SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ XT" DE-IN-III: DT તા. ૧-૫-૧૯૩૪ पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उवट्टिए मेहावी मारं तरई ॥ તરૂણ જૈન હે મનુધ્યેા ! સત્યને જ ખરાખર સમજો. સત્યની આજ્ઞા પર્ ખા થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે. -: તરૂણ જૈન. – મંગળવાર તા. ૧-૫-૩૪ સમાજની અધુનિક સમસ્યા એઝે! અમુક વખત બહાર રહી વિચાર માંદોલને પ્રગટાવી જાય છે અને અલેપ થાય છે. પણ હેમણે વહાવેલાં આંદોલના માનવીને વિચાર સાગરમાં તરતા મૂકી દે છે, વિચારામાં જ્યારે ક્રાન્તિ આવશે ત્યારે આચારામાં આપોઆપ ક્રાન્તિ આવી જશે., હેતે શેાધવા નહિં જવું પડે, અત્યારની કાન્ફરન્સ (આચારાંગ સૂત્ર) અને પરષોથી જરૂર ચંતન રૈલાય છે, જ્યાં હૈના અધિવે શના ભરાય છે, ત્યાં તે! પૃથ્વ ચીનગારીએ ફેલાય છે, આસપાસનુ’ વાતાવરણ ચેતનવંતુ બને છે, અને જે સમાજની બ્રેડ હેને નિસ્બત હૈાય છે, તે આખાયે સમાજમાં કાઢ નવીન જાતને કેવ્ય નાદ સુણાઈ રહે છે, ભલે એ નાદ વરસાદના પાણીની માફક વીલીન થઈ જાય, પણ વરસાદ જેમ ઉકળાટને શાંત કરી જાય છે, લ્હેમ એ નાદ આપણને કમયોગી બનવાને પડકાર જરૂર કરી જાય છે; એ નિર્ભેળ સત્ય છે એટલેજ અને અગાની યુવક પરિષદ અને કાન્તરસના ચૈત્રમાં અધિવેશનનું સ્વાગત કરીએ છીએ, હેને સત્કારીએ છીએ. સારિયે આલમમાં આજે યુવાનીના વસતકાળ પ્રસરી રહ્યા છે, નવચેતન, આનંદ, તનમનાક અને ઉલ્લાસના અદા લનાની પ્રારભ દિગન્તમાં પ્રસરી રહી છે, સ્થળે સ્થળે નવસર્જનનાં સાનેરી સ્વપ્નાએ સેવાઇ રહ્યાં છે, સામાજિક ક્રાંતિના રણુજંગ મંડાઇ ચૂકયા છે, પુરાવાદના પ્રચંડ અને મજબૂત પાયા ડગમગી રહ્યા છે, જુનવાણી સ્વરૂપની દિવાલા જમીનદાસ્ત થઇ રહી છે, અધશ્રધ્ધા, વ્હેમ અને પાખંડના પેપડા ઉખડી રહ્યાં છે, એજ બતાવી આપે છે ક સર્જનયુગનાં મંડાણ થઇ રહ્યાં છે. - જૈન સમાજમાં પણ કત યુનાદ સુણાઇ રહ્યા છે, જગતના આંદેલનનાં પડધા હૈના યુવાન માનસ ઉપર પડી રહ્યા છે, અને નૂતન પ્રેરણા મેળવી ગગનગાનિની કલ્પના સૃષ્ટિમાં ઉડ્ડયન થઈ રહ્યું છે, અને ચાર્મર અશાંતિ, કલા, વિખવાદ અને વિચાર ભિન્નતાના પરિણામે ભયંકર ભેદ ભાવ ખડા થઇ રહ્યા છે. વર્ષાઋતુમાં જેમ વરસાદ પહેલાં ભયંકર ગડગડાટ વિદ્યુતનાં ચમકારા પછી વરસાદ વરસી ચેકમેર શાન્તિ પ્રસરાવે છે, તેમ આજની અશાન્તિ, કલહ અને વિખવાદ પછીઆવતી કાલે જરૂર હેમાંથી નવસર્જન થઇ શાન્તિના પૂર રેલાવશે. સમાજમાં કાઠું અજબ ચેતન આણુશે. અને કરવાની જરૂર છે. ધરતીકંપના આંચકાની જેમ આપણે વિચારેશના આંચકા લગાવતાં શીખવું જોઇએ, કાઇ જવાહિશ અને T ૫ સંખ્યાબંધ મષ્ટિ અને દૈવ કલ્ય :—જૈન સમા જના વર્તમાન – વસ્તિપત્રને હિંસાએ લગભગ ખારી લાખ સભ્યો છે, હુંમાંયા દિગંબર, સ્થાંનકવાસી અને તેરાપંથી સંપ્રદાયને આદ કરવામાં આવે તે લગભગ મૂર્તિપૂજક સાડત્રણ લાખ સભ્યો રહે છે. આ સાડાત્રણ લાખ સભ્યા માટે આવ માં નાના મેટાં લગભગ ચાલીસ હજાર મંદિરા છે, કરે ઉપરાંત સ્મૃતિ એ છે, પ્રત્યેક સ્મૃતિ પૂજક રાજ લગભગ ત્રીશ કૃતિ એની પૂજા કરે તેજ એ સ્મૃતિએ પુન્ય બની રહે, નિહ તે અવૃત્ત્તજ રહે. આ મંદિશ અને સ્મૃતિ પાછળ દર વર્ષે ૨૦ થી ૨૫ લાખ રૂપી ખર્ચ કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ સમાજ ભય’કર ભૂખમરાની ભટ્ટીમાં જળ રહ્યા છે, ગઈ કાલે જે સમાજના હાથમાં આજે વેપાર વાણિજ્ય જેવી કાઇ ચીજ નથી, હેના હાથમાં આર્યાંવ ના વેપાર વાણિજ્યને ૧/૩ ભાગ હતા ત્યેની પાસે ભારતની ત્રીજા ભાગની સપત્તિ કરતી તે આજે વરત્ર વગરના પેાતાની જાતને વેચવાને પણ તૈયાર થાય છે, કેટલાક જૈન કંગાલ અન્યા છે, વિધવાએ આજીવિકાના સાધનના અભાવે કુટુએ પેાતાના પેટને ખાતર પેાતાના બચ્ચાંઓ વેચવાને પશુ પાછી પાની કરતાં ની, આવી પરિસ્થિતિ છે ત્યાં લાખો રૂપીઆ પાણીના માફક મંદિર પાછળ ખર્ચાયાજ કરે છે, દેવ દ્રવ્યને નામે સમાજની કરોડો રૂપીયાની નીક એ બાજુજ વહી રહી છે, કે જે દ્રવ્યને ઉપયેગ કરોાજ નથી. દેવદ્રવ્ય એ શબ્દજ ખોટા છે. દેવ એટલે વિતરાગ પૂર્ણાત્મા, હેતુ દ્રવ્પ સંભવીજ ક્રમ શકે ? દેવદ્રવ્ય ચૈત્યવાપ્રભુ, રાગટ્ટુ, ક્રોધ, માન, માયા, લાભ વિગેરેથી મૃત સમાજની આજની સમસ્યા કાંઇ સ્હેલ નથી, હું ઉકેલ કરવા કાન્ફરન્સો, પરિષદો, સ ંમેલના વગેરે મળે છે, છતાં હેમાં સફળતા મળતી નથી અને એંથી ઘણી વખત રહેની પાછળ દોડનારા -નિરાશ બને છે, પણ એ બાબતી નથી, યુવાનોને નિરાશ ધવાની કાંઈ આવસ્યંકતા નથી, રચનાત્મક કાર્યક્રમના અભાવે જે કાંઇ હરાવો કરવામાં આવ્યા હાય વ્હેનો અમલ થઇ શકતા નથી, પણ જ્યારે રચનાત્મક કાર્યક્રમ અમલમાં આવશે ત્યારે જરૂર એ ઠરાવેા વ્યાપક અન્યા હશે, જેની પાછળ ચેતન હશે, પણ એ બાબત માટે ખૂબ તપશ્ચર્યાની જરૂર છે. જ્યાં સુધી આત્મભાગના પાયા ઉપર સેવાભાવનું ચણતર ન થાય ત્યાં સુધી એ બાબત અશકય છે. પણ આજે જે અશકય હોય છે તે આવતી કાલે શક્ય બનશે, ત્યાં સુધીમાં ખૂબ વિચાર આંદેલા ખાંસીએએ ધૂસાડેલ છે. હેમની આવકના સાધન માટે હેમની વ્યાપારિક મુધ્ધિથી ઉપરોકત શબ્દ અસ્તિત્વમાં આવ્યા છે. હેની પાછળ એટલા બધા વ્હેમ ઉભા કર્યાં કે દેવદ્રવ્ય આનં આ કાન્ફરન્સ અને પરિષદમાં સમાજની વમાન પિ રસ્થિતિ ખૂબ ચર્ચાશે અને હવે ઉકલવાના પ્રયત્ન થશે, હેમાં અમે પણ અમારા સાથ પુરાવીએ છીએ, અને નીચેના મુદ્દાઓ તરફ લપ ખેંચવાનું આવશ્યક સમજીએ છીએ.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy