________________
X TT - Do T
૪૪
તરૂણ જૈન
* આ મ ો વા ૪ નો પ ગ
ભાઇશ્રી:
હુતાશણીના ધૂપધ!ન પછી સાધુ સ ંમેલનના મગળા ચરણ તરીકે શ્રી નૈનિસરિ, શ્રી સાગરાન દજી, શ્રી લબ્ધિસૂરિ વિગેરે હેાટા બીરૂદધારીયા એન્ડ, સરણાઇ ને સાંબેલાના મા ભરેલા સામૈયાથી નગર પ્રવેશ કર્યો, ત્યારે શ્રી વિજ્ય વલ્લભસૂરિ અને શ્રી નીતિસૂરીશ્વર એ કાઈ જાતના આડ ંબર વિના નગર પ્રવેશ કર્યાં આથી જૈન અને જૈનેતર સમાજમાં કઇક ચર્ચાને વિષય થઇ પડયા. લોકા તો પચર’ગી, એટલે જેને જેમ ફાવે તેમ ફેકે રાખે છતાં સમજી માણસ એટલું તે। કલ કરતા કે કેશરીયાજી તીર્થના પ્રકને ગંભીરસ્વરૂપ પકડવાથી શ્રી શાન્તિસૂરિ જેવા અણુસણ વ્રત દરે અને આ સૂરિએ આવા આડંબરને ઉત્તેજન આપે તે તેમના માટે શરમાવનારૂ તે ખરૂ જ ?
જેએ! પેાતાના એક દિવસના દીક્ષિત સાધુને ગમે તેવા લાયક સાધુને પણ વંદન કરવાના વિરેધ કરતા તે આજે પોતાની પાર્ટી મજબૂત કરવા દરેક સ્થળે પેાતાના શિષ્યેને વંદન કરવા માકલે છે. એપણુ મુત્સદીજ પડ્યું ને? પાલીતાણા આવૃત્તિ જેવા કંઇક 'છાણીમાં કિસ્સા બનતાં સાગરજી અને એમના શિષ્યાની વચમાં અરસપરસ મેથીપાકની લહાણી થતાં સાગર્થના પ્રધાન શિષ્ય ચન્દ્રસાગરજી એગણીસ શિષ્ય સાથે જુદા પડી અત્રે ઝાંપડાની પાળમાં ઉતર્યા છે ત્યારે ગુરૂજી નૈનિસરિ સાથે પાંજરાયેળના ઉપાયે ઉતર્યા છે. છતાં ગુરૂએ એવુ' પડયંત્ર ગે!વ્યુ છે કે ચન્દ્રસાગર પેલું પ્રખ્યાત પ્રકરણ સ ંમેલનમાં ન ઉપાડે. છતાં ભણકારા એમ સભળાય છે કે વખતે એ વડયંત્ર અડ્ડા શસ્ત્ર જેવુ નિવડે તે નવાઇ નહિ.
NT T
XXXT OR T
TEXT ST. XKES..." પામરની પામરતા.
કેસરીયાજી તીર્થની ઉભી થયેલી ગભીર પરિસ્થિતિ અંગે આચાય શાન્તિરિએ આત્મમેગની વેકીપર ઉપવાસ આદરેલા, તે અંગે અભિનદન દર્શાવવા સાધુ સ ંમેલનમાં ઠરાવ મૂકાયેા, આ ઠરાવ શ્રી રામવિજયને ખૂબ ખૂંચ્યા તેથી શાસ્ત્રના એઠાં નીચે ઝનુની હુમલા કરતાં કહે છે કે “ શાસ્ત્ર વિરૂધ્ધની વાત સાંભળી મારી છાતીમાં ખંજર ભાંકાય છે.
વાયરા લઇ ગયા, અને સમાજ જાણે મહા વિજ્ય થયે! હાય તેમ આનંદમાં આવી ગયા પણ તે આનંદ ઘડીનેાજ રહ્યા. શ્રી દાનસૂરિ તે પેાતાની ટુકડી જમાવીને સમેલનમાં પહેાંચી ગય! એટલે જે મંત્રણા માટે શુભ પરિણામની આશા રખાતી હતી તે હાલમાં ધૂળમાં મળી છે.એમ લખું તે! ખેડ્યુ નિહ.
સાધુ સાધ્વીઓની પામણી. શ્રીફળપતાસાંની પ્રભાવના, સામૈયાના જલસા, માલમીટાન્ન ઉડાવવાની મઝા—વિ આવી ધમાધમ નિહાળી બિચારા ગભરૂ જેવા બાળવા તો ચોથા આરાની સરખામણીની વાતા હાંકે રખે છે. એમને એ થેડીજ ખબર છે કે ચેાથે આરે કેવા હતું! તેના માનવી કેવાં સરળ હતા! એ તે એક ખીરદાવલીની શરૂઆત કરી કે પછી છેાજમાં. ખુશામતખારાના સ્વભાવજ એવા હેય છે.
જે ઘડીની કાગના ડાળે રાહ જોવાતી હતી તે ફાગણ વદી ૩ ને મધ્યાહને વખત થતાંજ જેમ કેાઈ મેરચા માંડવા અથવા ફિલ્લે સર કરવા લશ્કરી ટુકડીઓ ફ્રેંચ કરે તે મુજબ જુદી જુદી ટુકડીએએ મડપ તરફ કૂચ કરી હતી તેમાં પહેલી ટુકડી શ્રી નેનિસરિ અને શ્રી સાગરાન ની તે પહેલેથીજ ત્યાં જઈને આરાજી હતી, બાદ પગથીયાના ઉપાયેથી બીજી ટુકડીમાં શ્રી વિજયસિધ્ધિસૂરિ, શ્રી વિજયદાનસૂરિ અને વિજયનેક સૂરિની ટુકડી ડહેલાના ઉપાયથી પાસેજ ચÉને મંડપ
વાત વાતમાં શાસ્ત્રની વાતેા કરી ભેળી જનતાને ભમાવનારની મનોદશા આ પ્રસ ંગે ખૂલ્લા સ્વરૂપમાં ઉધાડી પડે છે. આત્મ કલ્યાણની સાધતા અર્થે અન`ત મુનિવરે એ અણુસણુ કર્યાનું ઇતિહાસ કહે છે. સંઘ ઉપર આફતે આવતાં અનેક મુનિવરોએ હથિયાર પકડયાના, સંઘ અને તીર્થા માટે ભેગ આપ્યાનાં ઉદાહરણ મળે છે. આથીજ પૂર્વાચાર્યોએ તે મહાપુરૂષોના ગુણાનુવાદ ગાયા છે. જ્યારે વર્તમાન કાળમાં એક મુનિવર તીથ રક્ષા અંગે આત્મભાગની વેદી ઉપર ઉપવાસ આદરે ત્યારે આ મહાપુરૂષ (!) ની છાતીમાં ખંજર ભાંકાય છે, એ પામરની પામરતા નહિ તા ખીજું શું? કમજોરીના પ્રભાવે એ રસ્તે ન જઈ શકીએ, પણ જનારની પ્રશંસા બદલે પીઠ પાછળ હિચકારા હુમલા. એ તેા અવધીજ
ગણાય.
ઐકયમાંજ જેએ ઉન્નતિ સમજે છે તેને ઘણા ભાગે માનાપમાન સ્પર્ધા શંકતા નથી એટલે શ્રી વિજયદાનસુરિના આમંત્રણને માન આપી શ્રી વિજયવલ્લભસૂરિ તેમના એ શિષ્યા સાથે મળવા ગયા અને અઢી કલાક સુધી ખાનગી મંત્રણા ચાલ્યા બાદ સમાધાનના પ્રથમ પગલાં તરીકે અન્ને જણે સાથે મળીને સંમેલનમાં જવું એમ નક્કી કરી વિખુટા પડયા. વાત
તા. ૧–૩–૧૭૬૪
જેને ગુજરાતમાં પડી રહી આછાં મુલાયમ વસ્ત્ર પહેરવાં છે અને અનેક સ્વાદ કરવાછે, તે બિચારા પામર મનુષ્યા ખલીદાનની શી કિંમત કરી શકે! તે તે તેને ઉતારીજ પાડે ને! સાચા ત્યાગીએથી આ અંગે ઉદાસીનતા સેવાયજ નહિ અને સેવે તે ત્યાગના મૂલ્ય ઘટે.
---
અમારા નગરશેઠ, અને અમારા સંધના સધપતિના બગલાના કમ્પાઉન્ડમાં (અંતે નગરશેઠને! વા કહેવામાં આવે છે. સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા મી લગભગ સાતથી આ હજાર માણસો એસી શકે તેવા ભવ્ય મંડપ ઉભા કરવામાં આવ્યું છે, અને તેની બાજુમાં એક વાર પણ મનહર, સંદર રીતે શણગારેલા, મુર્નિવા માટે મંડપ ઉભા કરવામાં આવ્યું છે. તેમાં ખાનગી મ ત્રણાને અંગે ત્રણ ઓરડીએની ગે!વણ કરવામાં આવી છે, સાથે પહેલ દીવસની બેઠકમાં હેટ મંડપની અંદર ચતુવિધ સધની હાજરીમાં બે કલાક સ્નાત્ર વિધિ કરીને યુનિવ એમના મંડપમાં દાખલ થયાદ મંડપના દ્વાર ઉપર રાખેલ પડદા નાખી દઇ મુનિ મંડપ બંધ કરવામાં આવેલે, એટલે લ બારણે ખાનગી મેં ત્રણાએ! ચાલી છતાં છાપાના ભુત કાંઇ છાના રહે? તેણે તે આજેજ દિવસ પ્રભાતમાં વિગતવાર નામ સાથે છાપા માર્યું. એટલે રૂઢિ ચુસ્ત મુનિવરેામાં ખળભળાટ થયા અને સમ્રાટ સુરિના ઉતારે શ્રી રામવિજયજીએ જઇને નગરશે?ને ખેલા સંમેલનની કાર્યવાહી છાપાઓમાં આવવા માટે ફરિયાદ કરી પરંતુ નગરશે? રોકડું પરખાવી દીધું કે ચારસો સાધુએમાં હાથ પકડુ? અને તે છાનુ પણ કેમ રહી શકે?
પહેલા દિવસના કામકાજથી લેાકેામાં નિરાશાએ સ્થાન લીધુ હતું અને લેાકા અનેક શંકા કુશંકાએ! ઉઠાવતા પર તુ ભીન્ન દિવસે હેતેર પ્રતિનિધિઓની વિષય વિચારણી સમિતિ નિમતાં લેાકામાં કંઈક શ્રધ્ધા એડીછે. છતાં નાવતા એકા ખાતુંજ છે.લી નવનીત
તરફ ગઇ હતી. જ્યારે ત્રીજી ટુકડી ડહેલાના ઉપાશ્રયે એકત્રથઇ મંગલાચરણ કરી શ્રી વિજયનીતિસૃષિ શ્રી વિજયવલ્લભસૂરિ વિ—ના હતી અને ચોથી શ્રી ચન્દ્ર સાગર વિ~તી હતી. આમ ચાર ટુકડીમાં વહેંચાયેલ સાધુએ સ ંમેલનના બડ પમાં પધાર્યા.