SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ XT INTO A NOT EN XXX તા. ૧૬-૩-૧૯૩૪ તરૂણ જૈન જ્ઞાતિમાંથી રાજીનામું. ( જ્ઞાતિ સંસ્થાએ અગાઉના જમાનામાં જરૂરી હશે પણ આજના પ્રગતિ અને વિજ્ઞાનવાદી યુગમાં એ કેવળ બીનજરૂરી છે. માટે એની દિવાલે ભેદાવવી જોઇએ. તેની શરૂઆતમાં જૈન કામના જાણીતા વિચારક ભાઇ પરમાનંદ કાપડીયાએ ભાવનગરની વીશાશ્રીમાળી મેાટી નાતના મંત્રી શ્રી કુંવરજી શાહ ઉપર મેકલાવેલ રાજીનામુ વાચકો સમક્ષ રજુ કરીએ છીએ. તંત્રી ) આ પત્ર લખું છું તેનું પ્રયાજન નીચેની વિગતેથી સ્પષ્ટ થશે. આપણા દેશમાં એક કાળ એવા હતા કે જ્યારે રેલ્વે, તાર કે ટપાલની અત્યારે જેવી સગવડ વર્તે છે તેવી કાઇપણ પ્રકારની સગવડ નહાતી. એક સ્થળેથી અન્ય સ્થળે જવા આવવાના વ્યવહાર મુખ્યત્વે કરીને બળદગાડીથી ચાલતેા. સામાન્યરીતે પ્રજા પાત પેાતાનાં વતનને વીંટળાઇને જીવન નિર્વાહ કરતી. આવી પરિસ્થિતિ વચ્ચે સમાન સંસ્કારના ધારણે રચાયલાં જ્ઞાતિ મંડળેા મર્યાદિત ભગોલિક ક્ષેત્રમાં પેત પોતાનાં દીકરા દીકરીઓની આપલેને વ્યવહાર કરતાં એ તદ્દન સ્વાભાવિક અને દેશ કાળનાં સયેાગેને અનુરૂપ હતુ, આજે પૂ કાળની પરિસ્થિતિમાં અનેક પરિવર્તન થઈ ગયાં છે. આજ કાલ દિનપ્રતિદિન વધતી જતી રેલ્વે, તાર EDGTXT T ૪૩. અને ટપાલની સગવડાથી કન્યાની લેવડદેવડને લગતી નાગોલિક ટુંકી મર્યાદા અવિનાની બનતી જાય છે. ઉપર જણાવેલ જ્ઞાતિ મંડળ એક કાળે સમાન સંસ્કાર, રૂઢિ વ્યવહાર અને પરંપરાના ધારણા ઉપર રચતાં હતાં. આજે જે જ્ઞાતિ મંડળાનાં જાળાં આખા દેશ ઉપર પધરાઈ પડયાં છે તે સની ઘટના આવા કાર્પણ ધારણ ઉપર અવલંબતી દેખાતી નથી. દાખલા તરિકે આજના દશાશ્રીમાળી, વીશાશ્રીમાળી, ઓશવાળ કે પારવાડ વચ્ચે નામ ભેદ શિવાય આજે કરો। સંસ્કારભેદ દેખાતા નથી. બીજી બાજુએ એકજ જ્ઞાતિમાં ભિન્ન ભિન્ન ધર્મ અને સંપ્રદાયના માણસો પણ એકઠા થએલાં જોવામાં આવે છે. દાખલા તરિકે આપણે ત્યાંના દશાશ્રીમાળી વાણીમાં કેટલાક મૂર્તિ પૂજક જૈન કેટલાક સ્થાનકવાસી જૈન અને કેટલાક વૈષ્ણવ સપ્રદાયના અનુયાયી માલુમ પડે છે અને એમછતાં તેઓ અંદર દર કન્યાની આપલે કરે છે. વળી એક કાળે સમાન વ્યવસાય, વ્યાપાર કે ઉદ્યોગના ધોરણે જ્ઞાતિઓનાં નિર્માણ... ધતાં, પણ આજે જ્ઞાતિ જનેાના વ્યવસાયમાં પણ એવી કશી એકરૂપતા દ્રષ્ટિ ગાચર થતી નથી, તેથી ગુણુ લક્ષ્ણુના દ્રષ્ટિ બિન્દુએ જ્ઞાતિજનોને પરસ્પર આપે અને જોડાયેલા રાખે એવું કશું તત્ત્વ હાલ રહ્યું નથી. કન્યાની લેવડ દેવડમાં ધર્માં, ભાષા કે દેશની મર્યાદા સમજી શકાય છે, કારણકે પ્રત્યેક ઘઉં, દેશ ક ભાષા ચોકકસ સંસ્કારાના પ્રતીક હોય છે. પણુ આજની નજીક નજીકની જ્ઞાતિમાં પરસ્પરનાં બંદુક આવાં કાઇ પણ લક્ષણો દેખાતાં નથી. આ કારણથી કન્યાની લેવડદેવડ અમુક જ્ઞાતિમાંજ થવી તેએ તે મન્તવ્યમાં રૂઢિ પરંપરા શિવાય બીજું કાંઈપણ વાસ્તવિક કારણ મારા ધ્યાન ઉપર આવતું નથી. અને તેથી પેાતાનાં બાળકાને વરાવવા સંબધમાં વત માન જ્ઞાતિનું વર્તુલ સ્વીકારીને ચાલવાની મારી મુધ્ધિ ચેખ્ખી ના પાડે છે. મુંબઇ જેવા પચરંગી શહેરને વસવાટ પણ પાત પોતાના વતનને લગતી જ્ઞાતિ કે ધાળનાં અધનાની ઉપેક્ષા કરવા પ્રેરે છે. કન્યાની લેવડદેવડ સાધારણ રીતે પરસ્પર પરિચિત કુટુ એમાંજ થઈ શકે છે. અમારી જેવાના પરિચિત કુટુ ઘણુંખરૂ` આપણી જ્ઞાતિનાં હોતાં નથી; અને આપણી જ્ઞાતિના કુટુંબે ધણુ ખરૂ વતનવાસી હાવાથી અમને પરિચિત હોતાં નથી. આ કારણે મુંબઇ જેવા મોટા શહેરમાં વસનારાને સ્વાભાવિક રીતે પોત પોતાનાં ધેાળ તેાડવાનું સવિશેષ પ્રલાભન રહે છે. આજે વળી છેકરા છોકરીએ મોટી ઉમ્મર સુધી છોકરીઓના સબંધો જોડવામાં કેવળ માબાપના અભિપ્રાયે કુંવારા રહીને અભ્યાસ કરતા હોય છે. આ છેકરા કૈંક વલણો કામ લાગતા નથી. પેાતાના બાળકાની ઈચ્છા બળકાને મેટી ઉમ્મર સુધી કુંવારા રાખીને ભણાવવા માગતા અને વલણ ધ્યાનમાં રાખીને ચાલવું એ જે માબાપે પોતાનાં ઘેાળના વતુ`લને વળગીને ચાલવાની ઈચ્છા હાય તાપણ તે હાય તેમને! ખાસ ધ થઈ પડે છે. આ સચૈાગામાં માબાપની પ્રમાણે વર્તવાનું તેમના માટે લગભગ અશક્ય થઈ પડે છે કારણકે મેાટી ઉમ્મરનાં બાળા ઉપર લગ્ન વિષયમાં કદિપણ બળાત્કાર થઇ શકતોજ નથી. આવા મારા વિચારો અને આવા મારા સંયોગે હેઇને આપણી જ્ઞાતિની મર્યાદાના વર્તુલથી નિરપેક્ષ રીતે વિચાર ધરાવું છું. મારી દીકરીઓના યોગ્ય કાળે વિવાહ સંબંધો યોજવાનો હું અમુક નક્કી કરેલી મર્યાદા ઉપરજ આખી જ્ઞાતિની ઇમારત આજના કાળમાં કન્યાની આપલેની ઉભેલી હાઇને આ પ્રકારની છૂટ જ્ઞાતિની અંદર રહીને લેવી તે કાઇ પણ રીતે ઉચિત ગણાય નહિં. જ્ઞાતિ કન્યાઓની લેવડ દેવડને લમતા પ્રતિબધા દૂર કરીને કે આજના પરિવર્તન પામેલા કાળ સમેગેામાં ભિન્ન ભિન્ન હું તે! ઇચ્છુ છું મારા જેવાના માર્ગોં સરળ કરે પણ જ્ઞાતિઓની માન મનોદશામાં આવી ઇચ્છા કેવળ આકાશકુસુમવત્ લેખાય. તેથી મારા માટે આજે એકજ માગ છે કે મારી દીકરીઓના પ્રવૃત્તિ કરે તે પહેલાં મારે આપણી જ્ઞાતિમાંથી રાજીનામુ જ્ઞાતિના વર્તુલથી નિરપેક્ષ રીતે વિવાહ સંબંધ યેાજવાની આપવું. મળતાં પંદર દિવસની અંદર આપણી જ્ઞાતિની સભા આ મુજબ હું આપને વિનંતિ કરૂં છું કે આ પત્ર મેલાવી આ મારૂ રાજીનામુ આપે રજુ કરવુ અને જ્ઞાતિના એક સભ્ય તરિકેની સ જવાબદારી અને અધિકારાથી મને મુક્ત કરવા. જે ઉપર જણાવેલ મુદ્દત સુધીમાં મારું જાણ કરવા ખાતર આ પત્ર મારે છાપામાં પ્રગટ કરવા રાજીનામું મંજુર કરવામાં નહિં આવે તે જાહેર જનતાને પડશે અને હું તે દિવસથી મારી જાતને જ્ઞાતિને લગતા સ બંધનાથી મુક્ત થયેલી ગણીશ. અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ રાજીનામા સાથે મારા પિતા, ભાઈ કે અન્ય વિલાને કશો પણ સંબંધ નથી અને તેથી આ પત્ર આપને મળે ત્યારથી પ ંદર દિવસ બાદ હું જે કઈં કરૂ તેની સ જવાબદારી અને જોખમદારી મારે એકલાને શિર રહે છે. મુંબઈ, તા. ૬-૨-૩૪. પરમાનંદ કુંવરજી,
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy