SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ : : તરુણ જૈન : : હિંદમાં ફાર્ગતીનો કાયદો. લેખિકા : લેડી કૈલાસ શ્રીવાસ્તવ હિંદમાં ફારગતીના કાયદાની શા માટે જરૂરત છે હે માટે શ્રીમતી લેડી કૈલાસ શ્રીવાસ્તવે આ લેખમાં કેટલાંક કારણો આપ્યા છે અને વિદ્રતા પૂર્ણ સમીક્ષા કરી છે. પ્રત્યેક યુવાન આ બાબતમાં રસ લે અને સમાજના હિતાહિતની દૃષ્ટિએ આ પ્રશ્ન વિચારે એ અતીવ જરૂરી છે. આમાં હેમણે ફારગતીના કાયદાના વિધીઓની લીલાના રદીયા આપ્યા છે. હેની સાથે સાથે પાશ્ચાત્ય દેો-અમેરિકા, રશીયા આદિમાં જે નજીવા કારણસર ફારગતી લેવાય છે તે માટે ઝાટકણી પણ કાઢી છે. અને વાચકોને શાંતિપૂર્ણાંક વિશાળ દૃષ્ટિથી આ લેખ વાંચવાની ભક્ષામણુ કરીએ છીએ. ... al. ... ... જો આપણે આ લગ્નના કાયદા, ખાસ લગ્નને ક્રાયદેા, વિધવા પુનઃલગ્નના કાયદા, સારદા કાયદા તથા ડૉ. ગૌર અને ડૉ. ભગવાનદાસના લગ્નના કાયદામાં સુધારા કરવાને લગતા ખીજા મુસદ્દા તપાસીશું, તે આપણને માલુમ પડશે કે એક દરે લગ્નના કાયદામાં જ મોટા ફેરફાર કરવાની જરૂર છે. દેશમાં યાંત્રિક ઉદ્યોગા દાખલ થવાથી, અને તેને પરિણામે શહે રાની વસ્તિ વધવાથી, તથા ન્યાય અને માન્યતા સંબધી પશ્ચિમના વિચાર।તુ' આક્રમણુ થવાથી આપણી કુટુંબ રચના-ખાસકરીને સંયુક્ત કુટુ`બની રચના પડી ભાંગવા લાગી છે; અને જો કે સ્ત્રીઓને હજી વિંડલાપાત કે પતિ-ઉપાત મિલ્કતમાં વારસા હિસ્સા મેળવવાના હક મળ્યા નથી તે પણ પતિ-પત્નિનાં એકક યુગલનાં કુટુંબ રચાવા લાગ્યાથી, સ્ત્રીને મેટાં સંયુકત કુટુંબમાં ભાગવવી પડતી તાબેદારીને અંત આવ્યા છે. આ યુગની નારીને શ્વસુરગૃહ કરતાં સ્વગૃહ, પતિગૃહ વિષે વધારે ઉત્સાહ છે. ચઢતા ઉતરતાપણાના ભેદથી અને સંચાગિક આર્થિક સમૂહેાથી રચાયેલી જ્ઞાતિપ્રથાએ આ દેશનાં સ્ત્રી અને પુરૂષ એના વ્યકિતત્વને હવામાં મેટા ભાગ ભજન્મે છે. સદ્દભાગ્યે હવે યુગ' પલટાય છે અને જ્ઞાતિ ભેદ તુટતાં જે વખત લાગશે તેની ઘડીઓ ગણાવા લાગી છે. કેળવણીના પ્રચાર, મતાધિકારની વિકતા, અને રાષ્ટ્રિય લડતમાં સંમેલન એ કારણેાથી સ્ત્રીઓનું.. એકલત્વ ઓછું થવા લાગ્યું છે.. હવે વર્ષાંતર લને તિરસ્કાર કરવામાં આવતા નથી પણ તેની પ્રશ'સા કરવામાં આવે છે; તેથી આ સ્થળે જ હું મારા મુદ્દાના ઉલ્લેખ કરૂ છું. તે એ કે, જો વ તર લગ્નપ્રથાને આપણે ચાગ્ય લેખીએ તા તેની સાથે ફાતિની પ્રથાને પણ ચાગ્ય ગણવી જ પડશે. જો આપણે જૂદા જૂદા સંસ્કાર અને પ્રણાલિકા ધરાવનારાં પુરૂષોનાં લગ્નને ઉત્તેજન આપવા માગતા હેાઇએ, તે તેવાં લગ્ન તૂટી પડે તે વખતે સ્ત્રીને જો નવા સંસાર માંડવા હાય તા તે માટે જોગવાઈ કરવી જોઇએ. ... રૂઢિ હાય તેા પછી