SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ .... G? XXXHD તરૂણ જૈન ૬. તીના પ્રશ્ન ગમે તેટલેા મહાન હેાય પણ જ્યાં સુધી સમગ્ર હિંદના રાજકીય પ્રશ્ન એરણ પર છે, ત્યાં સુધી જૈને આ પક્ષને ગાણુ કરી નાખે અને જ્યાં જ્યાં જૈન જૈને વચ્ચેજ વૈમનસ્ય છે ત્યાં પંચ દ્વારાએ નિર્ણય શેાધે અથવા તીથ ઉપરની રાજકીય સત્તા જતી કરે એજ ઠીક છે. જ્યાં રાજ્ય સાથે ઝગડા છે ત્યાં સાધુ પુરૂષોએ બલી આપવાના છે અને જ્યાં અન્ય વ્યકિતઓ સાથે ઝગડા છે ત્યાં ધકકા મારીને ખસેડવામાંજ પુરૂષાર્થ છે. ૭. દીક્ષાની દિશામાં અયેાગ્ય દીક્ષા સામે ઠીક પ્રચાર કાય થયું છે અને એ પ્રચાર શકિત જીવતી જાગતી રાખવા માટે કાન્ફરન્સે પ્રચાર કાય કરવું જોઇએ, ૮, કાન્ફરન્સે કે પરિષદે જૈન સમાજના વાણિજ્ય ઉદ્યોગની ખિલાવટ માટે એક સખળ સંસ્થા અને એક સ્થાપવાં જોઇએ. ૯. વૈધવ્ય ફરજીયાત નહિ પણ મરજીયાત છે અને એવી બાળવિધવાઓને પુનઃગ્ન માટે ઉત્તેજન આપવું જોઇએ. - bat. - તા. ૧-૧-૧૯૯૩ ૧૧. જૈન સમાજની સેવા અને એ માટે તે સાચી પુજા હાય તે। તે પ્રાયશ્ચિત રૂપે સાધવાની છે. જૈન કાન્ફરન્સ અને યુવક પરિષદના વિચારામાં ગમે તેટલા મતભેદ હોય પણ તેથી એક બીજા પ્રત્યે દ્વેષ અને વૈમનસ્યની લાગણી ન ફેલાય તે સર્વાંને જોવાનું છે. અત્યારે ઉભય એકબીન્નના શુભહેતુને પોષક થવુ જોઇએ. ૧૦. ખાદી એ રાષ્ટ્રનું ઐકય અને ગરિબીને વિમા હાને તેમજ જૈન દૃષ્ટિએ માત્ર નહિ, પણ માનવ હિતની દૃષ્ટિએ અહિંસાની—નમ્રતાની ઉદ્યમની નિશાની હેઇને દરેકે સ્વીકારવી જોઇએ. તેમજ અસ્પૃશ્યતા નિવારણ માટે જેટલા વ્યકિતગત પ્રયત્ન થાય તેટલા કરવા જોઇએ. દરેક વસ્તુમાં ધર્મ અને શાસ્ત્રની વાતેા લાવવામાં આવતી હતી, આજે જ્યારે સમાજના મોટા ભાગ પેટના વ્યવહાર માટે ભીડમાં પડ્યા છે, ત્યારે તેને માત્ર ધરમની ક મોટા ભાગને આધ્યાત્મિક વાતો ક્રમ ચે? આજે જૈનના પોતાને જૈન કહેવડાવવામાં પણુ ગારવ રહ્યું નથી. આજે એ મહા મંથનકાળમાંથી પસાર થાય છે. તેનુ હૈયું આજે કાણુ નથી બન્યું, પણ વધારે મૃદુ બન્યુ છે, એ મૃદુતાના લાભ કોન્ફરન્સ કે યુવક પરિષદ લે, સત્કારે અને જૈન વીરમ છું. અસ્તુ સમાજની પ્રતિષ્ઠા કરી સ્થાપે એમ ઇચ્છી હાલત JHHHHHHHHHHHHHHH આગલી કાઇપણ કોન્ફરન્સના કરાવે. મળ્યા નથી એટલે એ વિચારણા કે ટેકા વિના જે વિચારે અત્યારે ધમ,સમાજ અને રાષ્ટ્રની દૃષ્ટિએ વિશ્વ કલ્યાણના હિતને અવિાધી ગણાય છતાં જૈન સમાજના કલ્યાણના ગણાય તે આલેખ્યાં છે. તેમાં સારૂ તે મારૂ એ ન્યાયે વાંચક જુએ એવી પ્રાર્થના છે. --લાલચંદ જ્ય વેરા શ્રી જૈન યુવક પરિષદ. કયાં સુધી ઘીશ? જ્યારે અધકાર વિદારી સુય થઇ ચૂકયા છે, જ્યારે પ્રગતિનાં પૂર ચામેર પ્રસરી રહ્યાં છે; જ્યારે આનદ ને તનમનાટ નવસર્જન કરી રહ્યાં છે, જ્યારે ચેતનભરી હવા તાઝગી બક્ષી રહી છે; જ્યારે રૂઢી, વ્હેમને પાખંડના પાયા તૂટવા માંડયા છે, · જયારે સગનથી નુતન યુગ સર્જાઈ રહ્યા છે; જયારે સર્વાંગિક વિકાસ સધાઇ. રહ્યા છે, ત્યારે ઓ જૈન યુવાન! તું કયાં સુધી ઘી શ? મે મહિનાના પહેલા અઠવાડીઆમાં મુબઇને આંગણે પ્રગતિનાં આંાલના પ્રસરાવવા જૈન યુવાનેા એકત્ર થાય છે. જાગી ને જો જ ન યુવાન ! —પ્રચાર સમિતિ. 編骗骗骗骗骗骗骗骗骗骗弱男事写写写写写写写骗骗骗骗男男 蛋喔繊陑$$$$$$$$$$ 南野岛
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy