________________
: : તરુણ જૈન : :
આ એ પ્રમુખ સંસ્થાએ તરફ દષ્ટિપાત કર્યા વીના ચાલે જ નહી. અનેક પ્રકારના વહેમ, પાખંડ, ધતીંગ પણ આ બે સંસ્થા આસપાસ જ વિટળાયલા જોવામાં આવે છે. આ બંને સંસ્થાએ ચાલુ સાકસી માગે છે અને તેમાં જરા આળસ થ, કે તેમાં સડે પેસતાં વાર લાગતી નથી અને કંઈ કંઈ પ્રકારના અનર્થી નીપજી આવે છે.
સાધુ સંસ્થા.
જૈનેામાં પ્રત્યેક વિભાગના સાધુઓનાં કેટલાંક આચાર વ્યવહારમાં તફાવત છે એમ છતાં પણ તેમનુ ધ્યેય, જીવનનું સામાન્ય સ્વરૂપ તેમજ ચાલુ પ્રવૃત્તિ એક સરખા છે. તેમનું સામાન્ય વલણ રૂઢીચુસ્તનુ હાય છે અને નવા વિચાર અને નવા વાતાવરણુ સાથે તેમને બહુ મેળ ખાતા દેખાતા નથી. તેમનું જીવન કેટલાક વ્યવહાર નીયમેાથી અને બહુ આકરા બંધનોથી જકડાયલું છે, તેમના આદર્શ કે ધ્યેયમાં સમાજ સેવાને પ્રધાનસ્થાન નથી. આજે સમાજ સેવાની ભાવના ચેતરફ ખુબ પસરી રહી છે અને સાધુ-સાધ્વીઓ તરફથી પણ અનેકવિધ સેવાની અપેક્ષા રાખવામાં પણ આવે છે.
તેમના જીવન ત્રતા જ એવા છે કે કેટલીક સેવાઓ તે ઈચ્છે તે પણ આચરી શકે તેમ હેતુ નથી. સાધુ સંસ્થાનું આખું બંધારણુ વિચારતા એમ પણ લાગે છે કે પુર્વકાળથી ચાલી આવતી વ્રત–વિચારની મર્યાદાને ભાંગી નાખીને નવે ચીલે ચાલવાનુ તેમના માટે શક્ય નથી તેમજ તેમ કરવા જતાં તેમની સ્થિતિ તે ભ્રષ્ટ
તતાભ્રષ્ટ જેવી થવાના ભય રહે છે. આમ હોવા છતાં પણ ચાલુ સાધુ જીવનને વળગી રહીને તેમનાથી સમાજનુ ઘણું કામ ચંઈ શકે તેમ છે. તેઓ શીક્ષણ આપવાનું કામ ઘણી સરળતાથી કરી શકે તેમ છે. એક સ્થળેથી ખીજે સ્થળે એમ ચાલુ વીહાર કરતું તેમનું જીવન હેાય છે. જન કલ્યાણની અનેક પ્રવૃત્તિઓને તે ટેકા આપી શકે છે. ખાદી પ્રચાર પુસ્પૃશ્યતા નીવારણ, મદ્યમાંસપ્રતિષેધ, સ્વદેશી સ્વીકાર વીગેરે અનેક કાર્યોમાં તેઓ ખુબ મદદ કરી શકે તેમ છે. આજે પણ ધર્મને નામે દેવ-દેવીઓ સમક્ષ પશુઓનાં અલી કેટલાય ઠેકાણે અપાય છે. આ પ્રવૃત્તિએ અટકાવવાનું કાર્ય પણ તેઓ હાથ ધરી શકે છે. વૈજ્ઞાનિક અને ઇતિહાસીક સંશાધનમાં પણ તેએ ખુબ કાળા આપી શકે છે. આ રીતે તેને ખુબ કામ આપતા કરવા જોઇએ અને તે શરતે જ સમાજે તેમને નિર્વાહ કરવા જોઇએ, તેમના સમુદાયમાં પેઠેલા સડે સાફ્ થા જોઇએ. અને તેમના ચાલુ જીવનમાં પ્રમાદ પરાયણતાએ અને પ્રાચીન પ્રીયતાએ ધર ધાણ્યું છે તે નાબુદ થવું જોઇએ. આજે જે સત્ર કેવળ મીન જવાબદાર સ્થિતિ ત્તિ રહી છે તે તે લાંખે વખત નીભાવી શકાય જ નહીં. મધ્યમમાગી સંસ્થા.
આ બધું કરવા છતાં આજનાં જમાનામાં જુના ઘાટની સાધુ સંસ્થા કેટલે વખત ટકશે એ વિશે મને શ`કા છે તેથી, તેમજ આજની જરૂરીઆતા વીચારતાં સમાજસેવાની ભાવનાને અમલમાં મૂકે તે માટે જેવી રીતે દિગંબર જૈનેમાં બ્રમ્હચારીની સંસ્થા છે, તેવી મધ્યમમાગી સસ્થા અન્ય એ વીભાગે માં ઉભી કરવાની ખાસ
૫૭
જરૂર છે. ત્યાગ, વૈરાગ્ય, સાદાઇ અને પવિત્રતાને પાજે એવા અને એમ છતાં પણ ચારે તરફ સામાજીક કાર્યાં કરવામાં આડે ન આવે એવા નીયમેાથી અંદ્ધ થયેલ સેવાવ્રતી સાધુ જીવનની કલ્પનાને વેગ આપવાની ખુબ આવશ્યકતા છે. કારણ કે સાધુ વીનાં સમાજને ચાલવાનું છે જ નહી. સાથે સાધુ સમાજ સંસ્કૃતીના જંગમ પ્રદીપ છે. જીનદિર.
જિનમૂર્તી અને જિનમ'દીર સબંધે અહી વિગતવાર વિવેચનને અવકાશ નથી, પણ તેના આવશ્યક સંશાધન પરત્વે નીચેની બાબતેના તાત્કાલીક અમલ થવાની ખાસ જરૂર છે.
(૧) ખીનજરૂરી મદીરા ઉભાં થતાં અટકાવવાં જોઇએ અને મદિરામાં થતા વધારે પડતા ખર્ચે કમી કરવા જોઇએ.
(૨) જિનમૂત્તિ મૂળ પુરૂષ તી કરના પ્રતીક તરીકે કલ્પવામાં આવે છે, તેા મૂર્તિનું જે કાંઇ સ્વરૂપ તેમજ તેની સાથેના જે કાઈ બાહ્ય વ્યવહાર મૂળ પુરૂષની કલ્પનાને બાધક બનતા હેાય તે દૂર કરવા જોઇએ.
(૩) જિનમૂર્તિ પાછળ રહેલી ભાવનાને વ્યકત કરે અને પાજે તેવું મ'દીર અને મંદીરનુ વાતાવરણ હેાવુ જોઇએ.
(૪) મૂતિ અને મંદિર આસપાસ ઉભી થતી અનેક વહેમભરી માન્યતાઓને ચાલુ વીરેાધ કરવા જોઇએ.
(૫) દેવદ્રવ્યના જનહીતાર્ચે છુટથી સદુપયોગ થવો જોઇએ, મંદિર સુધારણા અને જૈનાની એકતા.
વિભાગની એકતાને કેટલુ બધુ ઉત્તેજન મળે ? શ્વેતાંબર મૂર્તિપૂજક ઉપર જણાવલી બાબતને અમલ થાય તે તેના પરિણામે ત્રણે અને દીગંબર મૂર્તિ પૂજક જૈન વચ્ચેની માન્યતા ભેદને એક મોટા છેદ ઉડી જાય. સ્થાનકવાસીએ પણ આવા સુધારા થતાં ખુશ્ન સમીપ આવી જાય; મૂર્તિ અને મંદિરના સબંધમાં સૌથી વધારે ફેરફાર કરવાપણું. શ્વેતાંબર મૂર્તિપૂજક વીભાગને છે અને તે વિભાગમાં અને આશા છે કે ચેડા સમયમાં ઇષ્ટ પરીણામ આવ્યા વીના નહી રહે. ઉપર જણાવેલા વિચારાને આજે નેશ ભેર પ્રચાર થઇ રહ્યો છે ત્રણ વિભાગની એકતા
આ પ્રશ્નાની ચર્ચા સહેજે મને જૈન સમુદાયના ત્રણે વિભાગની ડુંગર જેવડુ' છે અને માન્યતાભેદ તરણા જેટલે છે, છતાં એકતા એકતા તરફ લઈ જાય છે. ત્રણે વિભાગની માન્યતાઓનું સામ્ય છે. ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી ચીન્તવાનેા ઉપદેશ કરનાર આચાર્યાં એકજ નથી. આવી પરિસ્થિતીની સર્વ જવાબદારી આપણા પાચાર્યાનો જ કુટુંબના ભાઇ ભાઇને જુદા પાડવાનું અને જુદાઇ ટકાવી રાખવાનું કામ કરતા આવ્યા છે, આ બાબત તેઓએ જૈન શાસનની કરેલી ખીજી અનેક સેવાઓને ઝાંખી પાડે છે અને આપી આંખમાં કણાની માફક ખૂંચે છે. ‘પુંછડાં વીનાનુ પ્રાણી નહીં અને પક્ષ વિનાને આચાય નહીં, આવી આપણી રૂઢ મને દશાને પલટાવવીજ જાઇએ. વ્યાખ્યાનપીઠ પરથી આજે ઉપદેશ થાય છે અનેકાંતવાદના અને ખાનગી વાતેામાં પ્રેરણા અને પ્રચાર થાય છે. સાંપ્રદાયિક રાગએઁષના, આ જુદાઇ અને આ તીના ઝઘડા આવ્યાં ક્યાંથી ? આનું મુળ આપણી સંકુચિતતા છે. એ સ'કુચિતતામાંથી ઝનૂન, કદાગ્રહ અને વેરઝેર જન્મે છે, અને બધું ધર્મના ઢાંકણુ નીચે નીર'તર પાષાંયા કરે છે. આજે આપણે એ સકુચિતતાની દીવાલે