________________
E NTX X XX 602 - તા. ૧-૪-૧૯૩૪
:
તરૂણ જૈન
પ્રાસંગિક
કોન્ફરન્સનું અગામી અધિવેશન-જ્યારે સમાજમાં વિશ્વ વાતાવરણ પ્રસરી રહ્યું છે, મુનિ સંમેલન માટે પણ નિરાશાના સ્રા સંભળાય છે, ચાતરક અશાંતિ, કલેશ અને વિચારને દોનો દાવાનળ સળગી રહે છે, કેસરીયાજી, શેત્રુંજ્ય વિગેરે અનેક તીર્થાના પ્રશ્ન વિકટ બનતા જાય છે, વેપાર વાણિજ્ય અને રાજકરણમાં ખૂબ પીછે હા થઇ રહી છે ત્યારે મોહમયીને આંગણે વૈશાખ વદમાં કાન્ફરન્સે અધિવેશન ભરવાના કરેલા “હરાવ નિરાશામાં કંઈક આશાના સંચાર કરે છે.
આજના પ્રગતિકારક યુગમાં જગતના બીજા સમાજો જ્યારે પેાતાનું સંગįન સાધી આગળ ધપી રહ્યા છે, ત્યારે આપણા સમાજજ એક એવા સમાજ છે કે જે આંતર કલહની આગમાં સળગી રહ્યા છે, નિર્જાયકતા પ્રસરી રહી છે, સામુદ્દાયિક શક્તિ છિન્ન વિન્નિ થઇ રહી છે, એ અરસામાં કાન્કરન્સનું અધિવેશન ભરાય એ ખૂબ ઇચ્છનીય છે. અત્યારે સમાજનું સુકાન જે કાઇ પણ સંસ્થા સભાળી શકે એવી હાય તે તે આપણી કાન્ફરન્સ છે, હેમાં સમગ્ર હિંદના સથેનું પુરતુ' પ્રતિનિધિત્વ છે. એટલે હેમાં સમાજ હિતેચ્છે સંપૂર્ણ રીતે પોતાને સહકાર આપવા એ અનિવાય કરજ થઈ પડે છે,
આજે સમાજને ધરાવેાની હારમાળાની જરૂર નથી, પણ કાની જરૂર છે. કાન્ફરન્સને સ્થપાયાં ત્રીસ ત્રીર્સ વર્ષનાં વ્હાણાં વાયાં છતાં. જનતાને સીધી રીતે લાભ મળે હેવુ કાઇ રચનાત્મક કાય થયું . હાય વ્હેમ અમારી જાણમાં નથી. ક્રાન્કુ રન્સ જેવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થામાં આ નિષ્ક્રિયતા
શેલતી નથી,.હેના ત્રીસ વરસના ઇતિહાસમાં કયાંએ રાવાના અમલ કરાવવાનો એકાદ બે અપવાદ સિવાય પ્રયત્ન થયા હોય
એમ બન્યું નથી. રાવે! ઘડવા કે શબ્દોની મારામારી કરવી, એ કઈ કાર્ય નથી કે રાવાના માટે હાઇડ કરવાથી સમાજનું દાળદર પીટી જવાનું નથી. પરંતુ જે કઈ કરાવા થાય એ રાવેા પાછળ ખૂબ પીછળ ઉભું કરવાની ખાસ અગત્ય છે, ઘેરઘેર પ્રચાર કાર્ય કરી કાન્ફરન્સના રાવાનો અમલ કરાવવા જોઈએ તેાજ નિષ્ક્રિય સમાજમાં કંઈક પ્રાણના સંચાર થાય. કાન્ફરન્સના સુકાનીઓએ સ્ફમજવુ જોઇએ કે કાન્ફરન્સ એ અમુક રકમ આપી કે પ્લેટફામ ગજવી આગળ આવવાના કલાસ નથી, પરંતુ સમાજની દાઝ હેને રંગે રંગે.વ્યાપી હાય, સમાજ ઉન્નતિનાં જે પ્રતિદિન સ્વપ્નાં સેવતાં હેાય તેવા નિષ્કલંક, ચારિત્રશીલ, સેવાભાવી માણસને ક્ષેત્ર મેળવી આપનાર સાધન છે અને તેવા સેવાભાવીઓદ્વારાજ પ્રચાર કાર્ય થઇ શકે.
IX...XXXX
અધિવેશનમાં અનેક જાતના વિષયો ઉપસ્થિત થશે, અનેક જાતની વિચારણા રજુ થશે, હેમાંથી સમયાનુકૂળ અને વ્યવહારૂ વિચારણાજ હાથ ધરાવી જોઇએ, તે અંગેની વિચારણા આવતે અંકે કરીશું. યુવક પરિષદઃ– કાન્ફરન્સનું વૈદમુ. અધિવેશન મેળવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, હુની સાથે યુવા પણ
- g
પર
સમાજ આજે અનેક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છે, વિવાદાસ્પદ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એ બધા પ્રશ્નો ણી કંઈક રચનાત્મક કાર્યક્રમ યુવકા હાથ ધરશે તે સમાજને પાતા તરફ આકર્ષી શકશે. . જે કે કારન્સ એ કાર્ય કરશે પણ યુવકાને હેનાથી સતેષ થશે. નહિ, એટલે હેમણે યુવક પરિષદ્વારા મેન્ડેટ તૈયાર કરી પેાતાનું બળ જમાવી વડીલે ામે કાન્ફરન્સમાં જઇ બાથ ભીડવાની અનિવાર્ય આવશ્યકતા છે અને હેથી સમાજના દરેક ભાઇએ કે જેઓ યુવક માનસ ધરાવતા હાય હેમણે મેહમયીને આંગણે ભરાતી આ પરિષદમાં ભાગ લેવા મોટી સખ્યામાં ઉતરી પાવાની અનિવાય ફરજ થઇ પડે છે. અને તેથી અમે યુગજળને માનનારા દરેક સંધા, મંડળે! અને સંસ્થાઓનું લક્ષ્ય ખેંચીએ છીએ કે તેઓ મુંબઇખાતે ભરાતી યુવક પરિષમાં પેાતાના સક્રિય કાળા આપે. જો કે હજી પરિષદ મળવાની તારિખ, એક બે દિવસમાં જાહેર થશે. સ્વાગત પ્રમુખ અને પ્રમુખની વરણી જાહેર થઇ નથી, પરંતુ
આ અધિવેશન એવી વિષમ પરિસ્થિતિમાં મળે છે કે વ્હેને સફળ બનાવવા માટે ખૂબ સાવચેતી રાખવી પડશે, સમાજની નાડ તપાસી વ્હેને ચેાગ્ય રાહે વાળવા. માટે મા` દર્શન
કરાવવું પડશે અને તે માટે જેટલા વ્યવહાર ઉપાય હાય મુનિ સમેલન: જેમ જેમ દિવસે લખાતા જાય છે. હેમ
હેન્રીજ વિચારણા કરવી જરૂરી છે.
વ્હેમ જનતાના વિશ્વાસ સાધુઓં, મળ્યેથી ઉડતા જાય છે, દિવસો થયા વિચાર વિનિમય કરતુ મુનિ સંમેલન હજી કાઇ પણ જાતના રાહ ઉપર આવ્યું નથી, એ બાબત સાધુ સંસ્થાને એબ લગાઆવશે અને ત્રિકાલાબાષિત, અવિચ્છિન્ન પ્રભા શાળી નારી છે. જ્યાંસુધી શાસ્ત્રદૃષ્ટિના એકાન્તવાદ સેવવામાં શબ્દોનો વ્યામેહ નહિ જાય ત્યાં સુધી કઈ પણ જાતનું કાય ઘેરાવો ઘડીને રજુ કર્યા છે અને જૈન જ્યાતિદ્વારા જે બહાર થાય એમ અમે માનતા નથી, ચાર સાધુની કમીટીએ જે આવ્યા છે, તે જો સાચી વાત હોય તા એ હરાવા. સમાજની હાલની પરિસ્થિતિને જરાયે અનુકૂળ નથી. વીશમી સદીમાં જીવવું અને વૈદની સદીની વિચારણા કરવી એ મૂર્ખાઇ છે. સંમેલનને સફળ બનાવવુ હાય તા યુગબળને પીછાનવું જ પડશે, વર્તમાન પરિસ્થિતિને વિચાર કરી દેશકાળને અનુકૂળ બનવુંજ પડશે, એમ નહિ કરવામાં આવે તે વીશમી સદીમાં નહિં જીવી શકાય. યુગબળનાં મૃત્યુ આંકવાંજ પડશે. સમાજમાં શાન્તિ સ્થાપવાના માત્ર એકજ ઉપાય છે અને તે દેશકાળને માન આપવાને. અમે ઇચ્છીએ છીએ કે હજુ પણ મુનિ સ ંમેલનના ધરાવાહક હમજી જાય અને હેની' ખૂંચી ગયેલી નૈયાને તરતી કરે. આ તેોંધ લખાઇ ગયા પછી સમેલનમાં નવ જણાની કમીટી નિમવાના સમાચાર બહાર આવ્યા છે, અને હેમાં શ્રી નેમિસૂરિ, શ્રી નીતિસૂરિ, શ્રી વલ્લભસૂરિ, શ્રી ભૂપેન્દ્રસૂરિ, શ્રી સિદ્ધિસરિ, શ્રી દાનસુરિ, શ્રી સાગરાન’દર, શ્રી જયસૂરિ અને શ્રી સાગરચંદ્રજીની નિમણૂક કરવામાં આવી છે. આ કમીટીને ' સરમુખત્યારી સોંપવામાં આવી છે. જોઇએ આ કમીટીનુ શું પરિણામ આવે છે!
જાગૃત થયા છે, હેમણે પણ પોતાની પરિષદ્ ભરવાનાં નિ ય બહાર પાડયા છે અને કામ ચલાઉ મંત્રીએ નીમી સ્વાગત સમિતિના સભ્યો તેાંધાવવાનું શરૂ કરી દીધું છે,
અત્યારનું વાતાવરણ શ્વેતાં યુવક પરિષદ્ પણ શ્રેણી લાભકારક નિવડશે, કારણ કે યુવક માનસને! પરિચય અત્યારે સમાજને થાય એ બહુ જરૂરી છે. યુવકામાં પણ અનેક જાતનું માનસ પ્રકૃતિ રહ્યું છે, તે માનસને કેન્દ્રિત કરી સંગઠ્ઠન સધાય તે પ્રગતિ બાધક બળેા ામે ખુબ સામનો કરી શકાશે.
જ