________________
-જx sex x xxxzzzzzz તરૂણ જૈન,
તી. ૧-૫-૩૪..
આવશે ત્યારે આપણે નિર્ભય બની શકી. જગતમાં એવી શરતના મેદાનો છેડી સાચો પુરૂષાર્થી બનવું પડશે. નસીબ કોઈ શક્તિ નહિ હોય કે જે આપણને કરી શકે, ઉપર આધાર નહિ રાખતાં પસીને ઉતારતાં શીખવું પડશે.
માનવ પોતેજ પિતાને ભાગ્ય વિધાતા છે, એ જે જાતનું આર્થિક પરિસ્થિતિ-સમાજની આર્થિક પરિસ્થિતિ પણ
વન ઘડવા માગશે તે જાતનું જીવન એ ઘડી શકશે, હેમાં બહુજ ખરાબ છે, વેપાર ધંધા પડી ભાંગ્યા છે, ઔદ્યોગિક
કોઈનીયે રૂકાવટ કે શિરજોરી નહિ ચાલી શકે. કે પ્રમાણિક સાહસને અભાવ છે, 'જગતની વિશ્વવ્યાપી મંદીએ અનેક
પ્રયત્નમાં કદાચ સફળતા ને. મળે તે આપણે હમજવું માનવીઓને બેકાર અને બેહાલ બનાવી દીધા છે. મોટા મોટા
જોઈએ કે આપણે એ પ્રયત્ન બરાબર નથી. પણ માલેતુજાર દેશોમાં પણ એ બાબતે ખૂબ વ્યાપક સ્વરૂપ
તેથી નશીબ ઉપર દોષને ટેપલે એકા એ ઉચિત પકડ્યું છે; હેની સામે ખૂબ ઉપાય લેવામાં આવે છે, તે
નથી. આર્થિક વિકાસ આપણે પુરૂષાર્થ જ સાધી શકશે રિસ્થતિમાં પટે અણુવા ચબરાક ભેજાએ પ્રયત્ન કરી રહ્યાં
જેટલે અંશે આપણે ઉદ્યાગી બનતાં જઈશું તેટલે અંશે છે. પણ હજુ જોઈએ તેવી પ્રગતિ થઈ નથી. આપણું ઉપર
આપણો આર્થિક વિકાસ થતો જશે. પણ હેની ખૂબ અસર થઈ છે અને બેકાર દશા પિતાને લેખડી પંજે સમાજ ઉપર લંબાભેજ જાય છે. આ સ્થિતિ દાનની પ્રથા:-આપણે ત્યાં ચાર પ્રકારના ધર્મના સાધનો છે. માંથી ઉગરવા માટે આપણે ઔદ્યોગિક બનવું પડશે, હુન્નર હેમાં દાનને અગત્યનું સ્થાન અપાયું છે, અને તે દેવદ્રવ્યની ભરતીમાં, ઉદ્યોગનું શિક્ષણ મેળવવું પડશે, ઉચ્ચ કોટિની વ્યવહારિક સંધ જમણુમાં, સંધે કાઢવામાં, ઉપધાન ઉજમણુ કરવામાં કેળવણી સાથે સ્વતંત્ર રીતે આજીવિકા ચાલી શકે તે માટે મુત્તિએ પધરાવવામાં, ધાર્મિક પુસ્તકે છપાવવામાં, સાધુઓની ઔદ્યોગિક વિકાસ પણ સાધજ પડશે. આજ તે ધંધે, સટ્ટો ઈચ્છાઓ તૃપ્ત કરવામાં થાય છે. આ બાબતે પાછળ ધર્મની ' અને શરતના મેદાન બન્યા છે કે જહેનાથી હજારે માનવીએ કલ્પના કરવામાં આવી હતી. ગઈ કાલ સુધી એ દાન ભલે પાયમાલ બન્યા છે, અસંતોષથી જીવન વેડફી નાખ્યું છે અને આવશ્યક હોય પણ આજના યુગને અનુકૂળ એ દાન નથી. વગર પરીને નસીબ અજમાવવાની ધૂનમાં જીવનથી હાથ ધંઈ આજના મહત્ત્વાકાંક્ષી અને આદશ ઘેલા યુવાને એ દાન નાંખવા પડયા છે. પુરૂષાર્થ વગર નશીબ કદિ પણ સાથે મંજુર નથી. હેને સમાજને આર્થિક વિકાસ સાધવા હુન્નર-- આપતું નથી. સટ્ટે એ પુરૂષાર્થ નથી પણ જુગાર છે, બીજાનું ઉોગશાળાઓ, કેળવણી સંસ્થાઓ, વ્યાયામશાળાઓ, વિધવાખીસું કાતરવાની આપણી નેમ માં રહેલી છે. જ્યાં સુધી શ્રમે, રક્તપિત્તયાશ્રમે અને માનવ સમાજની હમામ પ્રકારની એ જાતની અપ્રમાણિકતા આપણે સેવીશું ત્યાં સુધી આર્થિક અસમાનતાઓ ટાળવા માટે જે જે સાધને ઉપયોગી, જણાય પ્રગતિ સધાવી અશક્ય છે. આપણે જે આર્થિક પરિસ્થિતિની એ હમામ સાધને પાછળ જે દાન અપાય તહેની પાછળ સુધારણા માગતાં હોઈએ, આપણે જે પ્રમાણિકતાથી જીવન પુપાર્જનની કલ્પના સજવી ઘટે છે. આજના યુગની એ વ્યતીત કરવાની ભાવના સેવતા હોઈએ તો આપણે સટ્ટા અને સમસ્યા છે. '
અને હું
TET 1
.
*
ડાહ્યાલાલ એન્ડ કાંઇ પ્રિન્સેસ સ્ટ્રીટ, દવાવાળા બીલ્ડીંગમાં પોતાની નવી દુકાન
ખુલ્લી મુકાયાની જાહેરાત કરે છે. - હોસ્પીટલે મ્યુનીસીપાલીટીઓ, વેપારીઓ, ડાકટર વગેરેને બધી જાતની . દવાઓ ઓજારે વગેરે યોગ્ય કિંમતે, અને ખાત્રીલાયક રીતે પૂરાં
પાડી, ડાહ્યાલાલનું મથક તમને સંતોષ આપશે. -
મુંબઇની જૈન પરિષદમાં ભાગ લેવા આવનાર ગૃહસ્થને ડાહ્યાલાલની
દુકાનની મુલાકાત લેવા વિનંતિ છે. DAHYALAL & COMPANY. WHOLESALE & RETAIL CHEMISTS & DRUCGISTS, [phone: 26449 grams: DAHYALCO.. . .
Post Box No. 2027 PRINCESS STREET, BOMBAY
:
*
જેન માલેક! જૈિન મુડી જૈન વ્યવસ્થા