________________
ત. ૩૦-૧-3
પ્રબુદ્ધ જૈન
ખાદી મળી છે ?
બધા જ ખરીદનાર એમ નકકી કરી શકે કે આવા નાદાર અને ચારેલા માલ આગળ કારખાનાનો માલ મો પડે છે માટે ચાલે અને નાદાર માલ ખરીદ એ જ વધારે યોગ્ય અને ડહાપણું ભરેલું છે. આવી વિચારપદ્ધતિ ટકી શકે ખરી? આવે વિચારસરણી કાર્યસાધક છે ખરી ? અમુક કકાથી આગળ જતાં એ ભાંગી પડ્યા વિના રહે ખરી? તે મુજબ વ્યવહાર કરતાં મૂડીની ખેટ, સમાજમાં અવ્યવસ્થા અને બેકારીમાં વધારે થવા સિવાય બીજું શું પરિણામ આવે
નગીના અર્થશાસ્ત્રી શ્રી મનુ સુદાર ના
એક અંગ્રેજી લેખ ઉપરથી અનુવાદિત.] કાપડની કિંમત જ ફક્ત ખ્યાલ મનમાં રાખીને ઈ માણસ ગજવામાં પૈસા લઈને કાપડ ખરીદવા નીકળે તેના અભિપ્રાયે તો સ્વદેશી ક મીલ કાપડની સરખામણુમાં ખાદી મોંઘી પડે એ તો સ્પષ્ટ છે.
સામાન્ય રીતે એ કહેશે કે ખાદી તેને મોંઘી પડે– ખીસામાં સી તેને વધારે પૈસા કાઢવા પડે. તેવી જ રીતે દેશને વિચાર કરતી વખતે પણ મર્યાદિત રાષ્ટ્રભાવનાવાળા અને સમરત જનતાના કલ્યાણની દૃષ્ટિના અભાવવાળા માણસે રૂપિયા આના પાઈને જ વિચાર કરે અને એ વિચારસરણીએ તેઓ એમ જ કહે છે દેશને સારુ અમુક પ્રમાણમાં કાપડ ઉત્પન્ન કરવાનું હોય તે એ રૂપિયા આના પાઈની ગણતરી યંત્રથી મિલમાં બનાવવું જરૂર સતું પડે. આવા ઉદ્યોગપતિઓ અને તેમને પાસવાને દલાલે, બેન્કર, વીમાકંપનીવાળા અને બીજાઓ પણ એમ જ કહેશે કે આર્થિક દ્રષ્ટિએ ખાદી મોંધી છે.
છેલ્લા સા વીથી ફક્ત રૂપકો આના પાના ધ્યેયથી અંજાઈને આપણે જેરપૂર્વક એક અાર્થિક નીતિને વળગેલા છીએ. તે નીતિને અનુસરણમાં જમીનની પદાશ સિવાયની બધી જરૂરીયાતે પલા પરદેશી અને હાલ હિન્દી કારખાનાઓ પૂરી પાડે છે. સામાન્ય કરવેરામાંથી નાણાં લઇને ઈરાદાપૂર્વક સસ્તા કરેલા દરે રેલ્વે દ્વારા એ ચીજો ખંતના આંગણામાં આવી પડે. છે. હિન્દની અંદર પિતાના દેશની પેદાશના વેચાણ વધે એ અંગ્રેજોને એક માત્ર હેતુ હતો અને એ જ હેતુથી બધાં જ પાસાને ઉપયોગ કરતાં તેઓ અચકાતા નથી પહેલા ઈગ્લાંડનાં કારખાનાના લાભાર્થે પછી હિન્દના કારખાનાનાં લાભાર્થે.
ગામડાને ભાગે હિંદી કાર નાના સમૃદ્ધ ગુવા માંડયા છે. ત્યારે પણ ઘણી મુડીને નિકાસ પરદેશ થાય છે અને આજે હિંદમાં આવેલા . કારખાનાં પરદેશી મૂડી અથવા પરદેશી કાબૂ નીચે ચાલે છે.
અટલે કારખાનાની પેદાર અને ખાદી અને ગ્રામઉદ્યોગની પદાશ માટે એકલી કિંમતની જ સરખામણી રાખવી અને બીજે કેટ' ખ્યાલ ન રાખવે તે ભારે અનર્થકારી છે. ગ્રામપ્રજાની વિરુદ્ધ આજે સો ભરેલા પાસાથી દાવ માંડે છે. આ નીતિના ચલણથી ભૂતકાળમાં કારખાનાઓ અન્યાયી ફાયદા મેળવીને સુરતમાં આગળ નીકળી ગયા છે, તે બધા ફાયદા ભૂંસી નખાય ત્યાર પછી જ એ બેની સરખામણીને કાંઇ સ્થાન રહે. આ ઉપરાંત ખેડૂતને જાતમહેનતની પેદાશની પૂરી કિંમત ન મળે અને સામાન્ય કિંમત ઘટે એ માટે પણ સરકારે વિચારપૂર્વક નાણાવિષયક નીતિ યોજેલી છે,
પણ આ સિવાય બીજું પણ એક દમ બિન્દુ છે અને એ વધારે યોગ્ય છે. આ નજર સામે આપણે ગ્રામપ્રજા રાખીને વિચાર કરીએ. તેમાંના કરોડો લોકોને નવરાશનો સમય મળે છે પણ તેમની પાસે કામ કરવાનાં સાધન કે કાચો માલ બિલકુલ નથી. તેઓ સાવ બેકાર છે. જેમની પાસે મૂડી છે, જેમની પાસે કાચો માલ છે તેઓ આ ગ્રામપ્રજાની મજૂરી માગતા નથી, તેમને કામ આપતા નથી. આ કરોડો માણસની શકિતને ઉપયોગ થાય તે ફકત રૂપિયાની ગણતરીએ તેની કિંમત કરોડો થાય. આ બધી મહામૂલી શકિત દેશને માટે અને તેમની પોતાની જાતને માટે આજે તે હંમેશને સારુ આપણે એળે જવા દઈએ છીએ. - જો આમાંથી એક કરોડ માણસોને એક આનાના રાજે જે કામ આપીએ તે વર્ષની રૂ. ૨૦) કમાણી ગણતાં કુલ રૂપિયા વીસ કરોડની કમાણી દેશને થાય—પ્રજાની સાધન સંપત્તિમાં વાસ કરોડને વધારે જ થાય. બીજા એક કરોડ માણસે કે કામ કરે તે દેશની સંપત્તિમાં ફકત રૂપિયાની ગણતરીએ ચાળીસ કરેડને વધારો થાય. અને તેમને અને તેમના આશ્રિત બાળક અને વૃધે ને વનમાં જે સુખ અને સાર્થકતાનો આનન્દ મળે તે લાભનું તે મૂલ્ય કેવી રીતે ગણું શકાય ?
કેટલાકના મન પશ્ચિમના સંસર્ગથી કઠણ બની જાય છે અને તેઓ ફકત પૈસાના જ સ્વરૂપમાં આવી બધી બાબતોને વિચાર કરે . તેઓ કહેશે કે આ આખી વિચારસરણી અને કાસણી અર્થશાસ્ત્રની દૃષ્ટિએ સુસંગત નથી. આમ કહેવું એ એક હેવાના છે. તેમની ભાષામાં આપણે વાત કરે એ તે તે સમજી શકશેઃ નાદાર થયેલી દુકાન અથવા કારખાનાને માલ અડધી કિંમતે ખરીદનારને સાદી ભારે નફાવાળો ગણાય. એ જ ભાષામાં આગળ ચાલીએ તો એમ પણ સાર નીકળે
કે એ રીનો માલ તે ચેથા ભાગની કિંમતે વેચાય તો તે ' ખરીદનારને તે ઘણો જ વધારે ફાયદો થાય. આ ઉપરથી
અનેક વહેણ વાટે હિન્દમાંથી સંપત્તિ બહાર ઘસડાઈ જાય છે. યુરોપની નવી નવી એક એક શોધમાં હિન્દને એક બે કરોડની ખેટ સહેજે સહેવી પડે છે. હાથમાં આવેલા ધનને આવા ગણીને ધનવાને આવા અવનવા શોખામાં રાચે છે. ધડિયાળ, ઈન્ડીપેન, સાયલ, મેટર, રોડ, રેફ્રીજરેટર, સિનેમા, લિફટ, ટાઇપરાઇટર, કાચને સામાન વગેરે અનેક સ્વરૂપદાર પશ્ચિમના દેશ હિન્દના ધનનું શોષણ કરી રહ્યા છે.
અર્થશાસ્ત્રની દૃષ્ટિથી જેઓ વિચાર કરવા ઈચ્છતા હોય તેમણે સૌથી પહેલા તો દેશમાં જે ધન છે એ બધી હિન્દની સંપત્તિ છે એ સુત્ર અને હિન્દી રાષ્ટ્ર એ એક કુટુંબ છે એ માન્યતા સ્વીકારવી જોઈએ. એક કુટુંબના કેટલાક માણસે ભૂખે મરતા હોય તે વખતે એ જ કુટુંબના બીજા માણસે મોજશેખમાં ધસા બહાર વેડફે એ માન્યામાં આવે એવી બિના છે? અને છતાંય આ વસ્તુ હિન્દીમાં બને જ છે. વિજ્ઞાનની મદદથી, ઉત્તમ યંત્રવિદ્યાધાર, સુન્દર ઝગમગતા રંગવાળી અનેક નાની નાની ચીજો પરદેશથી અહીં આવે છે. આ બધી ચીજો આપણે
- (અનુસંધાન છ પાને )