________________
XXXX
તા. ૧-૫-૧૯૨૪
XXX DESKT
તરૂણ
ઉચ્ચાર્યા સિવાય આદર્શ ક્ષમા પોતાના જીવનથી, ચરતા કરી બતાવી; શાન્તિ, સહનશીલતા માટે કઢિયે ઉપદેશ ન આપતાં પેાતાના વનને તદાકાર, તન્મય ખનાવ્યું અને જ્યારે સર્વજ્ઞ, સર્વદર્શી થયા ત્યાર પછીજ સત્ય પ્રકાશ્યું. વન વિકાસના માર્ગી, જીવનના ઉત્થાનના સાચેાથ રજુ કર્યાં.
જૈન.
છે. તે વખતે કેટકેટલી કલ્પનાઓ, વિવિધ તરગા, તાઝગી અને જેમ ભ" હાય છે. યુવાનીનું બળ, ગૈારવ અને પ્રતિભા ચમકતી હોય છે. ક્રન્તુ તે સાથેજ એ આશાના લાડકવાયાને ત્યાંજ કેટલાંક એવાં વ્યસના લાગુ પડે છે કે તે ટુંક સમયમાંજ અફાલ વૃધ્ધ બને છે. તેની શક્તિ, હિંમત અને ભાવના દટાઈ જાય છે, મારું ચારિત્રની શુદ્ધિ–જીવનની પવિત્ર તામાંજ ક્રાન્તિની સફલતા સમાઈ છે એ ન ભુલરો. દિ સામેજ ભાષાકાન્તિ સાલ કરવી છે, ક્રાન્તિની પાછળ ભેખ લેવા છે, તેની પાછળ જીવનનું સર્વસ્વ છાપવું છે તે તેને માટે તમાકુ જીવન શુધ્ધ રાખવા પણ એટલીજ હિમ્મતથી કટિબધ્ધ રહેશે.
આ સિવાય આપણા યુવાને પાશ્ચાત્ય અનુકરણ કરવામાં કેટલીકવાર અહુ ઉતાવળા બનેલા જોવાય છે. નર્યું. અનુકરણ છીએ તેને આપણને લેશ પણ ખ્યાલ નથી રહેતા. તેમાંય કરવામાં કેટલીકવાર આપણે જબરજસ્ત ભુલ ખાઈ જઈએ તેમને જીનુ એટલું બધુ જ ખરાબ અને નવુ એટલુ બધુ જ સારૂ' લાગે છે, પણ બધે તેવું નથી હતુ . જીતુ પણ કેટલીક વાર્ હુ મહત્તવનુ અને ઉપયેગીાય છે. કિન્તુ જ્યાં જ્યાં અનિષ્ટ નવા ધૂસી ગયાં હાય, જ્યાં ખીનઉપયોગી અને વસ્તુને આચ્છાદીત કરનાર રૂઢિઓ જડ ધાલીને ખેડી હોય નુકશાનકારક પ્રણાલિકાએ દાખલ થઈ ગઇ હોય, મૂળ શુધ્ધ તેની સામે બળવા કરવાની જરૂર છે, તેને સુધારવાની જરૂર છે. આંગળી સડે તે। કાંઇ હાથ ન કાપી નખાય તેમ થાડી અનિષ્ટતાથી કે અશુધ્ધિથી સારી વસ્તુનો વિનાશ કરવાના પ્રયત્ન કરવા તેમાં જેખમ છે, ડહાપણ નથી. એમાં તે સકા ભેગું લીલું બળી જવાની સંભાવના છે. માટે એકલ અધ અનુકરણ કરવામાં પશુ ફાયદો નથી.
નામે
એ! યુવાના? તમે સત્ય નિર્ભિકતાથી કહેો, સત્ય લગારે પાછી પાની ન કરશો, પરન્તુ વાણી સ્વાતંત્ર્યના સ્વચ્છંદતા ન ખેલો. વાણીને સંયમને મર્યાદા, વિનયને પ્રિયતાને આંખપ નહિ લાગે. એ ગુણા તમને કા વિવેક કદિયે ન ભૂલશો. એથી તમારી પ્રતિભાને સત્ય શક્તિને ચમકાવશે. તિમાં મદદગાર થઇ પડશે. તમારી સેવાને અને કાય
આવા સમર્થ્ય પુરૂષસિહના સુપુત્ર હાવાનુ અભિમાન રાખનારા નવયુવાને લગાર જાગે, એ અને તમારા કવ્યૂ પથ નિર્ણીત કરે. વધારે એલવા અને લખવા કરતાં અને ઉપદેશ આપવા કરતાં, ક્રાન્તિ ક્રાન્તિના માત્ર પાકારાજ કરવા કરતાં પહેલાંજ તમારા જીવનમાં, તમારા ચારમાં એવી સુંદર વસ્તુ ગુથા; એવુ આદર્શી જીવન ઘડા કે તમારા વગર કહ્યું તમારા આદર્શ જીવનને માર્ગે બીજા ચાલે, તમે જે સત્ય વદો છે, જે સત્ય તમને પ્રિય છે અને જે સત્યને માટે તમે લટા હૈ। તે સત્યના ઉચ્ચારમાંજ ઇતિશ્રી ! માનશે. પરન્તુ એ સત્ય તમારા જીવનમાં ઉતારી તેને આચારમાં મૂકશે। આચારમાં ઉતારવા મથશે. એકવાર મહાત્મા ગાંધીજીએ લખ્યું હતું કે હારે નવસ નશ્વાણ. આદમી સાચું કહેવાના હીમાયતી હાય છે, સાચુ એલવુ. સાચુ ખેલવું એમ જોર ગારથી કહે છે પરન્તુ સમયે સાચું એટલી આચારમાં મૂકનાર તેા હજારે
એકજ નીકળે છે.”
***X*****
આપણા નવયુવાનો માટે હમણાં કેટલાય સમયથી એક મોટી કદ સંભળાય છે અને તે ર્યાદ એ છે કે તે કહે છે ઘણું અને કરે છે. થા” જેટલું લે છે તેટલું જીવનમાં ઉતારતા નથી. ખેલે છે ઘણુ અને કરે છે. થડ આ ફર્યાદ દૂર કરવાની ખાસ જરૂર છે. દાક્ષિણ્ય અને ભારૂતાના ત્યાગ કરી કઇક રચનાત્મક સુંદર કાર્ય કરવાની જરૂર છે. પરન્તુ એક વિદ્વાને કહ્યું છે તેમ “દિ જગતને સુધાર-કહેતાં વાની ઇચ્છા તમારા મનમાં હોય તે પહેલાં તમે પોતે સુધરી. છ કર્યાંદ એ છે કે તે સત્ય કહેતી વખતે નૈતિક હિમ્મત અને વાણીને સયમ નથી જાળવતા, લેલીન, મુમેાલીની, કમા લપાશા, ડીવેલેરા અને રાલ્સ્ટોય. આદિએ મહાન ક્રાન્તિને જન્મ આપ્યા છે, મેટાં સિંહાસના ડેલાવ્યાં, મહાન સત્તાધિશોને જમીનદોસ્ત કર્યાં. કિન્તુ ભાષા, લાવા વર્ષાવતી ભાષાઓમાં ભાષણા વધારે નથી. એને જેટલું કહ્યું છે તેનાથી વધારે કરી બતાવ્યું છે, કરી બતાવવા ભારે પ્રયત્ન ઉદ્ભાવ્યા છે. અને આત્મ બલિદાન આપતાં પણ પાછી પાની નથી કરી. નગ્ન સત્ય આકરામાં આકરૂ સત્ય પણ હિમ્મત પૂર્વક, લગારે ડર્યા સિવાય પરન્તુ પુરા સયમથી કહ્યું છે, જેવુ કહ્યું કે તેવુ વન રાખ્યુ છે. વાણી અને વર્તન એકજ રાખ્યાં છે,
કરી બતાવે. શ્રી મહાવીર દેવના શાસનમાં અત્યારે શક્તિ યુવાન ! જાગૃત થાએ, અત્યારે કયુમ છે. કંઇક કાય 'પન્ન યુવકાની જરૂર છે. સાચા કાન્તિકારાની અનિયાય આવશ્યકતા છે. આજે જૈન ધર્મના ઉપાસકા દિનપ્રતિદિન ઘટતા જાય છે. જૈન ધર્મના પ્રચારની આ સુંદર તક વખતે વીરના ઉપાસકે માત્ર ગુજરાત કચ્છ અને કાઠીયાવાડ રાજ પુતાનાના નાનકડા સર્કલમાં જઇ પડ્યા છે. તેને બહાર ફેલાવી ભારતમાં અને ભારતની બહાર તેનો પ્રચાર કરનાર
યદિ આપણી યુવક પ્રવૃત્તિને સફલ કરવી હોય, ઉન્ન-કવાર, ધમાઁવીર યુકાની જરૂર છે. અત્યારે ખંડનમંડનમાં, સામાજીક કલહામાં શકિતના વ્યય કરવા કરતાં રચનાત્મક પતિએ જૈન ધર્મના પ્રચારકા માં લાગી જાઓ.
તિનાં પ્રચંડ માજા' ઉછાળવાં હાય, અધર્મી, અન્યાય, અનીતિ, ગુલાની અને અંધકાર સામે ક્રાન્તિની સળગતી મસાલ લઇ ઉભા રહેવું હોય, તેની સામે બરાબર પાકાર કરવા હાય, સમાજતે કારી ખાતી એ ફિએને દકનાવવી હેાય તે સાથી પહેલાં આપણા યુવાનાઍ વાણી અને વર્તન એક કરવાં પડશે. વાણી અને વનની ભિન્નતા એક ક્ષણુ પણ નહિ નિભાવી લેવાય. સાથેજ પરસ્પરના સહકાર, સંગ‰ન પ્રેમ, સુવિશુધ્ધ પ્રેમભાવના જોરો. આ સિવાય કાઇપણ પ્રવૃત્તિ કારપણું કાઈ સફેલ થવાનું નથી એ ચોકકસ માનશે
આવીજ રીતે જીવન શુધ્ધિની પણ પરમ આવશ્યકતા છે. સત્યાગ્રહની છેલ્લી લતે આ પાર્ક ભરાબર શિખવ્યા છે. જીવન શુધ્ધિ એ તેા ક્રાન્તિને પાયા છે. યદિ પાયામાં કચાશ હો તો સમજો તમારી ઈમારત ભલે ગમે તેટલી મજબુત હશે પણ એ ક્ષણથ્વીજ નિવડવાની. આજ આપણા નવયુવાનો જે વખતે કોલેજોમાં અભ્યાસ વિદ્યાયન કરતા હાય
યુવાના! તમારા ઉપર મહાવીરન! શાસનના પ્રચારની મહાન જુમ્મેદારી રહેલી છૅ. તમારી આ પરિષદ ભારતના યુવાન જૈનોનો સુંદર સહકાર મેળવી પ્રેમ અને સદભાવનાથી
કયતાની શૃંખલામાં જોડાઇ તમાસ યોગ્યકતવ્ય પ નિતિ કરે એ જરૂરી છે, મહાવીરના સાચા સુપુત્ર અનેક, આવેશ અને પ્રવાહમાં ન તણાતાં, માત્ર વ્યાખ્યાન પીડાજ
ન ગાવતાં એવા સુંદર અને શકય કાયક્રમ યોજયા કે જેથી તમારૂં ભાવિ ઉજ્જવલ - અને.
અન્તમાં એ મહાવીર શાસનના ભાવિ સ્થળો, તમારી જૈને તમારા કાર્ય માં સહકાર આપે અને ત્યાંથી પ્રેરણા લ આ પરિષદ એવા સુંદર અનેસસ ક્રમ મેરે જેથી ભારતના જગતમાં જૈન ધર્મના વિજયધ્વજ ફરકાવવા કઅિધ થાએ એ શુભેછાપૂર્વક વિછું.