SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૦–૩૯ અમુક વજનના પત્થરને માથાના વાળ પકડી અધૂર ફેરવવા, ગળાને માલ બાંધી ગેાળ ફેરવવા, દાંતથી માલ પકડી રાખી તેને ચક્કર ચક્કર ગાળ ફેરવવે આવા અદ્ભુત પ્રયોગોને પ્રેક્ષકાએ ઘણા ઉત્સાહથી વધાવી લીધા હતા. વ્યાયામથી મનુષ્ય શરીર કેવી શક્તિ મેળવી શકે છે એ સમજાયું હતું. આવી રીતના વ્યાયામ અખાડા જૈન સમાજ દરેક ઠેકાણે ઊભા કરે અને તે દ્વારા શારીરિક બળ મેળવે એ ઈચ્છવા યોગ્ય છે. કમનસીબ જૈન સમાજ આ બાબતમાં એટલા પછાત છે કે તેની જૈન વ્યાયામશાળા કે જે શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળ તરફથી ચલાવવામાં આવતી હતી તે પણ અમુક કારણા દેખાડી લાલબાગના ટ્રસ્ટીઓએ ફરજિયાત બંધ કરાવી દીધી. પ્રબુદ્ધ જૈન”ના વાચકો અને યુવક સંઘ ના સભ્ય) જોગ, પ્રબુદ્ધ જૈન' શરૂ થયાને આજે અરધુ વર્ષ પૂરું થાય છે. આજ સુધીના અા ઉત્તરાત્તર ગ્રાહકોને વધારે ને વધારે સતેાષી શકયા છે અને ‘પ્રબુદ્ધ જૈ'ના ઊજળા ભાવી માટે સારી આશા આપે એવુ સારું વાંચન પૂરું પાડી રહ્યા છે, એવા અભિપ્રાય અમને મળતા રહે છે. આટલા ટૂંક સમયમાં વાંચક બંધુઓમાં તે આદર પામ્યું છે. તેથી અમને સાષ થાય છે. ભવિષ્યમાં જુદા જુદા વિષયોને લગતા વિદ્યાતાના સાથ મેળવી તેને વધુ ને વધુ પ્રગતિમય કરવાની અમારી ભાવના છે. આ ભાવના સંપૂર્ણપણે પૂરી થાય એના આધાર જૈન સમાજ જેટલા વધુ પ્રમાણમાં તેને અપનાવે—સાથ અને સહકાર આપે તેના ઉપર અવલંબે છે. શ્રી મુંબઇ જૈન યુવકસ’ધની આર્થિક સ્થિતિ ‘ પ્રબુદ્ધ જૈન” અંગે ખમવી પડતી ખાટને પહોંચી વળે તેવી નથી. તેના ટકાવ અને વિકાસને બધા આધાર આખરે યુવક સંધના સભ્યા અને ‘પ્રભુધ્ધ જૈન’ને વાચક વર્ષાં વધુ પ્રમાણમાં તેના ગ્રાહક થાય તેના ઉપર છે. દિવાળી પર્વ નજીક આવતું હોઇ નવા વર્ષના શુભ દિવસે અમે યુવસ ંધના સભ્યાને અને ‘મુધ્ધ જૈન’ના વાચકાને પ્રબુધ્ધ જૈન’ને ન ભૂલવા વિનંત કરીએ છીએ, 'પ્રબુધ્ધ જૈન' માટેની અમારી મનેાભાવના પૂર્ણ કરવા માટે તેને વધુ વિકસિત અને સુરુચિવાળું બનાવવા માટે નવા વર્ષની ખાણી તરીકે તે કાંઇ તે કાંઇ રકમ જરૂર મોક્લી આપે; સધના સર્વાં સભ્યા ગ્રાહક થઇ તેને અપનાવે અને બીજા ગ્રાહકા મેળવી આપવા યથાશકિત પ્રયત્ન કરે. મુંબઇ જૈન યુવક સંધે કરેલુ ખાદી હૂંડીનું વેચાણ આ વર્ષે ગાંધી સપ્તાહ દરમિયાન શ્રી. મુખષ્ઠ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિના સભ્યાએ ખાદીની હૂંડીનુ અને તેટલું વેચાણ કરવા નિર્ણય કર્યા હતા તેના પરિણામે નીચે મુજબ વેચાણ થયું હતું, ૪૬૮ શ્રી. પરમાનંદ કુંવરજી શ્રી. જસુમતી મનુભાઈ શ્રી. મણિલાલ માકમચંદ શાહ રૈ. રૂ. ૩૯૭ ૨. ૩૪૦ રૂ. રૂ. રૂ. રૂ. २०० ૧૯૫ યુદ્ધ જૈન ૧૦૦ ૫ શ્રી. વ્રજલાલ મેધાણી શ્રી. અમીચંદ ખેમચંદ શાહ શ્રી. કાન્તિલાલ કારા શ્રી. લીલાવતી દેવીદાસ સામાયિક