કાયદાની શી જરૂર છે ? એવા પ્રશ્ન અત્રે ઉપસ્થિત થાય છે. કાયદાની જરૂર એટલાજ માટે છે કે જ્યાં રૂઢિ હોય ત્યાં વ્યવસ્થા લાવવી તે જ્યાં રૂઢિ ન હોય ત્યાં કપણુ જોગવાઇ કરવી. દેશમાં જે જ્ઞાતિઓમાં ક્રાતિને રિવાજ છે તે રિવાજ પ્રમાણે જે વખતે જોઈએ તે વખતે અથવા વગર ખૂંચે કતી નથી મળતી; અલબત્ત, અહિર અને કઢાર જેવી જ્ઞાતિમાં છેક ખર્ચ વગર અને જ્યારે જોઇએ ત્યારે કૃતી મળી શકે છે પણ મુશ્કેલી આર્થિક સ્વત્વ ધરાવતા લોકો માટે છે. વળી દેશમાં અત્યારે હજારા કુટુંબે એવાં છે કે જેમાં પતિ-પત્નિ સાથે રહેતાં નથી. પતિએ ત્યજી દીધેલી હજારા પત્નિએ એકાંતિક જીવન ગુજારે છે અને તે ઇચ્છે તેા પણ નવા સ`સાર માંડી શકે નિહ. ઉપલા અને ઉપલા મધ્યમ વર્ગના લેાકાની સ્ત્રીઓની આ દશા છે. તેમાં ક્રાતિને રિવાજ નથી; પુરૂષ એક સ્ત્રીને ત્યજીને ખીજી પરણી શકે છે પણ સ્ત્રી પોતે પતિને ત્યાગ કરે તા પણ તે છુટા છેડા મેળવી શકતી નથી અથવા પુનર્લગ્ન કરીને નવે! સંસાર માંડી શકતી નથી આ દેશમાં ફકત કુમાઉન પ્રાંતના ઉપલા વર્ગના લેકામાં સ્ત્રી-ફ્રાંગ`તિના રિવાજ છે અને તેને બ્રિટિશ અદાલતાએ સ્વીકાર્યાં છે. એવી દલીલ કરવામાં આવે છે કે કારખાનામાં કામ કરતી પ્રજા કરતાં ખેડૂત પ્રજાને ફાતિના કાયદાની જરૂર ઓછી જણાય છે અને આ દેશ કૃષિપ્રધાન હેાવાથી તેને તેવા કાયદાની જરૂર નથી. પણ તે દલીલ આ દેશમાં ચાલી શકે તેમ નથી, પ્રેમ જે અહિં તેા જ્ઞાતિ અધારણા હેાવાથી ખેડૂત અને કામદારા એક બીજાથી સામાજીક ૬૭ રીતે વિભકત નથી; અને યુરેાપ અમેરિકા જેવા દેશે કે જ્યાં ખેડૂતેાના અને કામદારોના સમાજ વિભિન્ન છે ત્યાં પણ કામદારા કરતાં ખેડૂતને કાગતીના કાયદાની જરૂર ઓછી જણુાતી નથી. કા તીના કાયદાના વિરાધી ખીજી એવી દલીલ કરે છે કે તેવા કાયદે કરવાથી કૌટુંબિક જીવનના નાશ થશે પણ વ્યવહાર દૃષ્ટિથી જોતાં તે ભય પણ નિર્મૂલ છે, કેમ જે આ દેશમાં નીચલા મધ્યમ વર્ગના તથા નીચલા વર્ગીના લેાકેામાં અને ધણીખરી ખેડૂત જ્ઞાતિઓમાં કાગતિની રૂઢિ સદીઓથી ચાલતી આવી છે છતાં 'કૌટુ બિક જીવને નષ્ટ થયાં નથી. ફાતિને કાયદા નહિ હેાવાથી પરિણામ એ આવ્યુ ક ઘણીક વાર ઉપલા વર્ગની ત્યજાયેલી સ્ત્રી ધર્માં અદલીને નવા સંસાર માંડે છે; એમ થતું અટકાવવા, તેવી સ્ત્રીઓને ખુલ્લી તક આપવા માટે ફાĆતિના ચેાગ્ય કાયદા જ નહિ ? ખીજાં દેશામાં જે વસ્તુઓ કાયદાથી થઇ શકે છે તે કરવા શા માટે કરવા જોઈએ માટે આપણે ધર્માંન્તર શા માટે થવા દેવાં જોએ ? હા, જો એમ લાગતુ હોય કે, ફાતિના કાયદા કરવાથી સામા જી! શાંતિ કે વ્યકિતગત સુખ જતાં રહેશે, તે તે કરવા આગમચ
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy