________________
યુવાનો પડકાર ઝીલે છે—
સરણ
વાર્ષિક લવાજમ ૧-૮-૦ છુટક નકલ ૦–૧-૦
Regd. No. B. 3220
'
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
વર્ષ ૩ જી, અંક બીજો. શનીવાર તા. ૧૫-૮-૩૬.
: તંત્રી :: ચંદ્રકાન્ત સુતરીયા. ::
જૂનવાણી શિફ્ક્ત પામે છે.
જ્હારે ધર્મ ઝનુન વિવેક બુદ્ધિ ગૂમાવે છે.
શ્રી. જીવણલાલ ઝવેરી.
શ્રી. શાન્તિલાલ.
શ્રી પન્નાલાલ કરમચંદ ભાઉ
સુધારક પક્ષમાંથી આઠ જીવાનાનાં રકત રેડાયાં છે. અમદાવાદની સીવીલ હેાસ્પીટલમાં આ કેસ નોંધાયા છે. એક પણ રૂઢીચુસ્તના કેસ સીવીલ હોસ્પીટલમાં નથી. હુલ્લડ કોણે કર્યુ અને મારામારીના જવાબદાર કોણ એ પ્રશ્નાના પ્રત્યુત્તર આ ફોટા આપશે,
( અમારા ખાસ પ્રતિનિધિ તરથી.)
ગામેગામના યુવક સધાં પડકારે છે, જૂનવાણી મંડળેા પણ શ્રી પરમાનંદ અમદાવાદના નથી એ એક મુદ્દો. ખીજો મુદ્દો વિચાર ચેતવે છે, સાધુઓ સુદ્ધાંય એના વ્યાજખ્ખીપણા અને વ્યવ્હારૂપણા દર્શાવવાને ખાતર સંધ બ્હાર શી રીતે મૂકાય તે. ત્રીજો મુદ્દો આજની વિષે શ`કા કરે છે. પડકારા, ચેતવણીઓ અને અભિપ્રાયાથી ભ-પડતી દશામાં યુવાનેને છંછેડી સમાજમાં અશાંતી ન વધારવાને. રાતાં અખબારાનાં પાનાં અમદાવાદના આંગણે ડહાપણ ઠાલવે છે. પણ અમદાવાદના નગરશેડને સ્થાને સ્થપાયલી બુદ્ધિ, વિનયતે