પ્રતિક્રમણની ભાષા ~;0:— જૈતાનાં બીજા ત્રાની પેઠે સામાયિક, પ્રતિક્રમણની ભાષા માગધી છે. આપણાં અને બૌધ્ધાનાં સ્ત્રા લખાયાં તે સમયની શિષ્ટ ભાષા તે સંસ્કૃત હતી. છતાં ભગવાન મહાવીર અને ભગવાન બુધ્ધ, બંનેએ પ્રાકૃત ભાષા જ સ્વીકારી. તેનું કારણ સ્પષ્ટ છે આમ જનતાને ધર્મનું રહસ્ય સમજાવવુ હાય તા તેની જ ભાષા સ્વીકારવી રહી. બ્રાહ્મણાની માન્યતા અને વર્તન એવુ હતુ કે શાસ્ત્રા નવાના ઈજારા માત્ર બ્રાહ્મણાના જ રહેવા જોઇએ. તેઓ ધર્મધુરધરા તરીકે સામાન્ય જનતાને શાખવે અને ઉપદેશે: શાસ્ત્રો વાંચવાને આમ જનતાને અધિકાર મર્યાદિત હતા અને તે અધિકાર મર્યાદિત રહે તે માટે શાસ્ત્રોની ભાષા આમ જનતા સમજી શકે એવી પ્રાકૃત નહિ પણ ખાસ અભ્યાસ કર્યાં હોય એવા જ સમજી શકે એવી સ ંસ્કૃત ભાષા રાખવામાં આવી હેાય તેમ જણાય છે. જૈન અથવા બૈદ્ ધર્મમાં આવા કાઇ પ્રતિબંધ અથ્યા મર્યાદા નથી. ત્યારે જો આમ જનતાના સરલ ધોધ માટે ભગવાને પ્રાકૃત ભાષા સ્વીકારી અને સૂત્રેા પણ તે હેતુથી તે ભાષામાં જ લખાયાં તે હવે જ્યારે તે ભાષા આમ જનતાની ભાષા નથી રહી ત્યારે એજ ભાષામાં સૂત્રેા અને ખાસ સામયિક પ્રતિક્રમણ શા માટે ચાલુ રાખવા? તે અને સૂત્રને અત્યારની આપણી ભાષામાં શા માટે ન લખવાં ? ભાષા નહિ સમજવાથી માત્ર ગોખી જઇ માઢે કરવામાં, જે અનર્થી થાય છે તે સુવિદિત છે, સામાયિક પ્રતિક્રમણનું રહસ્ય સમજ્યા વિના તેની કિંમત પણ શું થાય? સામાયિક પ્રતિક્રમણ ગૂજરાતી અથવા હિન્દી ભાષામાં લખાવાથી કેટલો લાભ થાય તેમ છે તે દેખીતી વાત છે. આ આવિષે કેટલાક સાધુ સાથે મારે ચર્ચા થઇ હતી. ઉપરની સૂચના શા માટે અમલમાં ન મૂકવી તેને તેઓ કાંઇ વાળ આપા શક્યા નહતા. માત્ર એક મુનિરાજે એમ કર્યુ હતુમાં લાવે છે સામાયિક પ્રતિક્રમણ મા છે અને મા જે ભાષામાં લખાયા તે જ ભાષામાં રહેવા જોએ. આ દલીલ મને તદન લૂલી લાગી. નવકાર મંત્ર વિષે કદાચ એમ કહી શકાય પણ સામાયિક પ્રતિક્રમણ વિષે તેમ કહેવું સ્વીકારી શકાય તેવું નથી, સામાયિક પ્રતિક્રમણુની વસ્તુ જ એમ બતાવે છે કે તેમાંના મોટા ભાગ જૂના સમયના નથી.આ ચર્ચામાં તેની વસ્તુમાં પણ ધો ફેરફાર થવાની જરૂર છે. પણ આ ચર્ચામાં હાલ ઊતરવાની જરૂર નથી. હાલ તુરત મારા પ્રશ્ન ભાષા પૂરતા જ છે. જૈન વિદ્વાનો અને મુનિરાજો આ પ્રશ્ન ચર્ચશે એવી હું આશા રાખું છું. . h ર. રૂ. રૂ. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી. વેણીબહેન વિમલચંદ કાપડિયા શ્રી. તારાંચદ કાહારી ७० ૫૦ ૫૦ શ્રી. રમણલાલ સી. શાહ ૨૫ શ્રી. રતિલાલ ચીમનલાલ "કાહારી ૨. ૧૯૯૦ પ્રાથમિક પ્રયોગ તરીકે આ વેચાણ સંતાજનક ગણીએ અને સભ્યો એક સરખા ઉત્સાહથી આવા કાર્યમાં જોડાય તે આપણે કેટલું કાર્ય કરી શકીએ તેના આ ઉપરથી આપણે ઈંડા લઇએ. મણિલાલ માકમચંદ શાહ
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy