SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ENTXOINTING-K તા. ૧૬-૩-૧૯૩૪ પબ્લીક દાનધર્મ બ્યુરો. લે, વિમળભાઇ મૂળચ’દ્ર વૈરાટી. જૈન સમાજમાંથી વરસ દિવસે લાખા રૂપીયા દાન ધર્માંને નામે ખર્ચાય છે, છતાં જૈન સમાજમાં એવી કોઈ સંસ્થા નથી કે હેને દર વર્ષે દાન માટે સમાજ પાસે અપીલ બહાર ન પાડી હાય. હેનાં કારણે તપાસતાં જણાય છે કે આજે દાન કરનારને કઇ સંસ્થા કટકયા ખાતામાં કેટલી જરૂર છે, હુની પૂરતી માહિતી નથી. બીજું કાર ગૃહસ્થ તરફથી દાન માટે કંઈક રકમ કાઢવામાં આવે છે ત્યારે તે ગૃહસ્થ તેડે લાગવગ ધરાવનાર વ્યક્તિના હસ્તક જે સંસ્થા હાય છે હેમાં જરૂર હોય કે ન હોય છતાં એ રકમનો મ્હેણ ભાગ લઇ જવામાં આવે છે, અને જરૂરીયાતવાળી બીજી સંસ્થાએ રહી જાય છે, તે રકમમાંથી હેને કશું મળતું' નથી. આમ સમાજમાં અનેક સંસ્થાએ જન્મે છે. અને દ્રવ્યના અભાવે ટૂંકું જીવન જીવી મરણ પામે છે. સમાજ પાસે કેટલાંયે કળવણી કુંડે છે. સ્કાલરા અને આરેાગ્ય માટે એવાં અનેક છૂટા છવાયાં ક્રૂડા છે. એ તરૂણ જૈન બધાં કુંડાની વ્યવસ્થા એકજ સંસ્થા મારફતે થવાની આવશ્યકતા છે, એ સંસ્થા મધ્યસ્થ અને સમાજમાં સ માન્ય જોઈએ. જૈન સમાજમાં તેવી પ્રતિતિ સ’સ્થાના ટાટા નથી. તેવી એકાદ સંસ્થાદ્વાર. એક વગદાર કમીટી નીમીને પબ્લીક દાન ધર્માં બ્યુરો ખાલાય અને તે પ્રત્યેક સંસ્થાની પૂરતી તપાસ કર્યાં પછી કઇ સંસ્થાને ટલા પૈસાની જરૂર છે, તે કાઇ પણ જાહેર પેપરદ્વારા આમ જનતાને વારંવાર જાહેર કર્યાં કરે. તપાસ પણ ખાતાવાર જાહેર કરે. દાખલા તરીકે જ્ઞાનખાતામાં પૈસાની આવશ્યકતા હાય તે। જે ભાઇને એ ખાતામાં પૈસા ખરચવાના હોય તેને સુભાતા પડે. આમ પ્રત્યેક ખાતાની વિભાગવાર જાહેરાત કર્યાં કરે તે હેને જે ખાતામાં પૈસા ખરચવા હોય એ પૈકી જેમાં પૈસાની આવશ્યકતા હાય હમાં આપે. આમ દરેક સંસ્થાઓને બહુ સારી રીતે પોષણ મળી શકે અને અપીલ અહાર પાડવાની જરૂરત રહે નહિ. બીજી રીત એ છે ક હોય આ કયા ભાઈને કયા ખાતામાં કેટલા રૂપીઆ ખરચવાના છે તેની તપાસ કરી તે તે ખાતાઓનુ લીસ્ટ તે ભાઈ ઉપર મોકલી આપે અને સાથે કમીટી જે ખાતામાં પૈસાની જરૂરત તે માટે નોંધ પણ કરે કે હાલ આ સંસ્થાને પૈસાની જરૂર છે. પછી તે ભાઇને જે શરતે નાણાં ખરચવાં હાય તે રીતે કમીટી તે દ્રવ્યના ઉપયોગ કરે. તે સિવાય સમાજને જરૂરી કેટલાયે ખાતાં હજુ અસ્તિત્વમાં આવ્યાં નથી. દાખલા તરીકે બેકાર ને! માટે રાત કુંડ નથી. આ ખાતુ ખેાલવાની ખાસ જરૂર છે. વિધવા બહેનોને માટે જીવિકા પૂરતું સાધન અને કેળવણી ક્રૂડ પણ ખેાલવાં જોઇએ અને તે દ્વારા હુન્નર ઉદ્યોગને કળવણી અપાવવી જોઇએ. કમીટી એ માટે પ્રયત્ન કરે, પ્રત્યેક રાહેર અને ગામેમાં પેાતાની શાખા ખાલે અને જેમ બને તેમ તે કમીટી વ્યાપક અને તેા આજે લાખા રૂપીયા જે નિરક વેડફાઇ જાય છે, દાન ધને નામે હજારા રૂપીયાનુ પાણી કરવામાં આવે છે, કલેશ કંકાશ અને બીભત્સ' સાહિત્ય માટે નાણાં કાજલ પાડી શકાય છે, હેતે સ્થાન નહિ રહે અને દરેક સંસ્થાએ બહુજ સુંદર રીતે સુવ્યવસ્થિત બની શકશે. નાણાં ખનાર દાનેશ્વરીના ઉદ્દેશ ફળીભૂત થશે. સમાજ આ મ્હારી ન્હાનકડી સૂચના ઉપર ધ્યાન આપે એ જરૂરી છે. K વા માનિક = દાદરા:—મહિલા સમાજના આશરાનીચે જૈન હુનાની એક સભાસ. હિરાકાર વ્હેન પ્રાણલાલ ડોકટરના પ્રમુખપણ! નીચે મળી હતી જેમાં પાંચ હરાવે પાસ થયા હતા. ૧. શાન્તશ્રૃતિ શ્રીદ્ધ સવિજયળના અવસાનથી શાક પ્રદર્શીત કરનારા. ૨ કેશરીયાજી તીર્થ અંગે ઘટતું કરવા વડેદરાન સંઘને વિન ંતિ કરનારા, ૩ શાન્તમુર્તિ શ્રી શાન્તિવિજય આચાર્ય ના અણુસણથી ફાગણ વદ ત્રીજે અણુસણુ દિન ઉજવવા અને તપ જપ અને, ધ્યાન કરવા અંગે. જે કેશરીયાજીના નીકાલ ન આવે ત્યાં સુધી કેશરીયાજી ન જવાને, વિ. બાબત સંધને વિન ંતિ કરના. ૫. કેશરીયાજી તીર્થ અંગે ન્યાય માગવા રાણાને વિનતિ કરનારા. શ્રા જૈન યુવક સંધની સભા તા. ૨૫ મીએ મળી હતી અને ઉપરોક્ત મતલબના ત્રણ ધરાવે કરવામાં આવ્યા હતા.. પાટણ :—શ્રી પાટણ જૈન યુવક સંઘની બહુધી નીચે જૈનાની એક જાહેર સભા નગરશે‘કેશવલાલ અમરચંદના પ્રમુખપણા નીચે મળી હતી જેમાં શાન્તવૃતિ શ્રીમદ્ હ`વિજયદ મહારાજશ્રી, શ્રીમાન મોહનલાલ મે!તીય અને ભાઈ શ્રી શીંગલાલ ખાપુલાલના અકાળ અવસાનથી શેક પ્રશ્ના ત કરનારા ત્રણ રાવે સર્વાનુમતે પાસ કરવામા આવ્યા હત!. રાધાનપુર :-નાગરદાસ પુંજમલ પ્રકરણે પાછો પા ખાધા છે. નાગરદાસ ભાઈ જેવા વૃધ્ધને પરણાવી દેનારા દલાલે પાછા કન્યાની ગોઠવણ કરવાના કામે લાગી ગયા છે. તેએ એક બાળકીના ભવ બગાડવાના બૂરા કામમાંથી ખસી જાય તે સાસાગર. ગચ્છના વહીવટ માટે લેાકમાં બહુજ વા ચાલે છે. આગલા વહીવટ દરમિયાન સોના ચાંદીની પાટો ગુમ થયાની વાતે બહાર આવી છે છતાં હજુ બીન બંધારણે વહીવટ ચાલે છે. એ બધારણસર વહીવટ જોવા રાધનપુરના જનતા ઈચ્છી રહી છે, અમદાવાદ :—સ ંમેલનનું નાવડું તોફાનમાં સપડાયું છે. હજી કાઈપણ રાહ નક્કી થયા નથી, અંધારામાંજ કુરાયા કરે છે. દશ દશ દહાડાઓ વિતવા છતાં હજી કંઈપણ રાવ ઉપર આવ્યુ સ ંમેલન ઉપર ગયા હતા; એ હરાવામાંથી દશ - અગ્યાર હાય હેમ જણાયું નથી. સાધુઓના સેકડા કરાવા મુદ્ર રાવા ચૂટી બાકીના હરાવેા શ્રી નેમિસૂરિજી મહારાજે કડાવી નાંખ્યા છે. શ્રાવક સંમેલન મેાલાવવાની બાબત તે હજું અધ્ધરજ લટકે છે કારણ કે ત્યાં સુધી સમેલન કાર્યપણુ જાતના નિશ્ચય ઉપર આવે નહિ ત્યાં સુધી શ્રાવક સંમેલત નિક છે. અત્રેના જાણીતા આગેવાનશે મુખ્ય આસારામ ધરાટીનાં પુત્રી પ્રિય નાનાં લગ્ન રોડ મેાનલાલ હેમચંદ્ર ચકલીના પાત્ર ભાઇ કાન્તિલાલ સાથે કરવામાં આવ્યાં છે. હેન પ્રિયદર્શીનાએ ઉંચી કેળવણી લીધી છે. લઘુ ખીજું' વડાદરાના સુપ્રસિધ્ધ ઝવેરી ઉમાભાઈ લીલાભાઈના બધુ રા^ભાજીના નામથી ઓળખાતા સુરેન્દ્રભાઇના લગ્ન શેઠે કાલીદાસ ઉમાભાઈ ઝવેરીના સુપુત્રી હૅન સુલોચના સાથે કરવામાં આવ્યાં છે. આ લગ્ન પરસ્પરની સંમતિથી થયાં છે. ભાઇશ્રી સુરેન્દ્ર ગ્રેજ્યુએટ છે અને ખંડન સુલાયના પણ સારી કેળવણી પામેલાં છે. આમ બન્નેને મેળ સમાજન સારી સાશા આપે છે. અમે ઈચ્છીએ કે આ બન્ને લગ્ન સુખરૂપ નિવડે સામાન્ય અધિવેશન . જૈન વે. મૃ. કાન્ફરન્સન સામાન્ય અધિવેશન એપ્રીલની અધવચમાં ભરવાનું નકકી કરવામાં આવ્યુ' છે. અને હુંને માટે એક કમીટી નીમવામાં ાવી છે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy