________________
સાધુ સંમેલન.
તરણ
જૈન
સમાજ ધર્મ અને સાહિત્યની સેવા બજાવતું નૂતન યુગનુ છુષ્ક નકલ ૧ આના શ્રી જૈન ચુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર વાર્ષિક રૂા. ૧-૮-૦ તંત્રીઃ—ચદ્રકાન્ત વી. સુતરીયા.
]
Reg. No. B. 3220.
જૈન પાક્ષિક પત્ર.
[
વર્ષ ૧ લુ અંક ૬ ટા શુકવાર તા. ૧૬-૩-૩૪
જ.......વા......ની.....જ...હાં...ગી...રી.કે....ચેતનની ચીનગારી? મ
જગતના વિશાળ પટ્ટમાં જેટલા ધર્મો છે, જેટલી સેાસાઇટીઓ છે, જેટલા વાડાઓ, ન્યાતા, ગચ્છે અને તડાં છે તે હમામ માનવ સમાજની ઉન્નતિ માટે છે, હૅની રચનાના ઉદ્દેશ કેવળ માનવ જાતના હિતનેાજ હાય છે. પણ જ્યારે તે તે ધર્મો, ગચ્છ, સાસાયટી કે વાડાઓનાં આગેવાન કાર્ય કર્તાઓ સ્વાર્થાધ બને છે, સત્તાના સિંહાસનેાના મેાહુ ાગે છે અને એ સ્વાર્થી અને મેહને પોષવા માટે ન કરવા લાયક કાર્યો એ જ્યારે કરે છે, ત્યારે તે તે ધર્માંમાં, ગચ્છમાં કે સેાસાયટીમાં રહેલા સમજુ વગ ઍ કાય તરફ ખંડ જગાડી પડકાર કરે છે, જનતાને સાચી વસ્તુસ્થિતિથી વાકેફ કરવાના પ્રયત્ન કરે છે. આ પ્રયત્નને એ લકા તરફથી નાસ્તિવાદ, જડવાદની જહાંગીરી કે એવાં બીજા પેટટ શબ્દોથી નવાજી જનતાને ભેળવી, દાબી દેવાનાં મનસુખાઆ રચાય છે. અનંત કાળથી આ ખાખતા ચાલીજ આવે છે. આવીશમી સદીમાં પણ એ માનવ પ્રકૃતિનું અસ્તિત્વ કાયમ છે, પણ આજના વિજ્ઞાન યુગમાં એ પ્રકૃતિ સફળ થઇ શકતી નથી; એ પ્રકૃતિને વેગ મળી શકતા નથી એટલે આત્મસંતેષ પૂરતીજ એ પ્રકૃતિ કાર્ય કરે છે.
જૈન સમાજમાં પણ આજે એ સ્થિતિનું પુનરાવન થઈ રહ્યું છે, હેના ધર્મના તત્ત્વા ઉપર આપ ચઢાવી ધર્મને અદલે અધમ આચરાય રહ્યા છે, સાધુતાને નામે સાધુતા પોષાય રહી છે, શાસ્ત્રોના અર્થને બદલે અનર્થ થઈ રહ્યા છે, ધમ કરણીને ક્હાને લખલૂટ નિરર્થક વ્યય થઈ રહ્યા છે અને મેાક્ષના પરવાના આપવાની એજ સીઆ જાણે કેમ ન મળી હાય વ્હેમ મેાક્ષની લાલચ આપી નાનાં અને કુમળી વયનાં ખાળકાને દીક્ષા આપી રહેના જીવનને છૂંદવામાં આવી રહ્યાં છે. અને સમસ્ત સમાજજ્યારે ત્રાસી રહ્યા છે, ત્યારે સમાજના જાગૃત આત્મા ચીનગારી મૂકે છે, સ્વાથ્યધ સત્તાધિકારીએની રમ્મતથી જનતાને વાકેફ કરવાના સમજુ વગ તરફથી પ્રયત્ન થાય છે, હેના તરફથી થતાં લખલૂટ ખર્ચાઓ તરફ પડકાર કરવામાં આવે છે અને ધર્મને નામે થતી પ્રત્યેક અધમ કરણીએથી જનતાને પરિચીત કરવામાં આવે છે, ત્યારે એ પ્રવૃત્તિને જડવાદની જહાંગીરી તરીકે ઓળખાવવાની રવાાઁધ વ્યક્તિ તરફથી પ્રવૃત્તિ આદરવામાં આવે છે. પણ સમાજના જાગૃત આત્મા એ વસ્તુસ્થિતિથી આજે અજાણ નથી એટલે હેને જડવાદની જહાંગીરી તરીકે ન ઓળખતાં ચેતનની ચીનગારી તરીકેજ આળખી રહ્યા છે. એ ચીનગારી સમાજના તમામ અનિષ્ટ તત્ત્વાના સામના કરી રહી છે, અને હૅના તાપમાં હમામ વાર્થા ધ વ્યક્તિની લીલા જળી રહી છે. હેને ઉકળાટ આજે ચાતરફ જેવાઇ રહ્યા છે, કૈાઇ હેને નાસ્તિકવાદના નામથી દાખવાના મનસુબા ઘડી રહેલ છે, કેાઈ જડવાદના નામે હેની વગેાવણી કરી રહેલ છે, કાઇ સુધારકશાહીના નામે હેના સામને કરવાને કટિબધ્ધ થઈ રહેલ છે, પણ ચીનગારી આગળને આગળ રૂકાવટ વગર ધપતીજ જાય છે. જ્યાં જ્યાં એના તણખા વેરાય છે, ત્યાં ત્યાં સ્વાર્થાધ વ્યક્તિઓની પ્રવૃત્તિ નિષ્ફળ થતી જાય છે અને યુગપ્રવાહને નહિ સમજતી એવી એ વ્યક્તિ આ ચીનગારીથી ભડકી કાલાહલ મચાવી મૂકે છે. પણ એણે સમજી લેવું ઘટે કે આ ચેતનની ચીનગારી છે.