SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાશકારક શક્તિ સંસ્થાઓ. Reg. No. B. 3220. Shilillies If mas -- - નક શ્રી વિજય શાન્તિસૂરિ મહારાજને સમાજ ધર્મ અને સાહિત્યની સેવા બજાવતું નૂતન યુગનું જૈન પાક્ષિક પત્ર. છુષ્ક નકલ ૧ આને 1 શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર 1 વર્ષ ૧લું અંક ૭ મે વાર્ષિક રૂા. ૧-૮-૦ ) તંત્રી:-ચંદ્રકાન્ત વી, સુતરીયા. રવિવાર તા. ૧-૪-૩૪ કવિ અધર્માચાર્યો ને ૫ ૬ ભ્ર છ કરે? “ઈશ્વરતારો અને ધર્માચાર્યો વચ્ચેની લડાઇનું ઈતિ- માટેના કાવાદાવા અને પ્રપંચની હાડમારીમાં સમાજની . હાસમાં કેટલીયેવાર પુનરાવર્તન થયું છે, ' ત્રણ હજાર વર્ષ પ્રગતિ રૂંધાઈ ગઈ છે. રૂઢિચુસ્ત અને પુરાણવાદી પક્ષને પુર્વે ડીબરૂ એમેજો ધમધતા ત્યજી દઈ, સધર્મને પંથે ધર્મના મીઠા અને મધુરા આકર્ષણથી ભેળવી મેલ અને વળવાનો પોતાના રાષ્ટ્રને પડકાર કરતાં કહ્યું કે હું ધર્મગુરૂ સ્વર્ગ મેળવવાની જાળ બિછાવી :સિત વિધિ માટેની કે નેતા નથી.' '' દુકાનદારી ચલાવી રહ્યા છે, એટલું જ નહિ પણ વેપારીઓમાં “હું દુરાચારને ધિકકારું છું. મને તમારી દેવપૂજાની જેમ એક બીજામાં ઈર્યા હોય તેમ આ ધર્મગુરૂઓમાં પણ વિધિઓ પ્રત્યે ઘણું છુંટે છે. ન્યાયના તને અખલિત ખૂબ કર્યાની આગ જલી રહી છે. એક ધર્મગુરૂ બીજા ધર્મ રહેવા દે એવી પ્રભુપાણી ગુરૂને જનતાની દૃષ્ટિએ હેમણે આચારભ્રષ્ટ ધ. . હલકા પાડવા માટે ગમે ર્માચાર્યોને સૂણાવી હતી. તેવા કાવાદાવા કરતાં ઘણું સુધારાઓ - પાછ નહિ દે. આમ મજ અધમ ધર્મગુરૂ અભિનંદન. ધર્મગુરૂના શિષ્યમેહ, એના કપટ અને દંભ કીતિ, પુસ્તક પરિગ્રહ, રિહામે પોકાર કર્યો હતો.” તા. ૨૧-૩-૩૩ ની રોજ મળેલ શ્રી મુંબઈ જૈન ! પદવીઓનો મેહ, અહં. ' મહાન સંસાર સુધારક યુવક સંઘની કાર્યવાહક કમીટીએ નીચેનો ઠરાવ સર્વાનુ- ભાવ અને વ્યક્તિત્વમાં કરસનદાસ મૂળજીની મને પાસ કર્યો છે – સમાજનું કલેવર ચુસાઈ શતાબ્દિ પ્રસંગે ઉચ્ચરાશ્રી કેશરીયાજી તીર્થ માટે શ્રી વિજય શાન્તિ રહ્યું છે. અને એ હાડપિં. યેલા સર સયાજીરાવની સૂરિ મહારાજ જે આત્મભોગ આપી રહ્યા છે તે માટે જર જેવા છતાં પણ હેની એ શબ્દો છે. ' તેઓશ્રીને આજની મળેલી કાર્યવાહક કમીટી અભિનં આદત જતી નથી.. ભારતવર્ષમાં ધર્મથી દન આપે છે અને તેઓશ્રીના કાર્યમાં સફળતા ઈચ્છે છે. આમને આમ ધર્મગુરૂજેટલે માનવ આકર્ષય એની સાઠમારીથી છે તેટલે બીજા છેલ્લાં પચ્ચીસ વરસને કાઈથી આકર્ષાતા નથી. આમ ધર્મગુરૂઓની મહાન ઇતિહાસ તપાસવામાં આવે તે જણાશે કે સમાજના જવાબદારી છે. હેમનામાં જે સડે હોય તે આખાયે વ્યાપાર રોજગારને લગભગ નાશ થયો છે. વિ ચાલી ગઈ સમાજમાં સડે ઘૂસે છે, હે સાફ હોય, વ્યવહારૂ હોય, નેક છે, સંપ અને ભ્રાતૃભાવનાને સ્થાને દર્યા અને વરે સ્થાન દિલ હોય અને પિતાની જવાબદારી સમજતો હોય તે લીધું છે, તેમજ રાજકરણમાં કયાંયે સ્થાન નથી. એ રીતે સમાજ પ્રગતિ તરફ આગળ ધસે છે. એટલેજ અનેક સમાજ આપણી ખૂબ પીછેહઠ થઈ ગઈ છે. જ્યાં સુધી જનતાની સુધારાઓ, મુસદીઓએ ધર્મગુરૂઓના અનીતિમય આચર- દૃષ્ટિએ ધર્માચાર્યોનાં આચરણે. ઉઘાડાં નહિં પડે ત્યાં સુધી ણની જ્યારે જ્યારે પ્રસંગ મળે છે ત્યારે ત્યારે સત શબ્દોમાં ' આમને આમ ચાલ્યાજ કરવાનું, એટલે યુવકની અનિવાર્ય ઝાટકણી કાઢી છે. સર સયાજીરાવને પણ એજ ઉકળાટ છે. ફરજ છે કે ધર્માચાર્યોના અધર્માચરણે ખૂલ્લાં કરી રહેને જૈન સમાજ પણ આજે એજ પરિસ્થિતિને ભાગ જનતાની થિી પદભ્રષ્ટ કરે. સમાજના ઉત્કર્ષ ત્યારે જ બને છે. ધર્મગુરૂઓની અમર્યાદિત લાલસાઓ, તહેને પોષવા થશે કે જયારે પાખંડ વહેમ અને રૂઢિચુસ્તતાને સંપૂર્ણ નાશ થશે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy