________________
XXXXXXXXX
XX T તરૂણ જૈન.
તા.૧-૫-૧૯૩૪
ગમે તેવું સ્વચ્છંદી આચરણ કરવું એ છે ? આજના યુવાન આવાં પેલાં અને ગીરીમીટીમાં નૈતિક અધતા નિભાવવાની સાફ્સાફ ના સ્ાવે છે. અને ફરજીયાત વૈધવ્ય પાળતી હેને માટે હેતુ સંયમી જીવન કેળવાય, વ્હેમજ પ્રમાણિકપણે આજીવિકા મળતી રહે તેવા પ્રકારનાં સાધનો પૂરા પાડવાની જરૂર છે, હૅની માનવતાના સ્વીકાર કરવાની આવશ્યકતા છે. આપણે જેમ મનુષ્ય છીએ. હેમ એ પણ મનુષ્યજ છે, આપણે જેટલા અધિકાર ભાગવીએ છીએ તેટલા હેને પણ અધિકાર આપવા જોઇએ.
સ્ત્રી કેળવણી:જ્યારે સમસ્ત વિશ્વમાં સ્ત્રીઓ આગળ પડતા ભાગ લી રહી છે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરૂષોને સાથ આપી રહી છે, પુરૂષ જેટલી ઉંચામાં ઉંચી કેળવણી મેળવી શકે તેટલી સ્ત્રીઓને કળવણી અપાઈ રહી છે, ત્યારે આમાંવમાં અને હેમાંગે જૈન સમાજમાં સ્ત્રી કેળવણી પ્રત્યે બહુજ દુ'ક્ષ્ય આપવામાં આવ્યું છે. આજે જૈન સ્ત્રી બહુ બહુ ા સામાન્ય ત્રણ ચાર ચોપડીનું ગુજરાતી અને ધાર્મિક પ્રતિક્રમણુ, નવ તત્ત્વ, દંડક અને કમ ગ્રંથ સુધીનુ જ્ઞાન મેળવે છે અને ઉદ્યાગમાં રસાઇ શિવાય કંઈજ નહિ આ બાબત ડીક નથી, આટલા સામાન્ય જ્ઞાનથી વીશમી સદીના વાતાવરણથી એ ર્ટૂન પર રહે છે, અથવા તે પરિસ્થિતિથી અજ્ઞાત રાખવામાં આવે છે, સમાજ માટે આ વસ્તુ બહુજ વિઘાતક છે, કારણ કે આવતી કાલના નાગરિકાની એ શિક્ષિકા છે, પારણામાંથીજ જે બાળકને શૈાસ, વીરરસના પાન કરાવવાં. જાંએ ત્યારે હેને · ચૂપ રહે ’ ખાવો આવ્યો, આવી રીતે ડરાવવામાં આવે. છે. રે ! પારણામાંથીજ નિર્માલ્ય બનાવી દેવામાં આવે છે,
અને ન્હાય થતાં એ સસ્કાર! કાયમ રહે છે, એ ભીરૂ બની જાય છે, અને સમાજ દિનપ્રતિદિન નિર્માલ્ય બનતા જાય છે. બીજી બાબતે ધર્માંધતા, વ્હેમ અને પ્રણાલિકા પૂજન કેળવણીના મભાવે કાયમ રહ્યા કરે છે. પુરૂષ ગમે તેટલા કેળવાયેલ હોય, નવયુગના વિચારોમાં માનતા હોય, વ્હેમ, ધર્માંધતા અને પ્રણાલિકાને પૂજનને તિરસ્કાર! હાય છતાં ધરના મહારાણી હૈને પાપતાં હાય એટલે દિનપ્રતિદિન અસમાનતા વધતી જાય છે, જીવનનું ચેતન હણાતું જાય છે. સ્ત્રી એટલે પ્રજનના સંચે, પુરૂષ સમાજને હવસ તૃપ્ત કરવાનું સાધન અને વગર પૈસાની ગુલામડી તરીકે જ હેતુ સ્થાન રહે છે. સમાજના આજના ધાર્મિક વિખવાદોથી કેટલાંયે સ્ત્રી પુરૂષોમાં કલહના છાંટણા ઈંટાયાં હશે, એ ખીન કેળવણીને પ્રતાપ છે. ત્રીજી બાબત ઉદ્યોગના અભાવે કેટલીયે વખત સયોગો જેને નીતિ ભ્રષ્ટ જીવનમાં મૂકી દે છે. જે હેને કઇક ગૃહ ઉદ્યાગનું શિક્ષણ અપાયુ હાય તે। કદિ પણ તે યાગાને આધિન થઇ નીતિ ભ્રષ્ટ જીવન સ્વીકારશે નહિ.
આમ દરેક રીતે સ્ત્રી કેળવણી વગર સમાજની પ્રગતિ ન અશકય છે. સમાજ જો સાચે સાચી પ્રગતિ ઈચ્છતા હાય, ઉન્નતિ તરફ આગળ ધપવાની તમન્ના હોય તે સ્ત્રી કેળવણીને પ્રધાન સ્થાન આપવુંજ પડશે. સંઘસત્તા–વિચાર સ્વાતંત્ર્યમાં ભલે આપણે માનતા હુઇએ, પણ વ્યવસ્થાને ભંગ આપણાથી ન થઈ શકે, આપણુ
*X* XXXXXX
૬૭
92
આચરણ એવું તો નજ હાવુ જોઇએ કે જેથી ખજાન નુકશાન થાય. જે વ્યવસ્થાને આપણે સહર્ષ સ્વીકારી, એક બીજાના સહકારથી નભતા સમાજ જીવનને આપણે વધાવ્યું. હેના નૈતિક બંધનને શિર ઉપર ચઢાવ્યું અને ત્યાઆદ આપણને એ ખૂંચતું હોય, તેા હેમાં અંધારણીય રીતે પરિવન કરવાના માર્ગો લેવાવા તેએ, નહિ કે હેમાંથી અલગ પડીને; કાન્ફરન્સ, પરિષદ - સ ંમેલનમાં આપણે વિચાર ભેદ પુષ્કળ જોઈ શકીશું પણ હેથી કંઇ કાન્ફરન્સને કે પરિષદને જરાયે આંચ આવતી નથી. હવીજ રીતે સધસત્તા આપણા મા` વચ્ચે આવતી હાય તે હેને અવગણીને નહિ પણ આપણા મા સાફ કરવા ઘટે. પ્રભુ મહાવીરે જે રીતનુ સમજાવટથી બંધારણીય રીતે હેમાં પરિવર્તન આણીનેજ સંધ બંધારણ ધયું' છે, હેતુ અસલ સ્વરૂપ બહુજ સરસ છે, તેઓશ્રી સધસત્તાના બહુમાન માટે સમવસરણમાં દેશના દેતાં પહેલાં નો સિલ કહીને સધને નમસ્કાર થતા રહ્યા છે, જ્યારે એ બંધારણને અવગણવામાં આવ્યું કરે છે. ગઇ કાલ સુધી એ બંધારણને બરાબર અમલ ત્યારથીજ સમાજનું અસ્તિત્વ ભયમાં મૂકાયું છે, હેમાં ભાગલા પડયા છે, હેની શકતી વિભકત બની ગઇ છે, હેતુ રક્ત સાઈ ગયું છે, હેનો આત્મા જડ બની ગયા છે; હેને પુનજીવન આપવાની જરૂર છે, સંધસત્તા પુનઃ સ્થાપિત કરવાની નહિ થઇ શકે, અથવા તો કાઇ પણ રાવનું અમલી કા` આવશ્યકતા છે. તે સિવાય કાષ્ઠ પણ પ્રશ્નને સર્વમાન્ય ઉકેલ સર્વાંગિક વિકાસ સાધી શકાય. અશક્ય બનશે. સંધસત્તાથીજ રાવે અમલમાં આવી શકે, શારીરિક વિકાસ: આપણી પ્રગતીના કારણેામાં શારિરીક વિકાસ પણ એક અગત્યનું કારણ છે.માજના ઇટાલી, રશીયા કે જાપાને ઉન્નતિ સાધી હાય ! વ્હેના લેખ’ડી શરીરે નાજ પ્રતાપ છે. માયકાંગલા અને નિર્માલ્ય શરીરથી કદિ પ્રગતિ સધાતી નથી. એટલેજ પ્રગતિશીલ દેશોમાં ત્યાંની સરકારો
શારીરિક વિકાસ તરફ ખૂબજ ધ્યાન આપે છે, ત્યારે એ દૃષ્ટિએ આપણે વિચારીશું તો ાપણે ભૂખ પછાત છીએ. જગતના સમાન્નેમાં વધારેમાં વધારે મરણ પ્રમાણુ આપણા સમાજનુંજ આવે છે, હેનુ કારણ શરીર સ્વાસ્થ્યથી આપણે બિલ્કુલ અજ્ઞાત છીએ. શારીરિક વિકાસમાં આપણે મેદરકાર છીએ. એ સ્થિતિ જરાયે ચલાવી શકાય નહિ. આજે દિનપ્રતિદિન
શારીરિક વિજ્ઞાન આગળ વધતું જાય છે. શરીરોની સુક્ષ્મમાં સુક્ષ્મ થતી ક્રિયાએ સંબધી યારે શોધખેાળેા થઈ રહી છે, ત્યારે આપણે જેનાથી બેદરકાર રહેવું પાલવી શકે તેમ નથી. આપણે પણ લાખડી શરીરા ઉત્પન્ન કરવા માટે પ્રયત્નશીલ થવુ જોઇએ. શરીર સ્વાસ્થ્યનું સામાન્ય જ્ઞાન આપવા માટે પેમ્ફલેટા, નાનાં ટ્રેકટા અને હેને લગતા સાહિત્યને પ્રગટ કરવાની જરૂર છે. સ્થળે સ્થળે વ્યાયામશાળાએ ખેાલી હૈમાં સમાજને રસ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે અને હેમ કરવાને પણ અશક્ત એવાં નિસ્તેજ શરીરામાં શક્તિ, કરી આજના માંયકાંગલા, નિર્માલ્થ અને પાત!નુ રક્ષણ વિકાસરૂપ દીવેલ પૂરવાની જરૂર છે. શારીરિક શક્તિમાં જ્યારે આપણે વિકાસ સાધીશું ત્યારે માનસિક શક્તિ આપે। આપ કેળવાતી જશે. આપણી શક્તિમાં જ્યારે આપણને વિશ્વાસ -