________________
spe=pdate sci xxx
તા. ૧-૫-૧૯૩૪.
કશામાં વપરાયજ નહિ. આ હેમે સમાજ ઉપર પ્રભુત્વ કરે જોઇએ કે જેથી યુવાનને માર્ગ નિષ્કટક બને અને પ્રસાયુ અને કરડે રૂપીઆ જૈન સમાજના હોવા છતાં દાંપત્ય જીવનનું સાચું સુખ માણી શકે. એટલે યુવાન કે જનેતર હે ઉપયોગ કરી રહ્યા છે. આ વસ્તુસ્થિતિ અસહ્ય યુવતી જાતે પોતાના સહચારી કે સહચરી શોધી લે એ છે. શા માટે જૈન કુટુંબ માટે હેને ઉપયર્ગ લેન ધીરવાનું વધારે જરૂરી છે. માં ન કરવામાં આવે. હે સમજમાં આવતું નથી. તે સિવાય નવા મંદિર બાંધવાનું તે લગભગ બંધ જ થવું જોઈએ.
. વિધવાઓને વિકટ પ્રશ્નઃ-આપણી કુલ વસ્તિનો નિવા મંદિર પાછળ પુન્ય ઉપાર્જન કરવાનું પ્રલોભન મૂકાયું
લગભગ ચોથે ભાગ વિધવાઓને છે હેમાંયે ૧૦ વરસની છે. આ જાતનું આપણું માનસ પલ્ટો માંગે છે, હવે પુન્ય
ઉંમરથી માંડીને પંદર વરસની ઉમર સુધીની લગભગ હાઉપાર્જનનાં નવા રાહ અકવા ઘટે છે, કારણું કે દેશ કાળમાં
રથ બારસે વિધવા છે, પંદરથી પચીસ વરસની ઉમ્મરની ખૂબ પરિવર્તન થયું છે.
વિધવાની સંખ્યા લગભગ ચારથી પાંચ હજાર છે. અને રપથી
૩૫ ની અંદર લગભગ દશ હજાર વિધવાઓ છે અને ૩૫ લગ્ન પ્રણાલિકા:-માનવ જીવનમાં ભાન પુરના સર્વકાર વરસની ઉમર ઉપરની વિધવા લાખ ઉપરની સંખ્યામાં છે, અનિવાર્ય છે અને પુરૂષને સ્ત્રીને સહકાર જરૂરી છે. એક આ વિધવાઓના મોટા ભાગનું જીવન અતિ કરૂણ છે. સમાંબીજાનું જીવન ના સહકારથીજ ચાલી શકે છે એટલેજ જના રૂઢિ બંધને હેના ઉપર ઘેર અત્યાચાર ગુજાર્યો છે, આર્યાવર્તની સંસ્કૃતિમાં લગ્નને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હેના હકકે છીનવી લીધા છે, હેની સ્વાધિનતાને અવરોધી અને જીવનના દરેક પ્રસંગમાં હેને સર્વોત્તમ પ્રસંગ છે, હેની માનવતાને અવગણી છે એટલું જ નહિ પણ હેને ગણવામાં આવ્યા છે. દાંપત્ય જીવનનાં મીઠા મધુરા હાવા જીવતી દફનાવવા સુધીની ધષ્ટતા સેવી છે, આ બાબત - માણવા એ સંસારનું શ્રેષ્ઠ સુખ ગણવામાં આવ્યું છે. હેની જના યુવાનને મંજુર નથી, શા માટે હેના ઉપર અત્યાચાર પાછળ એક અતિ પવિત્ર નેમ રાખવામાં આવી છે અને ગુજારવામાં આવે છે ? શું તે નિબળ છે માટે ? શા માટે તે માનવજીવનને વિકાસ, પણ આજના લગ્ન તરફ અવલે- હેના હકકે છીનવી લેવામાં આવ્યા છે ? સમાજને હણે કન કરવામાં આવે તે અચૂક જણાશે કે વિકાસને બદલે કંઈ ગુન્હો કર્યો છે? શા માટે હેની માનવતાને અવગણવામાં નિકાસ થઈ રહ્યા છે, પ્રગતિ રૂંધાઈ ગઈ છે. વડિલેની જો- આવે છે, શું હેનામાં હદય નથી ! શા માટે તેણીને જીવતી હુકમીએ, જ્ઞાતિ પટેલની સત્તાંધતા, હેમજ શ્રીમંતશાહીના
દફનાવવામાં આવી છે, શું હેનામાં પ્રાણ નથી ! પુરૂષ સમાજે ઝગમગાટથી અંજાઈ કેટલીએ નિર્દોષ કુંવારિકાઓના જીવનને
જે કાઈ ઘરમાં ઘોર પાપ કર્યું હોય તે આ વિધવાઓ ઉપછુંદી નાખવામાં આવેલ છે, હેના કુમળા હૃદયને તેડી પાડ
રના અત્યાચારનું છે. સ્ત્રીને ધણી મરી જાય પછી હેનાથી વામાં આવ્યું છે, તહેના આદર્શને ખૂંચવી લેવામાં આવ્યો
સારા લુગડાં ને પહેરાય, ફરાય હરાય નહિ, હામી મળે તે છે, કંઇક કોડભરી યુવતીઓને ઘરની ચાર દિવાલ વચ્ચે જીવતી
અપશુકનીયાળ કહેવાય, લગ્નાદિ પ્રસંગમાં લાભ લઈ ન દાટી દેવામાં આવી છે, કેટલાએ આશા ભર્યા થનથનાટીયા
શકે, બહાર જઇ શકે નહિ, કોઈપણ પુરૂષ જોડે વાત ન યુવાનના જીવનને ધૂળમાં રગદોળી દેવામાં આવ્યાં છે, કેટ
કરી શકે, તે શણગાર ને સજી શકે, તે સારું ખાઈ ન શકે અને લાયે યુવાનોને નિરસ અને નિષ્ણાણુ બનાવી મૂક્યા છે અને
તેવા બીજા કંઈક નિયમ વિધવાઓ માટે પુરૂષ સમાજે ઘડ્યા અકાળે જગત ઉપરથી હેનું અસ્તિત્વ મિટાવું દીધું છે. આ
છે અને તે પણ પિતાની કાયમની ગુલામીના સ્વીકાર માટે. પ્રણાલિકામાં ફેરફાર કરે જરૂરી છે. પ્રથમ તે જે યુવક અને યુવતી એક બીજાને સહચાર વાંછતા હોય હેમણે આપસમાં
પુરૂષ મરી જાય છતાં હેની યાદગીરી માટે હેણે ફરજીયાત ઉપ
રક્ત નિયમ પાળવાજ પડે, જયારે સ્ત્રી મરી જાય તે પુરૂષ એક બીજાને સમજી લેવાની જરૂર છે. દાખલા તરીકે કોઈ
રમશાનમાં ચાંલ્લા કરે છે, મોજ માણે છે અને ફરીવાર કોઈપણ આદર્શઘેલે યુવક કુમુદસુંદરીની પત્ની તરીકે કલ્પના કરતો
યુવતિની જોડે લગ્નગ્રંથીથી જોડાઈ પિતાનું ગાડું ગબડાવે છે. હેય અને હેને સ્થાને બીન કેળવાયેલી, અણઘડ કઈ વળ
આ તે કઈ જાતની મનોદશા ! જે પુરૂષ હેને ફરજીયાત વૈધવ્ય ગાડી દેવામાં આવે તે હેનું જીવન ખારૂં બની જાય છે; એજ
પળાવવાની મને દશા સેવે છે, હેજ પુરૂય તહેની પાછળ હવસની રીતે કોઈ કોડભરી કેળવાયેલ યુવતી સરસ્વતીચંદ્ર જેવા પતિએની કલ્પના સુટિમાં ઉડ્ડયન કરતી હોય અને હેણીને કોઈ
ગુલામીમાં અંધ બની હેની અસહાય દશાનો લાભ લઈ અનેક
પ્રકારના કાવાદાવા, છળ, પ્રપંચ અને મુત્સદ્દીગીરીના દાવો નાંખી અભણ અને ચેતન વગરના યુવક જોડે સાંધી લેવામાં આવે તે કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થશે ? બીજું એક બીજાના સ્વ
હેના શરીરને ચૂંથવા સુધીના મનોરથ સેવે છે, હેની જાળમાં ભાવથી પરિચિત થવું જોઈએ. જહેની જોડે પિતાના જીવનની
હેણીને ફસાવે છે. અનેક પ્રકારના કુકર્મો તથા ગર્ભપાત સુધીની નૌકા જોડવાની છે, બહેની પરમ મિત્રીમાં જીવન વિતાડવાનું
સ્થિતિએ હેને મૂકી દે છે. છતાં પણ જ્યારે લેકાપવાદની છે, તેને ઓળખ્યા વગર કઈ રીતે ડગલું ભરી શકાય ? આજે, શિરપર ઝુઝની લ્હાર દૂર થતી નથી ત્યારે આપઘાત સુધી વડિલના વિશ્વાસ ઉપર હજારો યુવાનો લગ્ન જીવનના મધુરા
નના મધરા પણ કરવા માટે ઉશ્કેરી મુકે છે. આટ આટલાં પાપ કરવા. હાવાથી હાથ ધોઈ બેઠા છે, એ વધારે પડતા વિશ્વાસનું પરિ. છતાં પણ એ પુરુષ સમાજમાં પૂજ્ય બની રહે છે, વ્યવહાર ણામ છે, શા માટે એ વિશ્વાસ વડિલ ઉપર મૂકવો જોઇએ ? કહી શકાય છે, ઈજજતદાર ગણાય છે અને લોકાપવાદ એથીએ વધારે ભયંકર તો જ્ઞાતિસંસ્થા હેમજ હેતે હેને સ્પર્શી શકતા નથી, હેનો અર્થ ? શું ત્યારે નિભાવતી શ્રીમંત પટેલશાહી છે, તેને પણ નાશ શા માટે ન સમાજનું નૈતિક બંધન એટલે લોકાપવાદથી દૂર રહી