________________
सच्चरस आणाए उच्चट्ठिओ मेहावी मारं तरई । સત્યની અણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
પ્રમુ
નવેમ્બર, ૩૦
૧૯૩૯
વિનાશકાળના મહાજના
સમાજની મૂળ રચના, વ્યવસ્થા, અને ઉપયોગ કે હેતુને જ્યારે આજના હેતુન્ય અને ઉપયોગી અને ધાંધલિયા સમાજ સાથે સરખાવીએ છીએ ત્યારે ત્યારે જણાય છે કે આજના સમાજમાં પોકળતા વધુ છે; કઇ કરવા કરતાં લડવાપણ વધુ છે; ઉપયોગ કરતાં ઉપયોગિતા મટાડવાણુ વધુ છે; સાચા કલ્યાણ કરતાં કલ્યાણ માટેના ઝધડા વધુ છે; સાધ્ય કરતાં સાધનના વિવાદો વધુ છે. બુરાઇ માટે તે ઝઘડા હોય પણ આજે તે ભલાઇ કરવા માટે પણ ઝઘડા છે. આજના યુગમાં કિત અને સમાજ એકરૂપ દેખાતા નથી. ક્યાંય કર્યાંય હેતુવશાત્ એકરૂપતા દેખવામાં આવે છે; પણ તે અમુક સમય પૂરતી જ. આથી જ માનવી. ખરી રીતે તેા ભર્યાભાદર્યા સમાજમાં એક્લાઅટૂલો જ છે. કેમ જાણે તેને અન્ય માનવીને સાથ ન હોય ! આનું પરિણામ માનવશક્તિ -- સમજસહૃદયતા કૃતિ થવામાં જ આવ્યું છે.
કાઇના દિલમાં બીજાને માટે જવાબદારી કે જોખમદારી લઇ ઝૂઝવાની ધગશ નથી! જેને પડે તે ભાગવે તેવી સ્થિતિ સર્વ સ્થળે છે. આમ શાથી થયું? સકળ સમાજ માટે ઝઝનારા અને સૈાના દિલ દર્દ કે દુઃખને ભાર પોતાના દિલમાં ૬પટી આળાં આળાં જખ્મા પંપાળનારા કયાં ગયા? સાથી વધારેમાં વધારે સેવા આપી, જોખમ ખેડી, ભાગ આપી એછામાં ઓછે લાભ લેનારા મહાનુભાવા કયાં ગયા? એક નાનકડા સમાજમાં કે ગામમાં, એક પ્રાંતમાં કે દેશમાં આવા મહાનુભાવાએ જ માનવજાતને અનેક આપાદાઓમાંથી, અનેક આંધીમાંથી, અનેક ગેરસમજુતીમાંથી બચાવી છે. અને તેના દુ:ખ આડે હાથ છાતીમાં ઘા ઝહ્યા છે. આવા ઘા ઝીલનારા મહાજન - જાતે ભરીને રામાજને મહાન બનાવે તે મહાજન - કયાં ગયા ?
લે” નગર કાં તા ખેદાનમેદાન થવા તૈયાર થાય કાં પેાતાના છ ચૂંટાયેલા સુનદા નાગરિકાને (મહાજનોને) ‘કૅલે’” નગરની ચાર્વ સોંપવા અને જીવન ન્યોચ્છાવર કરવા માલી આપે! – પ્રજા ખાતર મરવામાં પણ હ્રક માનવાવાળા'' સકળ પ્રજાજનોની હરીફાઈમાં પહેલા આવવા તૈયાર થયા. – આખું ગામ અચાખ્યુ – મરવાની – મહાજનપણાની મોટાઈ ને જાણનારા ક્ષુલક માનવીઓએ ભાખ્યુ કે તે બિચારા ગામ માટે મુઆ પણ ઈતિહાસ – જગતના સદાય જાગતા ઈતિહાસ-ભાખે છે કે, માનવજાતને ભીસ્તાઓથી બચાવવા તે આજે પણ જગતભરમાં જીવે છે!
આ મહાજનને આપણા આજના મહાજનો સાથે સરખાવું છું ત્યારે આજની માનભૂખી, કર્મધર્મભીરુ, સ્વાાલંપટ અને બિનજવાખદાર બગડેલી સસ્થા ઉપરથી શ્રધ્ધા અને માન ઊડી જાય છે,
આપણી દુર્દશાનું મુખ્ય કારણુ પ્રજાજ્જીનની રક્ષા અને ચાકી કરનારા આપણા માર્ગદર્શક અને જ્ઞાનદાયક ગુરુએ અને વ્યવસ્થા જાળવી ભય સામે ઢાલ બનનારા મહાજનેાની શિથિલતા જ છે. જેને ગુરુ આંધળા તેના શિષ્યા ખાડામાં. અને જેને પટેલ પાગલ તેની જમાત વેરણછેરણ.' આ તદ્ન સાચું છે.
જેન
તા. ૩૦-૧૧૩૯
આપણા આધુનિક સમાજ ધણી બાબતે માં આંખના કણા જેવી થઇ પડેલી પરદેશી સત્તા જેવા અળખામણા થઇ પડયા છે. દેશની રક્ષા કરવાને બહાને વણને તર્યા ધરાર પટેલ થઈ જેમ પરદેશીઓએ આપણી નબળાઈ, અજ્ઞાનદશા અને આંતરકુલહેાનો લાભ લઇ તેને સત્ત્વહીન સ્વત્વહીન કરવા માંડયા છે તેવીજ રીતે આપણા સમાજે – સમાજના બડેખાં મહાજનેએ વ્યવસ્થા જાળવવાને બહાને, ધર્મ રક્ષણને બહાને, સંસ્કૃતિ કે સનાતનતાને અહાને મનુષ્યની ઈશ્વરદત્ત શક્તિને અતિ અંકુશમાં રાખી મારી નાંખી છે; માનવવન સત્ત્વહીન કરી નાંખ્યું છે. પરિણામે જેમ રાજ્યારે જેલ, માર, દંડ, દનિકાલે સાચી રાજવટને દંર કરેલ ઇં તેમ માનવસમાજમાં–સંસારમાં તેની શક્તિને બદલે. રૂઢિ, સમાજને ભાવતાઅભાવતા ફરમાનો, ધર્મની ખરે ખાટી મર્યાદા અને નબળાઇના આશ્વાસનરૂપ નસીબનુ જ રાજ્ય છે, સંસારમાં પેસતા વિકાશ આડે વાડ કરી સામાજિક શુધ્ધતા રાખવાનું કાર્ય સમાજનું હતું, નિષ્ક્રિયતા કાઢી કર્મમગ્નતા લાવવાનું કામ સમાજનું હતું, વિકાસની આડે પડેલા અંતરાયે દૂર કરવાનું અદ્ભુતુલ્ય - ગુરુતુલ્ય સ્થાન સમાજનુ હતુ તેને ખલે પડેલી વિકૃતિ કાઢવા ખહારથી લવાતી શુધ્ધતા અને ઉપયાગી તત્ત્વાની આડે પણ સમાજ ભયંકર વાડ રચીને ઊભા છે. સીધા સરળ માર્ગ ઉપર અંતરાયેાની અભેદ્ય દિવાલો ચણી રહેલ છે. સમાજ કાહી શકે છે. પણ “નાક જેવી નેકીલી વસ્તુ” ગૂમ થઇ ગયેલી હોવાથી કાહવાટની દુધ સમાજને જરાપણું અકળાવતી નથી.
એક વ્યક્તિ પોતાના વ્યક્તિગત સ્વાતન્યના ઉપયોગ કરે. કે: ઉપયોગ કરવાના વિચાર વ્યકત કરે તેમાં જેમ પરદેશી. સત્તાને પેાતાના વિનાશની – દ્રોહની ગંધ આવે છે તેવી જ રીતે સમાજના બડેખાં વ્યક્તિસ્વાતંત્ર્યનુ પ્રાકટય ભયભીત આંખે જ જુએ છે, સ્પષ્ટતા કે સ્વાતંત્ર્ય જેટલા પ્રમાણમાં વધે તેટલા પ્રમાણમાં એક રાજ્યની કે સમાજની તાલીમ કે વિકાસની ગણતરી થાય છે તે વાત અને–રાજ્ય અને સમાજ એકસરખી રતે ભૂલે છે. સમાજ આ બાબતમાં રાજ્યસત્તા કરતાં પણ વધુ ભયંકર છે. તેથી તેવી વાતેાની સામે ધર્મ, નીતિ અને એવા ખીજાં તત્ત્વા રજૂ કરી માનવવનમાં એવા તે ભ્રમ પેસાડે છે કે, ‘ક્રાણુ સાચું ? તેને નિર્ગુય કરવાની બુધ્ધિ પણ માનવીની રહેતી નથી. ધીમે ધીમે તે પોતાનાં પગ ઉપર ઊભવાને બદલે ખીજાના અભિપ્રાય ઉપર જીવતા થઇ જાય છે. આ ભ્રમજાળ તાડતાં તો કવિ મહારાણીશંકર કહે છે તેમ~-~
રૂઢી રાક્ષ મારતાં હાભારત લડવાં પડે,
એ સાતિ મિહલા તાડતાં કંઇ જગ મેટાવા પડે.
સ્વાતંત્ર્ય સામ્ર સાધતાં કંઇ બુત્રિસા દેવા પડે, છે યુથર સુધારકોને આગમાં બળવાં પડે,
쥬
.
અખોની આવક હોવા છતાં પણ પ્રજાહિતના કાર્યમાં
રાજ્યસત્તાનું જેમ નયું" દિવળું જ છે. તેવી જ રીતે પ્રજા પાસેથી અનેક પ્રસંગેાએ. અનેક બહાના નીચે, અનેક સ્વરૂપે કહુ થએલું નાણું ચાકખી રીતે પ્રજાના હિતમાં સમાજે હાલમાં વાપર્યું હોય તેમ કાઈ ડાહ્યો, સ્વસ્થ દૃષ્ટિવાળે માણસ તે ન જ કહે! લડાઇ, લશ્કર, દારૂગાળા, મહેલાતા અને મોટા પગાર । તથા ઉથ્થામાં રાજ્યના ધ્યને તેમ ધાર્મિક જલસા, ખાણીપીણી, દિર, મડો, ભોજનસમાર ંભ અને વરઘેાડા કે તેવા દેખાવે। પાછળ સમાજના દ્રવ્યને મેટ ભાગ આજે તે વહી રહેલા છે. સમાજ ત ંગ બનતા જાય છે – માનવી બેહાલ અનતા જાય છે તેની કંઇ પડી નથી.
રાજ્યનું નાણાંપ્રકરણ જેમ આજે પ્રત્યેક સમજી પ્રજાજનને શલ્યની માફક સાલે છે.તેમ જો આપણા સમાજહથ્થુના નાણાંને હિસાબ અને ઉપયોગ તપાસીએ અને તેના બદલામાં મળેલા લાભને મુકાબ્વે કર એ તા હૃદયનું લોહી ઊકળ્યા વિના