં તે વ્યાકરણ. શ્રેષ્ટ કાટીનું ગણાય છે. ‘સિદ્ધહેમ' વ્યાકરણની સિદ્ધિ પછી, સમગ્ર ગુજરાત માટે જે કામ મહામુશકેલ હતું તે કામ ઉપાડી દેશી શબ્દ કોષ તૈયાર કરી ‘અભિધાન ગિતામણી” અનાવ્યું. કવિ તરીકે સંસ્કૃત અને પ્રાકૃતમાં યાશ્રય’ કાવ્યને ‘કુમારપાળ ચરિત્ર’ બનાવ્યું. તેમ શબ્દાનું શાસન, છંદોનુ શાસન, કાવ્યાનું શાસન, લિંગનું શાસન, ધાતુપા—વૃત્તિ, પ્રમાણ--મિમાંસા, અલંકાર ચુડામણી, અભિધાન ચુડામણી, વિગેરે લેાકાપÀગી ગ્રંથ લખી ગુજરાતનાં વિશ્વકર્મા' નું બિરૂદ પ્રાપ્ત કર્યું. દરેક ધર્મોંમાં સમભાવ રાખનાર, તેમજ સમગ્ર દેશના સેવાનાં કાર્યો કરનાર આ મહાપુછ્યું કુમારપાળ પાસે કાનુને કરાવી મનિષેધ કરાવ્યા, જુગાર બંધ કરાવ્યું, પશુ પક્ષીનાં શિકાર અધ કરાવ્યાં, પશુ પક્ષીઓની સાઠમારી બંધ કરાવી. પુત્રાની મિલ્કત રાજાએ લઇ જતા તે બંધ કરાવી. સમગ્ર દેશમાં ‘અમારી ' ઘોષણા કરાવી. અહિંસાનું સામ્રાજય જમાવનાર તેમ લોકાની સેવા બજાવનાર આ મહાપુષને સમગ્ર ગુજરાત થોડા સમયથી પુરેપુરૂ' એળખવા માડયુ એ ગુજરાતના સદ્દભાગ્ય. શ્રી અમીચંદ્ર (૧ લા પાનાનું માલુ ) કેમકે દુનિયામાં એમના કરતાં વધારે બુધ્ધિશાળી અને ઓછા પામર લોકો ગમે તેટલા પડેલા છે, એ સ`દેશે. શબ્દજડ અને ગ્રંથપરતંત્ર સામુનિએ અને આયાર્યો ન આપી શકે. કેમકે તેઓ પોતાના સમાજના, પોતાના અજ્ઞાનના અને એ અનેને પાષણ આપનાર રૂઢિના અનુયાયી છે. તેઓ વાંચેલી અને સાંભળેલી વાત કરે છે, અનુભવેલી વાત નથી કરતા. તેમને સિધ્ધાંતાના અર્થોનું દન ભલે થયુ હોય પણ વિશાળ અને ગંભીર માનવજીવનનું દર્શન નથી થયું. એ સંદેશા ભુતકાળને ન સમજનાર, ભવિષ્યકાળને ન નિહાળી શકનાર અને વર્તમાન કાળના કુક્ષિત સ્થળ કાળથી મર્યાદિત એવા આજકાલના લેખકો અને સપાક્કા, ન્યાતિભૂષા અને સ`સાર સુધારો ન આપી શકે કેમકે એમની શ્રધ્ધા એમના જીવન જેટલીજ પોચી અને છીછરી છે, તે જીવનના વિયાથી ભલે હોય પણ જીવનવીર નથી. પ્રયેાગ પરાયણતાથી તેએ બીએ છે. મહાસાગરમાં પેાતાનુ અને પોતાના સમાજનું વહાણુ કારનાર અને એક ધ્રુવને આધારે ગમે તેવા પાણીમાં અકતાભય સંભાર કરનાર વહાણવટીઆએ તે નથી. પણ એ સ ંદેશ દુનિયા આગળ મુકાયેા છે, જેમણે મહાવીરની વાણી પ્રત્યે નિષ્ઠા કેળવી છે. તેમના ધમ છે કે તે એ સદેશા સમજે, આપરે અને એને વિસ્તાર કરે. ‘પ્રમુગ્ધ જૈન’ જૈન સમાજને અને એની સાથે ભારતીય સમાજને જાગેલા જોઇ જો એસતા કરે અને ઉડ્ડીને ચાલવાની પ્રેરણા આપે તે એણે જૈન દનને જીવન દર્શન અનાવ્યું કહેવાય. એ સંદેશાના મન્ત્રા જેમણે સાંભળ્યા છે, એ સદેશાના અવાજથી જે અસ્વસ્થ થયા છે એવાની વાણીને એકત્ર કરનાર સ્થાન પ્રશુધ્ધ જૈન નીજાય તે એની હસ્તી કૃતાર્થ થશે.
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy