________________
Exxx.xxx xxxx sex 33 તા. ૧૬-૩- ૧૪
તરૂણ જૈન
સાધુ સંમેલન.
પુરા ! હમેવ સમમિત્તાનાદિ !
આ સંમેલનમાં કેટલાક સાધુઓને શાસ્ત્રાર્થ કરવાના सञ्चस्स आणाए से उवठिए मेहावी मरं तरई॥
બહુજ મેહ છે, અને કોઈપણ ઠરાવ આવે તે કહે છે કે હે મનુયો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા
એ શાસ્ત્ર સંમત છે કે નહિ ? હે પ્રથમ પ્રશ્ન મૂકાય પર ખડા થનાર બુદ્ધિવાનું મૃત્યુને તરી જાય છે.
છે. હવે એ સંબંધમાં શાસ્ત્રાર્થ કાણુ કરે, અને શાસ્ત્રાર્થ . (આચારગ સૂત્ર)
કંઈ બે દહાડામાં થડે જ પતી જવાનો છે, તે સિવાય હેમાં મધ્યસ્થ જોઈએ વગેરે અનેક બાબતો એવી છે કે જે સંમેલનના
સફળતામાં ખૂબ આશંકાઓ પેદા કરે છે; એટલે કરવામાં – તરૂણ જૈન. :
પણ ખૂબ મુશ્કેલી છે. આમ દરેક બાબતમાં જે શાન શુક્રવાર તા. ૧૬-૩-૨૪
આગળ કરવામાં આવે તે કામ કેમ થઈ શંક? વારંવાર રાની વાત કરનારા પણ આજે શાના ફરમાન અનુસાર ચાલે છે કે કેમ? એ બાબત શા માટે વિચારવામાં આવતી નથી? એવી કેટલીયે બાબત છે કે જે શારાના ફરમાન વિરૂધ્ધ પરંપરાના નામથી ચલાવવામાં આવે છે. જે ઠરાવે પિતાને સાનુકુળ ન હાય હેને શાસ્ત્ર સંમત નથી એમ કહી
ઉડાવી દેવામાં આવે છે અને ત્યારે સામી બાજુથી શાસ્ત્ર જૈન સમાજ હે સંમેલનની વર્ષોથી ઝંખના કરી રહ્યા
વિરૂદ્ધ આચરણને પ્રશ્ન ઉપટિત થાય છે, ત્યારે પરંપરાના હતો, તે સંમેલન ફાગણ વદિ તૃતીયાથી અમદાવાદને આંગણે
' નામથી બચાવ કરવામાં આવે છે. આ કઈ જાતનું માનસ? શરૂ થયું છે. અમદાવાદના સંધપતિના આમંત્રણને માન આપી
શામાં પણ કેટલીક બાબતો તે કાળ અને તે સમયને લગભગ સાડાત્રણ સાધુઓ ત્યાં એકત્ર મળ્યા છે. જૈન
ઉદેશાનેજ લખાયેલ હોય છે. એવી કોઈ બાબત હાથમાં લક સમાજમાં આજે જે કલહ, કંકાશ અને અશાંતિનું વાતાવરણ
વારંવાર શાસ્ત્રને આગળ કરી હે દુરૂપયોગ કરવામાં આવે પ્રસરી રહ્યું છે, હેના મુખ્ય સૂત્રધારો અમદાવાદના મુનિ
એ કોઈ પણ રીતે ઈચ્છવા યોગ્ય નથી, જૈન શા કઈ સંમેલનના મંડપમાં સામ સામી છાવણીમાં ગોઠવાઈ ગયા છે, અને એ રીતે બન્ને પાર્ટીને ભેગી મળી વિચાર કરવાની
બાબત કદિ એકાન્ત પ્રતિપાદન કરતાં જ નથી. પરિસ્થિતિમાં મૂકનાર અમદાવાદના નગરશેઠ અને હેમનું : * મંડળ અભિનંદન લઈ શકે છે.
