SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ XXTTT T XXXXXX ૫૪ XXXX તરૂણ જૈન હે શું જોયું? (ગતાંકથી ચાલુ) નથ્થુભાઇ સિરે.. ભરાઈ એક ધાડું આવવા લાગ્યું. હું આખાયે મ`ડપ ચીકાર ગયા. શરૂઆત ચાલીશ લેગસ્સના કાઉસગ્ગથી થઇ. અડધા લાક માનને પસાર થયા પછી નાટ્કી એકટીંગમાં કીરિટ પેાતાનું પ્રાચીન પુરાણ શરૂ કર્યું અને જણાવ્યું કે કવિકુલ .. કે આ બાવાએ શી વસ્તુ બહાર પાડે છે. ત્યારબાદ પાખી ભુવાએ વિષય વિચારિણી સમિતિની ચર્ચા શરૂ કરી અને તે માટે નિય કરવાનું કહ્યું પણ વિષય વિચારિણી સમિતિ એટલે શું? એમ કેટલાક સાધુએ આપસ આપસમાં પૂછી રહ્યા · હતા, જેમણે ઉપાશ્રયની ચાર દિવાલમાં રહીનેજ પાટ ઉપર પગ ઉપર પગ ચઢાવી પાથાના બેચાર પાના હાથમાં પકડી અગડ બગડત ચલાવી છે લબ્બે ? ના પાકારોજ સાંભળ્યા હાય હેમને ઉપાશ્રયની બહાર શું બની રહ્યું છે લ્હેનો ખ્યાલ પણ કયાંથી આવે, સામુદાયિક કા કેમ થાય, અધારણા કાને કહેવાય, એ ત્યારેજ સ્તમજાય કે ઉપાશ્રયની બહાર શું ખની રહ્યું છે. હેતુ જ્ઞાન હાય, પણ આ બાવાએ અહંભાવ, · શ્રાવકાની ખુશામત, પુસ્તકપાનાં અને ચેલા ઉપર હાથ ફેરવતાં નવરા પડે ત્યારે બ્હાર ડાકીઉં કરેને? એક સાધુએ વિષય વિચારિણી સમિતિની વ્યાખ્યા કરી બતાવી અને કહ્યું કે કાંગ્રેસ, કાન્ફરન્સ અને તેવા ખીન્ન 'ધારણસરના અધિવેશન કે પરિષદે ભરાય છે, હેમાં પ્રતિ નિધિત્વ માંગવામાં આવે છે અને હેમાંથી વિષય વિચારિણી સમિતિ નીમવામાં આવે છે વગેરે વિવેચનાત્મક દૃષ્ટિએ કહી બતાવ્યું પણ કેટલાક સાધુઓએ કહ્યું કે પ્રતિનિધિત્વ ને પ્રતિનિધિત્વ અમારે તો એવુ કંઇ કરવું નથી, સીધે સીધું ચલાવાને ? અમારે તેા દીક્ષાના રાવ પાસ થાય એટલે થયું. પણ આ શબ્દો તરફ કાઇનું લક્ષ્ય દોરાયું કે નહિ હૈની મ્હારા અવધિજ્ઞાનથી તે માહિતી મળી શકી નહિ, એટલામાં એક રિદેવને કંઇક વાત થઈ અને બાજુમાં કાઇ ટિખળી વ્યક્તિએ કહ્યું કે મહારાજ! વાલ વધારે પડયા કે શું ? પાંજરાપાળ બાજુમાંજ છે, એમ કહી હસવા માંડયુ, પણ ત્યાં તે શારબકાર થયા, ગમે તે કરે, આપણે તે કામ કરવુ છે. શાસ્ત્રીય બાબતને નિય કરવા છે. અનિચ્છનીય વાતાવરણુ દૂર કરવુ છે, અને તે માટે ચાહે તે પતિ લેા. બડી બડી દાઢીવાલા સર્વિદેવા કંઈક કાનમાં ધૂસર્સ કરવા લાગ્યા ને કવિકુલ કીરિટનો અવાજ ગાજ્યા “ જે કંઇ થાય એ બધુ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થવુ જોઇએ ” પ ંજાળી જીવાને આ વાત ન રૂચી અને હેમણે ચલાવ્યુ` કે વિષય વિચારિણી સમિતિ શિવાય ચાલી શકતું હશે ? એ નવી પધ્ધતિ છે માટે હેને સ્વીકાર ન કરવા એ ઠીક નથી. . બધા જીવા ટેબલ લઇને બેઠા છે એ પ્રાચીન પધ્ધતિ છે ? ત્યાં તે મ`ડપમાંના બધા બાવાઓને જમ નીના જોધ્ધા માનનાર વિમલરંગે રંગ જમાવ્યો. અને કહ્યુ કે પ્રાચીન પધ્ધતિ શી હતી ? હું. ' હુમજાવે ! હૈના જવાબ આપવાને કાઇ સમય કાજલ પાડી શકયું નહિ, અને થાડી ક્ષણો માનમાં પસાર થઈ, દરેક જણ આ ચર્ચામાં બીજા દિવસે નિયત કરેલા સમયે યુવાઓનુ એક પછી “ રસ લઇ રહ્યા હતા, એટલામાં છીંકણીને સડાકા લેતા ખડી દાઢીવાલે રિસમ્રાટ્ર મેલ્યા, હવે આ બધી માથાકૂટ જવા દે, પ્રાચીન પધ્ધતિ લે કે અર્વાચીન આપણે તે કામ કરવું છે એટલે કયા કયા વિષયો ચવા એ નક્કી કરશે, હેના નિય નહિ, દરેક સમુદાય દીઠ બબ્બે પ્રતિનિધિ લે અને દરેકે એ આપણે કંઈ કાય કરવું જોઇએ, લાકા વાટ જોઇ રહ્યા છે.વાત માન્ય રાખી, પ્રતિનિધિની ચૂંટણી થવા લાગી. એક ગુરૂના એ શિષ્યે હાય અને તેઓ જુદા હેાય તે હેમનુ પણ પ્રતિનિધિત્વ સ્વીકારાયું. સાડા ત્રણસે સાધુએમાં એંશી પ્રતિનિધિએ બન્યા. આમ સમય પૂરા થયા અને પ્રતિનિધિત્વના ગવ લેતાં સૈા વિખરાયા. આ ચૈાદમી સદીમાં જીવતા સાધુ સમે.. લનના બીજા દિવસની કારવાહી ઉપર ગામમાં ખૂબ ચર્ચા શરૂ થઇ, પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થવું જોઇએ એ શબ્દો ઉપર બધાને ગમ્મત થઇ અને વાત વાતમાં હેના ઉપયેગ ક્રરવા લાગ્યા, ગઇ કાલે જેમ શાસ્ત્ર સંમત છે કે નહિં ? ને મેનીયા લાગ્યો હતો, વ્હેમ આજે પ્રાચીન પધ્ધતિના યથેચ્છ ઉપયોગ થઇ રહ્યેા હતેા, કાઇએ કહ્યું કે નગરશેઠના ચેાગાનમાં મુનિસંમેલન માટે જે મંડપ બંધાયા છે હેમાં પ્રાચીન પતિ પ્રમાણે બધું થયેલ છે? કાઇએ કહ્યુ કે પુછે કવિકુલ કીરિટને! કાઇ એક માણસનું ધર પાડવાનું હતું, હેણે બીજા કાઇને પૂછ્યું કે કઇ રીતે પડાવવુ?. ત્યારે પેલાએ કહ્યુ કે બધું પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થવું જોઇએ, કાઇ એ મિત્રાને એક માસે જમવાનુ આમંત્રણ આપ્યું', બન્ને મિત્રે એક સાથે મેલી ઉઠ્યા કે બંધુ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થવુ જોઇએ, કાઇ માણસને ત્યાં લગ્ન હતાં, વરરાજાને પાંખવાની તૈયારી ચાલી રહી હતી, ત્યાં સાસુની કાઇ હેનપણીએ કાનમાં ક મારી કે બંધુ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થવુ જોઇએ, કહેવાની જરૂર નથી કે વરરાજાનું નાક એક ચોખા જેટલું લાંબુ વધ્યુ હતું. કાઈ મહારાજ હેવારના તરપણી લઈને દૂધ બ્હારવા નિકળ્યા, કાઇ ભાઇએ પ્રશ્ન કર્યાં, મહારાજ ! આ બધુ' પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થાય છે? હમે જે હમારા પાત્રા ઉપર લાલ કાળા કે સફેદ રંગા ચઢાવા છે, એ બધુ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે છે ? તર્જુન નવાં સરબત્તી મલમલ ઉપર પાકા પીળેા રંગ ચઢાવી કા છે, દશ દશ અને પંદર રૂપીઆની કાઉન્ટીન પેન અને સ્વાન ઇન્ક વાપરી છે, એ બધુ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થાય છે? મ્હોટાં મ્હોટાં વ્યાખ્યાનો છપાવી મેટા પ્રવચનકાર કહેવડાઓ છે, શું એ પ્રાચીન પધ્ધતિ અનુસા છે ? જુદી જુદી જાતના ફોટા પડાવા છે, તૈલ ચિત્ર દેરાવા છે. અને મ્હાટા એન્લાજ કરાવે છે, એ બધુ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે છે? ગુરૂમંદિરને નામે ગુરૂની અને હમારી પાતાની મૂર્તિના આર આપે છે, આ ખધુ પ્રાચીન પદ્ધતિથી થાય છે? મચ્છરોના ત્રાસથી બચવા મચ્છરદાનીને ઉપયોગ થાય છે એ અર્વાચીન પધ્ધતિ છે કે પ્રાચીન ? શરીર સ્હેજ નરમ થતાં ડાકટરને ત્યાં વાણીયાને દાડાવવામાં આવે છે, આ બધું પ્રાચીન પધ્ધતિ પ્રમાણેજ થાય છે ને ? પેલા ભાઈની આ બધા પ્રનેાની હારમાળા સાંભળી હને થયું ક બધું પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થવુ જોઇએ? [અપૂણ] તા. ૧-૪-૧૯
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy