________________
તરૂણ જૈન
ધર્માંનુ શુદ્ધિકરણ,
અત્યારે સર્વ દિશાએ વિવિધ પ્રકારનું મંથન ચાલી રહ્યું છે. સૌ સૌના સ્વદેશીની પ્રગતિ અને પ્રચાર જગતભરના સમજુ અને મુદ્ધિવાદી મહારથીએ મથી રહયા છે.
શક્તિશાળી સતા મેળવવા માટે અને સતા થકી નિ॰ળ પ્રજાનું રક્ષણ કરવા માટે અનેક પ્રકારની ગડમથલા
કરી રહયા છે.
ત્યારે ધર્માચાર્યાંની સ્થિતિ જગત ભરમાં દયાજનક થઈ પડી છે.
અર્થશાસ્ત્રની શુધ્ધિ કરવા જતાં મુડીલેાલુપ અને લાલચુવગ કાચવાશે, રાજકીય શુધ્ધિ કરતાં રાજ્ય દડાઓને શરમાવું કે કરમાવું પડશે પણ ધર્મની શુધ્ધિ કરતાં કાઇને કાચવવાનું કે કરમાવાનું નહિ રહે, કારણ ? કારણ તેમાં તે ધર્માંના ઠેકેદારે પોતાને મરીને જીવવાનું છે. યજ્ઞમાં તેજ ખલી બનવાનું છે.
અર્થ શુદ્ધિ કે રાજકારણની શુદ્ધિ અર્થે અથડામણો છે, લડાઈ છે. કંઈક હેામવાનુ છે, અન્યને પણ હેામવાના છે, ધમ ના શુદ્ધિકરણમાં દિવડા બળાતે અન્યને પ્રકાશ આપે છે તેમ પેાતાનેજ હામાવાનું છે.
આ વસ્તુ સાચી હેાય તેા પછી આ બધી અવ્યવસ્થા અને અંધાધુ ધી કેમ છે?
અર્થ શાસ્ત્રી, કીડાને પૈસાનુ કાંતવાનુ કહે છે છતાં
નવરાશની વેળા રાજ એક ક્રમ ક્રાઇ કાંતતુ નથી
?
ગયાં
: સકે છે ? શું આપણા હૃદય તથા મુદ્ધિ બહેર મારી છે ? શુ ́ આપણે નરી આંખે આપણા ભાઇભાંડુઓનાં દુ:ખ જરાપણ જોઇ શકતા નથી ? જે જૈન પ્રજા માટે આપણે આવાં મેટાં 'ર્દિશ ખાંધીએ છીએ તે જૈન પ્રજા કેટલી છિન્નભિન્ન થઈ ગઇ છે અને સખ્યા ખળમાં ક્ષીણુ થતી રહી છે. તેનું પણ આપણને ભાન નયી ? દુનિયા આજ આપણને હસે છે; તિરસ્કારે છે; જ્યાં ત્યાં હડધૂત કરે છે. આવાં 'દિરા આજના કાળમાં એક પ્રકારના ધાર્મિ ક વિલાસ
છે. જ્યારે આપણું અસ્તિત્વ ટકાવવાનું જ તુમુલયુધ્ધ ચાલી રહ્યુ છે. જ્યારે ભિન્નભિન્ન પ્રકારનાં દુશ્મને આપણને ચોતરફ ઘેરા બાલીને બેઠા છે ત્યારે આપણને આવા વિલાસ
ક્રમ સુઝે અને ક્રમ શોભે ?'
1
૦૦૦૦૦૦૦ તા. ૧-૧-૩૪
----લાલચઢ જયચંદ યારા.
અથવા કાઈક કાં કાંતે છે?
રાજદ્વારીઓ કરોડને, કંઇક" ભાગ ભૂખ્યા અર્થે રાખ્યા પછી, નિળ અથે થાડે! સમય આપ્યા પછી, ખાવાનું કે આરામ કરવાનુ કહે છે. કૅમ સૌં સમુદાય. ટગરટગર એક બીજાની રાહ જોઇ રહયા છે ? અથવા બહુજ અલ્પ જીવા યજ્ઞમાં અપે છે ?
અને– અને ધર્માચાર્યાં,ધના ઇારા ધરાવનારા શા માટે સત્યાગ ' (?) કરી અહિં તહિ વિચરી
રહયા છે?
ધર્માચાર્યો કહે છે. ધમ જીવશે તે સર્વ જીવશે, ધર્મ ને જીવતા રાખો.
જે
કરશે તેણે ખપી જવુ પડરો. ધમ સાથે વિશાળ અપાબીજી બાજુ ધ એમ કહે છે કે 'મારી અવલ બન સરા અને આડંબર ન હોય, ધર્મ પાસે ગદગદીયા થાય તેવી મલમલ કે કાશ્મીરી શાલા ના હાય, ધર્મ પાસે મિષ્ટ ભાજતા ના હાય. ધમ પાસે હજારા હાજીયા ના હોય.
છંતાં આપણે સગી આંખે જોઈએ છીએ કે આ અધ્ ધર્માચાર્યાં (!) અને એવી ઉપાધી ધરાવનારા વ પાસે મેાજુદ છે.
આ કાયડા ઉકલતા નથી.
પુરૂષા નથી. તે તેમની રૂઢી અને વ્યવહારને જાળવી કારણ કે અત્યારના ધર્મના ઠેકેદારોના મેટાસમૂહમાં એ રીતે પેાતાની જાતને દેહને અને અગત્સ્યા તે અથવા રાખવા માટે ધનુ એન્ડ્રુ આગળ ધરવા માગે છે અને અહભાવને પેાષવા માગે છે.
· એટલા માટે શ્રી વિજ્યનેમિસૂરિને મારી વિનય વિજ્ઞપ્તિ કે મંદીર, મૂતી અને મહેાત્સવના એકાન્તિક નાદથી છુટા થઇ આંખ ઉઘાડીને કરતા જતા દેશકાળને નિરખા અને આપની લાગવગ, પ્રતિષ્ટા અને શક્તિ મંદીરા ઉભ કરવા પાછળ નિહ પણુ માણસે ઉભા કરવા પાછળ ક્ષીણ વિક્ષીણ થતા જૈન સમાજને સગર્પિત કરવા પા− અને જે તત્કાળ ચિન્તવવા જેવા છે. તે પ્રતાની ગ્રંથિએ ઉકેલવા પાછળ ખરચે . કૃપા કરીને સમજો કે જૈન સમાજ કે જનસમાજ આપની પાસે ઉજળાં વસ્ત્ર પહેરીને આવતા શ્રીમ તેના માત્ર અનેલ નથી પણ તેની પાછળ અનેક ભાઈઓ છે કે જેને આવતીકાલે શું ખાશું તેની પારાવાર મુઝવણુ છે, અનેક એવી હેનેા છે કે જેના પ્રાણ દારિદ્રય અને રૂઢિબંધન તળે રૂંધાઈ રહ્યાં છે, અનેક એવાં બાળકા છે કે જે પાષણ અને શિક્ષણના અભાવે જન્મ્યાં ઍવાંજ મરવાને સરજાયેલાં છે. આજના યુગના એજ પ્રતા છે, દારિદ્રય નિવારણ અને અજ્ઞાન નિવારણ, તથૈ જે થાય તેજ ખરા ધમ છે અને તદર્થે જે દેખાય તેજ ખરૂં દાન છે. જે પ્રવૃત્તિનું પરિણામ દારિદ્રય નિવારણ નથી કે અજ્ઞાન નિવારણ નથી તે ધમ નથી પણ ધાંધલ છે, તેથી જૈન બંધુઓને પણુંહાપણ મનાવુ જોઇએ. સપ્રેમ વિજ્ઞપ્તિ કે આવું ધાંધલ જ્યાં ચાલતુ હાય ત્યાં તેને સખ્ત વિરોધ કરા; પ્રમાદ કરી, ચાલતુ હાય તેમ ચાલવા દેવા હું આપણે ઉત્તરોત્તર વતિ તરફ ધસડાઇ રહ્યા છીએ. ગતાનુગા સમાજમાં મૌનસેવન વસ્તુસ્થિતિમાં સંમતિ પુરવા બરાબર લેખાય છે. માટે કરિ જેવાં શ્વેત ઉભા થતા ડ્રાય ત્યાં તમારા વિશેષ નિડરપણે રા દિપણ ન થૂંકા.
હસ્તિએ કરવા
તેમાં ધાર્મિકતાનેા અંશ માત્ર હોય તે કેશરીયાજી કે પાલીતાણા શામાટે જગતમાં જગબત્રીસીએ ચડે ? તેએમાં પુરૂષા હાય તે! એ શાસનને અદના સીપાહી શામાટે ભૂખે ટળવળે ? તેઓમાં ધર્માંતેજ હોય તેા શામાટે જૈન જગત અજ્ઞાન રહે તેઓમાં વિદ્યા હાય તા શામાટે જેને પાતાની બાળાઓને વેચી વેચીને પેટ ગુજાપૂ કરે? તેમાં સામર્થ્ય હોય તે શામાટે તેઓ અહિસાના ખીદને લજવે ?
પણ તેએ! જીભથી, મૌનથી કે કર્તવ્યથી કબુલ કરે છે કે એ પુરૂષાર્થ તેએામાં નથી. અને એ મેળવી શકે તેમ નથી, મેળવવા પ્રયત્ન કરશે કે કેમ તે શકાવાળુ છે.
એટલે ‘તરૂણ-જૈને’ સમજવુ જોઇએ કે ભલે ધ વગેવાય, ભલે ધર્મને નામે કહેવાતા ધ રૂએ પ્રજામાં વિષ રેડે, ભલે ધર્મને નામે અત્યાચાર કરે, ભલે તે વાડાએમાં ગાંધી રાખવા પ્રયત્ન કરે, ભલે તે આપણને નાસ્તિક કહે, ભલે તેઓ કદમૂળની અને રાત્રી ભાજનની બાધા આપ્યા કરે, ભલે તે ધર્મના જલસાઓમાં દડધારી થઇને આગળ ચાલે.
ચાલવા દે ! અને ધર્માંતે ખૂબ વગેાવવા દો ! ત્યારેજ ધર્મના ઉદય થશે. દેશ કાળ અને નૈતિકતાને વિચાર્યા વિના તેઓ પોતાની પ્રતિષ્ઠા માટે બધું કરશે. એ અજ્ઞાનતાને લઇ યાપાત્રજ લેખાવા જોઇએ.
પણ ‘તરૂણ જૈને’તા કાલ્પનિક ઇશ્વરની પૂજામાં વિહરવા તે બદલે, પ્રત્યક્ષ મનુષ્યની, દુબળાની સેવા-પૂજા કરવામાંજ રાચવાનુ છે. નાગા, ભૂખ્યા અને અજ્ઞાન જનની રક્ષા કરવામાં
ગાંધીજી રેટીયાદ્રારા નિર્માળ રેાટલી મેળવી લેવાનુ કહે છે, અસ્પૃશ્યતાની–ધિકકારની ભાવનાને ભૂસીને પ્રેમ અહિંસાને પ્રતિષ્ઠા આપવા કહે છે. આ વસ્તુ જગતને અત્યારે ન્હાની લાગે છે પણ એવી ન્હાનકડી ગણાતી ભાવનાથીજ જગતમાં વિશ્વવ્યાપી ક્રાન્તિ થઇ છે. તરૂણ જૈન આ વસ્તુ સમજે અને સમજે એટલે આચારમાં મેલે. આજે આટલી પ્રાના.