ત્રીજી બાબત એ છે કે આ ત્રીશજણની કમીટીમાં કામ, પરંતુ જે ઉદ્દેશથી સંમેલન બોલાવવામાં આવ્યું હતું આગેવાન નથી, જેને વેિ તે બોલે, જેની ઈચ્છામાં આવે એ સંમેલન પાસેથી સમાજ જે વાંછી રડ્યો હતો એ આ કરાવે રજુ કરે, એ આજના યુગને બંધ બેશે એવું બંધારણ સંમેલનની કાર્યવાહી જોતાં મળી શકશે કે કેમ એ માટે નથી આ વસ્તુસ્થિતિ સંમેલનને ઝાંખું બનાવી મૂ% છે, સાડા પ્રશ્ન થઈ રહ્યો છે સંમેલનનું બંધારણ પણ એવું સુસંબધુ ત્રણ સાધુઓ ભેગાં થયાં છતાં કાઈ એ. પ્રતિભા સંપન્ન નથી કે કોઈ પણ જાતનું કંઈ કાર્ય થઈ શંક,
સાધુ નથી, કોઈ નિસ્પૃહ મહાત્મા નથી કે જે આ નિર્ણાયક પહેલાં એમ નકકી કરવામાં આવ્યું હતું કે આટલા
ટોળાને કાબુમાં રાખી શકે. આ બાબત સાધુ સમાજ માં રે બધા સાધુ કરતાં જે સમુદાય દીઠ બએ પ્રતિનિધિ લેવામાં રીરામ જનક છે. આવે તે કામ સરળતાથી ઉકેલી શકાશે અને એ વિચારણુથી બહાર પ્રતિનિધિઓની ચૂંટણી થઈ, પણ હેની બેઠક પણ જૈન સમાજના, ધર્મના અને સાહિત્યના ઉધાર નિર્ધક ગઈ અને કાર્ય કરવાની ઝંખનાવાળા સાધુઓને એમ આધારભૂત જેમને માનવામાં આવે છે, હેમની આવી પામરતા જણાયું કે આ સંખ્યા પણું મટી છે, એટલે તે પ્રકન જોઈ ખરેખર આશ્ચર્ય થાય છે. સારી આલમમાં જૈન ફરીવાર વિચાર માટે ઉપસ્થિત થશે. ત્રીશ પ્રતિનિધિઓ સાધુતા સર્વેકૃષ્ટ મનાય છે; એ સાધુતાનું લીલામ અને ચુંટાયા, અને કાર્ય આગળ વધારવા માટે પ્રયત્નો થયા, પરંતુ અમદાવાદમાં થઈ રહ્યું છે અને હેની મુર્ખાઈ ઉપર સારી કાર્ય કરવા માટે આ બધા રસ્તા ખેટા છે. ત્યાં સુધી કજ હસી રહી છે; છતાં પણ કોઈપણ જાતની શાન આવા એક બીજામાંથી મનના મેલ નિકળ્યા નથી, શાસ્ત્રજ્ઞતાને હૈયે હેમ આચરણ ઉપરથી જણાતું નથી. આ પ્રશ્ન જે એક બીજાને અહંકાર છે, અને શાસન કરતાં વ્યક્તિત્વમાં તે નથી, જ્યાં સુધી સંઘ સત્તાને પુનઃસ્થાપિત કરવામાં વિશેષ મેહ છે ત્યાં સુધી કશું કાર્ય થઈ શકે એ આકાશ નહિ આવે, સમાજનું બંધારણ નવેસરથી ઘડવામાં નહિ કુસુમવત છે. એટલે એ સંમેલન કોઈપણ જાતનું કાર્ય આવે, ત્યાં સુધી સમાજની આબરૂનું લીલામ આ રીતે કરી શકે એ આશા વધારે પડતી લાગે છે. બીજી બાબત થયાજ કરવાનું છે. સમાજે હવે આ સાધુઓ ઉપર ફેરજ એ છે કે કોઈપણ હરાવ મૂકાય અને હેને સર્વાનુમતિ મળે પાડવાની અનિવાર્ય આવશ્યકતા છે. શા માટે સાધુઓનું ! તેજ એ પાસ થઈ શકે, નહિંતર નહિ, આ બાબત પણ રીતનું આચરણ કે જે સમસ્ત આલમમાં સમાજને નીચું ખોટી છે, કારણ કે એક પક્ષ જે ઠરાવ રજુ કરે ને જેવડાવનાર છે, તે ચાલવા દેવું જોઈએ ! હેમને જણાવી બીજો પક્ષ વિરોધ કરે, એટલે બહુમતિનું ધોરણ સ્વીકારવું દેવું જોઇએ કે હવે મે હૃમજી જાવ, નહિતર સમાર્જમાં જોઇએ, હોજ સંમેલન સફળ થાય. આવી વિચારસરણીને હંમારું સ્થાન હમારે શોધવું પડશે, અમે ઈચ્છીએ છીએ કે અંગેજ સંમેલન અત્યાર સુધી વર્તમાન પત્રને વિરોધ કર્યા સાધુ સંમેલનને સમજુ વગ આ બાબતે માટે વિચાર કરે શિવાય કશુ સંગીન કાર્ય કરી શકેલ નથી.
અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવે. *, *