SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ -વિચા–૨ સ–૨–ણી. સાચા સુધારા:-ધર્માંચામાં અને જુદી જુદી સ’થાએ દૈવી ભાવનાને અનુસરે અને ગ્રંથ પણ એવીજ ભાવનાને પોષે એ સાધવામાં આપણે મદદ કરવી જોખુંએ. દુરાચાર સામે તે ઝઝુમવુ જ જોઇએ. પરંતુ તેમ કરવાના શ્રેષ્ડ માસ મને ઉત્તેજિત કરવાનો છે. મારા પાકટ અનુભવથી મને માલુમ પડયું છે કે સત્યને શ્રૃંખલાથી મુક્ત કરવું, સુષુપ્ત આત્માને જાગૃત કરવા અને શક્ય હોય તે લાક્ષણિક અખરેખર સમજી ખેોટા અર્થ પાછળ રહેલા સત્યાને શોધી કહાંડવા, એ સુધારા સાધવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સધ્ધમ'ની કેળવણીની આવશ્યકતા:- જેમના હાથ માં મનુષ્યોના આત્મા સોંપાય છે. તેઓ જેએ! મનુષ્ય શરીર સંભાળનારા છે તેમના જેવીજ કળવણી લે એવા પ્રબંધ માટે આગ્રહ કરવાનો સમય આવી પહોંચ્યા છે. ઉપદેશકાને ક્રાણુ. ઉપદેશ દેશે? સાચી માનવતાનું સમર્થ્યન કરવાના અને ધાર્મિ ક સ્થળે।માં તથા ધર્માનું શિક્ષણ આપતી સંસ્થાએ માં વધુ સારા પ્રકારની ઈશ્વર વિદ્યા અને નીતિ શાસ્ત્રની સ્થાપના કરવાના આપણે સંસારીએ માટે સમય આવી પણ કેમ ન પહેાંચ્યા હાય? શું શાળાઓએ આવા ધજ્ઞાનનું કેંદ્ર ન બનવું જોઈએ ? શહીદ બન્યાં છે, ન્યાત બહાર, પકતી બહાર કે દેશપાર થયું. લાગે તે। અસખ્યુ છે. સહિશુ અને આતિથ્ય પ્રેમી ચીનની ભૂમિ જ્યાં તવાને વધુ પડતી અગત્યતા આપ વામાં આવે છે ત્યાં પણ પ્રથમ સમ્રાટ જેવા મહાન રાજકર્તાઓ વાંગઆન શીન જેવા મહાન મુત્સદ્દી તથા લીધે અને સુતતું ગપે જેવા મહાન કવીઓને અપમાનિત કરવામાં આવ્યા હતાં. અને તેમને દેશવટા પણ હેવા પડયે હતા. આપણા ધીર અને નમ્ર રાષ્ટ્રને પણ દંતકથામાંના હરિશ્ચંદ્ર અને પ્રહલાદ, ઇતિહાસમાંના નરસિંહ મહેતા, તુકારામ, કરે અને પતુલી માટે પણ આવીજ કથા કહેવાની છે ને? આ સર્વેએ સત્યને ખાતર ઘણું સહન કર્યું હતું. પત્રકારિત્વ: દૈનિક પત્રો ઉપરાંત ખીજું કશું ન વાંચનાર પુછ્યો, સ્ત્રીઓ, અને બાળકામાં છાપ પાડી શકાય એવાં મતેા પર દિન પ્રતિદિન સમુહ--સૂચનનું પ્રાબલ્ય એ શું શુભ કે અનિષ્ટ માટે અમાપ શક્તિ નથી? કહેલું માંસ ાધનાર કાહલાની વૃત્તિવાળા પત્રકાર હાય તે તે આખા રાષ્ટ્રમાં ઝેર પ્રસારી શકે છે. જો તે કુલીનતા અને સુંદરતાને વરેલા હાય તે તે ન્યાતિર્વાહક થઇ પડે છે. જે આપણે દિનપ્રતિદિન જે કંઇ વાંચીએ તેમાં શ્રેયની શોધ અને અનિટના ત્યાગ કરીએ તાજ તેમને આપણે વિજયી બનાવી શકીએ. હું ! સાક્ સાફ શબ્દોમાં મારે જે કહેવાનુ છે તે કહી નાખીશ. આપણે હિન્દુત્વની પુનઃરૂક્તિ:શું હિન્દુત્વની પુનઃરૂક્તિનો સમય આવી પહોંચ્યા છે ? ‘ કૃશ મનુષ્યને પોષવા પરંતુ માતેલા સાંઢને નહિ. પોતાને માટે શારીરિક અને માનસિક દૃષ્ટિએ યેાગ્ય હાય એવા પુરૂષ સાથેજ સ્રીના લગ્ન કરવાં એ વન શ્રેયસ્કર છે અનિષ્ટપ નહિ, યુવાનો તથા યુવતીઓને દાંપત્યા રોગ્ય શાસ્ત્ર અને નીતિના પાો શીખવવા, મહાન જીવન વૃક્ષના મૂળ સમા સ્ત્રી તથા ખાળકાને માનસિક તથા નૈતિક વિકાસ હલકાં વર્તમાન પત્રાના બહિષ્કાર કરવા જોઇએ પેાતાનાં કુટુંબીઓનાં ભાણામાંજ દરરોજ ઝેર કાણુ પીરસશે ? જો અસત્ય સામે સત્યની, સગ્રામ સામે શાન્તિની, અન્યાય સામે ન્યાયની, વિષય સામે પ્રેમની, ઘેલછા સામે શાણપણાની આ મહાન જેહાદ જીતવી હાય તેા એ જેહાદને ટકા આપનાર પણ ધ્યેયજ છે. એ સિધ્ધાંતનું સમર્થાંન કરવુ" આ બધા આદર્શો હજી પણ અપ્રાપ્ય રહ્યા છે. તેમને આદર્શો તરીકે પણ હજી સ્વીકાર થયા નથી. માટે વધુ તક આપવી. દરેક સ્ત્રી કે પુરૂષ ધ્યેયનું સાધન નહિંવત માન પત્ર આપણને આવશ્યક છે, નહિ તો મનુષ્ય પોતાના વશ કરરો અને આટલા શ્રમે આપણે મેળવેલી સિદ્ધિ હતી ન હતી થઈ જશે. -X X તરણ Grot ધમાનવ સુષુપ્તતાઃ- માનવ સુષુપ્તતા ભયંકર છે અને માનવીઓનુ દાડહાપણ ધણીવાર મૃતાભયુ અને ક્રૂર થઇ પડે છે, “સ્વાતંત્ર્યની ભૂમિ એથેન્સે પોતાના મહાનમાં મહાન પુત્રના રક્તથી પોતાનાં હાય ર ંગ્યા, પયગમ્બરેશની ભૂમી ઇઝરાયલે કેટલાયે પયગંબરાના ખૂન વહેવડાવ્યાં ” ઇઝરાયલના મહાન પુત્ર કહી ગયા છે કે, “ તમારા વડીલેાએ પયગંબરાનાં ત્રાણુ લીધા છે અને તમેા તેમનાં સ્મારક બાંધો છે. ” પાતે જ્યારે ‘એ' માં જાય છે ત્યારે પાતે વાનરને ટાપી ઉતારી માન અર્પે છે અને મનુષા માટે ક્ષમા ચાહે છે એવા અર્નાર્ડ શેશનાં કથન સાથે પણ સહાનુભૂતિ દર્શાવ્યા વગર રહેવાતું નથી, યુરોપ, ચીન અને ભારતના સત્યના શહીદો:સેક્રેટીસથી જેરેમીયા અને ઇશુ અને પાલથી ગેલીલી જોન એફ આઈ, સન અને સત્ય ખાતર આપત્તિ વ્હારી લેનારાઓનુ શુ ભવ્ય સરધસ ? આ બધા સત્યને માટે અને × × આપણે પૂર્વ અને પશ્ચિમમાંથી જેટલું શિક્ષણ મહી શકીએ, તેટલુ શિક્ષણ ગ્રહણ કરવું જોઇએ. અતડાપણુ અશકત પ્રશ્ન ઉત્પન્ન કરે છે. ગેરવ્યાજખી પ્રતિષ્ઠ વાગેરવ્યાજબી પ્રતિબધાએ આપણને કેટલુ નુકશાન કર્યું છે? મુખ્યત્વે . આપણી સ્ત્રીઓ સાચી કેળવણીથી વંચિત રહેતી હોવાને લઇને કેટલાં જખ્ખડ થઈ છે ? આપણે હેમનામાં વ્હેમ પાક્ષીએ છીએ અને અજ્ઞાનનાં બી રાખીએ છીએ. પરંતુ તે પણ હવે સ્વતંત્ર વિચાર કરતી થઈ છે. ગયા * * *** જ્યારે મનુષ્યો ગંભીર પ્રશ્ને વિચારવાની હિંમત કરે છે અને સત્ય ગમે તે માર્ગે લઇ જાય તેા પણ હેને અનુસરે ત્યારે તેઓ ઇતિહાસ સર્જે છે. નવીન તેમજ 'ચેતનાત્મક તત્ત્વોને મૂકત કરે છે. એક મહાન ચિંતકે કહ્યું છે તેમ ‘દ્ઘમારે સત્ય જાણવું જોઇએ, તેજ હમને મૂકત કરશે. ' છે સર સયાજીરાવ આ પત્ર શ્રી જમનાદાસ અમરચ ંદ્ર ગાંધીએ ધી કલાપી પ્રીન્ટીંગ પ્રેસમાં ાપી શ્રી જૈન યુષ સીડીકેટ માટે ન્યુ રેશમ ખાર, સેન્ડલ બીલ્ડીંગ, દુકાને નં. ૨૪, મુક નં. ૨, તરૂણ જૈન ઓફીસમાંથી પ્રગટ કર્યું
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy