________________
INTED IN T તા. ૧-૪-૧૯૯૪
તરૂણ જૈન
માનિક. શ્રી જૈન શ્વેતાંખર કોન્ફરન્સ
વા
ચાદભુ અધિવેશન:-મુંબઇ મુકામે મળનારા શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના ચાદમા અધિવેશનની સ્વાગત સમિતિની પ્રથમ સભા તા. ૨૨-૩-૩૪ ગુરૂવારે રાતના મું. ટી. ૭–૩૦ કલાકે કેન્દ્રર્ન્સ એપીસમાં મળી હતી. જે વખતે શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆને પ્રમુખસ્થાન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્વાગત સમિતિના પ્રમુખ ચુંટણી સંબંધે વિચારણા થતાં શ્રી લલ્લુભા કરમચંદ દલાલે રા. રા. રોડ અમૃતલાલ કાલીદાસને સ્વાગત પ્રમુખ ચુંટવા દરખાસ્ત રજુ કરી હતી જેને શૅ ચીનુભાઇ લાલભાઇ સોલીસીટરનો ટકા મળતાં શૅ શ્રી અમૃતલાલ કાળીદાસને બિનતિ કરતાં તેએ પ્રમુખસ્થાન લીધું હતું. પ્રમુખ શૅફ અમૃતલાલે યોગ્ય શબ્દોમાં આભાર પ્રદર્શિત કર્યાં બાદ કાન્કરન્સ મહાદેવીની ઉપસ્થગિતા વિષે સચોટ અસરકારક રીતે વિવેચન કરતાં જણાવ્યું હતું કે કન્ફરન્સથીજ કામમાં “ આપી શકાશે, આપણા માટે નવીન યુગ ઉડવાનો છે. સામે સમાજની ઉન્નત માટે ઘણાજ ઉત્સાહથી કામ કરવાની જરૂર છે તેમ શ્રોતા કાર્વ્યુરન્સ સફળ થશે આદિ વિવેચન થયા પછી અધિવેશનની વ્યવસ્થા અંગે મુખ્ય મંત્રીઆ, ઉપપ્રમુખા તથા જુદી જુદી કમીટીએ નીચે મુજબ નીમવામાં આવી હતી. મુખ્ય મંત્રીઓની ચુંટણી માટે શ્રી સાકદ ઘડીયાળીની દરખાસ્તને ચીનુભા લાલભાઈના ટેકા મળતાં રોડ રણછોડભાઇ રાયચંદ ઝવેરી, રોમાહનલાલ બી. ઝવેરી, શું માનીચ ંદ ગિરધરલાલ કાપી અને પુનશી હીરજી મેશરીની સર્વાનુમતે ચીફ સેક્રેટરીએ તરીકે ચૂંટણી થઈ હતી. ઉપપ્રમુખો સ્વછ સાજપાળ, શૅ મકનજી જે મહેતા, શ્રી મેહનલાલ હેમચંદ ઝવેરી, શ્રી હેમચંદ મેહનલાલ ઝવેરી, શ્રી નાનજી લધાભાઇ, શ્રી ભભૂતમલ ચવાઇ, શ્રી મણીલાલ મેનીલાલ મૂળચ્છ, શ્રી મેઘજી સાજપા, શ્રી લલ્લુભાઈ દીપચંદ ઝવેરી, શ્રી ગુલાબચંદ નગીનચંદ્ર કચ, શ્રી હીરાચંદ વસનછ, શ્રી શાંતિદાસ આશકર, શ્રી રતનદીમદ્દ એટર્નીશા, શ્રી કરમશી પાચારી, શ્રી પુરૂનેત્તમ સૂદ શ્રી મુલચંદ છજમલજી, શ્રી અચલદાસ ચમનાજી, શ્રી કીરચંદ્ર કારીચ'દ શરાક અને ડા, ટી. આ. શાહ. બાદ ઉતારા ભોજન કમિટી ૧૨ સભ્યોની નીમવામાં આવી હતી જેના સેક્રેટરી તરીકે શ્રી વીરચંદ કવળભાઇ અને શ્રી ગુલાબચંદવનાઇનીમવામાં આવ્યા.
હતા. મંડપ રિકીટ કમિટી ૧૧ સભ્યોની નીમવામાં આવી તેના મંત્રીએ મેસસ ડાહ્યાભાઈ સુરજમલ અવેરી અને શ્રી નરાત્તમ આ. શાહ નીમવામાં આવ્યા. ડાટ રેઝોલ્યુશન કમિટિ ૧૩ સભ્યોની નિમવામાં આવી તેના મંત્રીએ મેસર્સ મેઇનલાલ
DT T૦ માં D XXX પ
દલીચંદ દેશાઇ ઍટવેટ અને ચીનુભાઇ લાલભાઈ શેઠ સાલીસીટરની નિમણુંક કરવામાં આવી. મેડિકલ કમિટી ૬ સભ્યોની નિમવામાં આવી તેના મંત્રી ડૉ. ચીમનલાલ એન. શ્રાની નિમણુંક કરી. પ્રચાર અને પ્રકાશન સમિતિ છ સભ્યોની
નિમવામાં આવી અને તેના સેક્રેટરી તરીકે શ્રી ઓધવજી ધનજી શાહ અને શ્રી સાકરચ'દ માણેકચંદ્ર ઘડીઆળીની નિમણુંક કરી, બાદ ક્રૂડ કમીટી નીમવામાં આવી હતી, તથા વૈદ્યલ ટિયર સ્વયંસેવકાની વ્યવસ્થા અંગેનું કામ શ્રી હિરાભાઇ રામદ મલબારી અને મણીલાલ જૅમલભાઇને સોંપવામાં આવ્યું હતું. સ્વાગત સમિતિના સભ્યોની શ્રી બંધારણ અનુસાર છે તે મુજબ રાખવા રાવ્યાબાદ અધિવેશનની પ્રોવિઝનલ તારીખા તા. પ-૬ અને છ, મે ૧૯૩૪, પ્રથમ વૈશાખ વદ છ, ૮ અને કૅ, શિન, રિવે અને સામ નક્કી કરી. બાદ
અધિવેશનના પ્રમુખ તરીકે અજીમગંજ નિવાસી સુપ્રસિધ્ધ
શે
બાબૃસાહેબ નિČલકુમારસિંહજી નવલખાની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવી હતી. બાદ ખ આદિની મ ́જુરી ચીફ સેક્રેટરીને આપી આજની સભાના પ્રમુખ સાહેબને આભાર માનવા શ્રી હિરાચંદ વસનજીએ દરખાસ્ત રજુ કરતાં તેને શ્રી વાડીલાલ સાંકળચંદ વારાએ ટૂંકા આપ્યાબાદ આભારમાની સભા ઉર્સાહ વચ્ચે વિસર્જન થઈ હતી.
શ્રી જૈન યુવક પરિષદ ભરવાના નિર્ણય:-તા. ૨૫-૩-૩૪ નારાજ દિવસના ત્રણ વાગે ભાઈ ઉમેદચંદ દોલતચંદ બરાડીયાના પ્રમુખપણા નીચે શ્રી મુંબમાં જૈન યુવક સંધની ઓફીસમાં એક મીટીંગ મળેલી અને સર્વાનુમતે ફરાવ યા કઃ- “ શ્રી જૈન યુવક મહામંડળ અને શ્રી મુંબઈ જૈન યુવક સાંધના સહકારથી અખિલ ભારત જૈન વે. રૃ. પૃ. યુવક પરિષદ કાન્ફરન્સના અધિવેશનની આસપાસ ભરવી અને સ્વાગત સમિતિ ઊભી કરવા તેમજ . પ્રાથમિક કામકાજ કરવા કામ ચલા મંત્રી તરીકે ભાઇ મણીલાલ એમ. શાહ અને ભા અમીચંદ ખેમચંદ શાહની નીમણુક કરવામાં આવી છે.
લી સેવકા, રણછે. ભાઇ રાયચ ંદ ઝવેરી, મોહનલાલ ભગવાનદાસ
ઝવેરી માતીચંદ ગિરધરલાલ
કાપડીયા ડો. પુનશી હીરજી મેશેરી ચીક સેક્રેટરીએ સ્વાગત
કિંટિ.. ભાવનગરથી શેઠ કુંવરજી મૂળચંદ લખી જણાવે છે કેઃઆપના તા. ૧૬-૩-૩૪ ના અંકમાં ‘જ્ઞાતિમાંથી રાજીનામું' એ હેડીંગ નીચે ભાઇશ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆએ અત્રેની નાતને કરેલી અરજીની વિગત આપી છે. મજકુર અરજી મને મળેલી, મેં તે નાત અ મૂકલી પરંતુ અહિંની નાતમાં એ પક્ષ છે. મે મારી નાતના સેક્રેટરી તરીકે નાત મેલાવેલી તે સામે સામા પક્ષ તરફથી વાંધો ઉતાં તે વાંધા નાત રૂબરૂ રજુ કરવામાં આવ્યા, જેથી મજકુર અરજીનું નિરાકરણ ન થતાં બન્ને પક્ષે પોતાના તરફથી મેમ્બરે મેકલવા અને એકા થવું એમ નિર્ણય થયો. દરમ્યાન મેં નાત સમક્ષ મારૂ સેક્રેટરી તરીકેનું રાઇનામું મૃત્યુ' છે.
શ્રી જૈન દવાખાનુ` પાયની, મુબઇઃ દવાખાનાના ગયા ફેબ્રુઆરી માસમાં ૧૪૬૪ દર્દીઓએ લાભ લીધા હતા, જેમાં ૧૩૦ પુરૂષ દર્દીઓ, ૪૮૯ શ્રી દર્દીએ અને ૪૪પ આળક દર્દી હતા, દરરોજ એની સરેરાશ હાજરી પર' થઇ હતી.