SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૪૩xxxxz0x xxxx તા. ૧-૩-૧૯૩૪ તરૂણ જૈન ૪ C પરંતુ તેઓ ભૂલી જાય છે કે ન્યાય તોળનારજ જે જીવન સુધીને પ્રશ્ન બને છે. છતાં એ ભાઈ તો ભમર અન્યાય કરે તે વાડ ચીભડા ગળ્યા બરાબર છે. આ અને જેવા થયા લાગે છે, જેમ ભ્રમર એક ફુલ સુંધીને આવા બનાવોથી સમાજ છિન્નભિન્ન થઈ છે અને કઈ સ્થિતિએ બીજાને સુંધવા જાય છે. તેમ આ ભાઈએ કર્યું છે. ગબડશે તે તે ભવિષ્ય કહેશે. પરંતુ પાણી પહેલા પાળ બાંધવા એટલે એ લગ્નને પવિત્ર હેતુ સમજતા નથી પણ માટે સમાજના આગેવાને કંઈ કરશે કે ? હજુ પણ પાલન- જાણું ચીજ જેવું સમજ્યા લાગે છે, નહિં તે આવું પરનો સમાજ જાગે અને આવા કાર્યો સામે મક્કમ પગલાં મૂર્ખાઈ ભરેલું પગલું ભરતજ નહિ, જે હેને લગ્ન કર્યું લે, નહિ તે આવા અનેક બનાવ બનશે અને તેથી બીજા છે તેણે પણ લાંબો વિચાર કર્યા સિવાયજ પગલું ભર્યું છે. સમાજોમાં પાલણપુરના સમાજનું સ્થાન તદૃન છેવાડું જશે, નામથી ભર્યા આક્ષેપે સાંભળવા પડશે, આવા કાર્યોની સામે જે હું તેને કેળવાયેલી બહેન તરીકે ઓળખાવે છે તેઓ બંડ જાગશે, તે ભાગ્યેજ યાદ આપવાનું હોય, બાદ- સમજે કે તેણે સાચી કેળવણી લીધેલી નહિં હોય પણ ઉપલકીયા ગેખણપટ્ટીથી અક્ષર જ્ઞાન લીધું હશે. નહિં તે સા. લીલાબહેન સંઘવીએ વિવેચન કરતાં જણુવુિં આવા અઘટિત પગલામાં સાથજ નદેત પણ એણે તે આ હતું કે આપણી આગળ જે દરખાત મુકાણી છે તેને વધુ પગલાથી એક બહેનની પરિસ્થિતિ ભયંકર કરી છે. છતાં અનમેદન આપતાં મારે કહેવું જોઇએ કે ચંદ્રા કહેન અને ' એ ધારે તે તે બહેનને પિતાની વડીલ હેનના સ્થાને સ્થાપે. સરસ્વતી બહેને વાનીઓ પીરસી દીધી છે, એટલે મ્હારે શેક તરીકે ન જોતાં એ સમજે કે એ બહેન એટલે પિતાની સખિની, છતે ધણીએ વિધવા જેવી સ્થિતિ કરવા . વધુ પીરસવાનું રહેતું નથી, છતાં. મુખવાસ તરીકે પિતેજ કારણભૂત છે, એટલે પિને પેલી બહેનના હિતને કંઈક પીરસીશ, બેહને કેાઈનાએ લગ્ન સાંભળતાં હપ વિચારે, કોઈકે મને કહ્યું કે આ હેનને સ્નેહ હતા, . થાય પણ આ લગ્નની વાત સાંભળીને લોકોમાં હવે પ્રેમ હતો એથી પરણ્યા. મને લાગે છે. કે એમ બદલે કાઈ જુદીજ વસ્તુ દેખાય છે. જો કે કોઈ સામાન્ય હોય તે આમ લગ્નમાં જોડાતજ નહિ પણ સાચા સ્નેહી ભાઇએ આવી રીતના લગ્ન કર્યા હોત તે જરૂર શેઠીયાઓ ! તરીકે જીવનભર ભાઈ હુન તરીકે સાથે રાત અને ખળભળી ઉઠત, મવડીઓ તેની રેવડી દાણાદાણ કરી - કોઈના જીવનને દુઃખી કરવા તત્પર. થાતજ નહિ. બહેન, નાખત પણ પૈસા આગળ સં અંજાઈ જાય છે. કેટલાક આપણી નબળાઈને લાભ લઈને પુરૂપવર્ગ આપણને અન્યાય લોકો કહે છે કે જેલું વિલાયત પણ ગયું, હવે મિટિંગ , ગ કરી રહ્યાં છે એ આપણે જાણીએ છીએ છતાં રહી રહીને ભરવાથી શું ? એ કહેનાર સમજે કે તેઓ વિલાયત - 2 ' વિલાયત હવે તે સામે આપણે પિકાર ઉઢાવવાની શરૂઆત કરી છે, જાય કે અહિં રહે પણ વિરોધ તે ગમે ત્યારે થઈ શકે છે. સા બહેને અપીલ કરું છું કે આપણે આપણી નબળાઇઓ એમ સમજીનેજ સ્ત્રીઓ વિરોધ દર્શાવવા ભેગી થઈ ગાવી દઇને સ્ત્રી જાતિની પ્રગતિ માટે રચનાત્મક કાર્ય કરવું છે. બાદ બાળાબહેન કનૈયાલાલના વધુ અનુમોદન થયા જોઇએ. પછી પ્રમુખશ્રીએ ઠરાવ પર મત લઈ સર્વાનુમતે પસાર થયાનું જાહેર કર્યું હતું. જુના વિચારના માણસ, એમજ સમજવાના કે આ પ્રમુખશ્રીનું વકતવ્ય:-અહો ! આ મિટિંગ ખુશાલીની બધું ભણતરનું પરિણામ, આ થયેલા લગ્ન તેમને કારણે આપ્યું એટલે કેળવણીની વગેવણી થાય એ સ્વાભાવિક નથી પણ એક ભાઈએ સંતાનસહ પત્નિ હોવા છતાં છે, તે હેને કેળવણીને લજવી છે, ભાવી નથી. તે બહેન કરેલ લગ્ન સામે ધણુની નજરે જેવા આપણે સા મુંબઈમાં આવેલ, ત્યારે કાઇયે મને કહેલું કે એક ભાઈ એક પર એકઠા થયા છીએ. બધી બહેનોએ ખુબ કહી નાંખ્યું છે. બીજી લાવ્યા છે અને કળવાએલા છે તે બહેનને જેવાં હોય એટલે હું ટુંકમાં જ પતાવીશ. પતિ હૈયાત છતાં એક તો ચાલે. પણ મને ખબર નહિ કે થોડા જ દિવસોમાં તે સામે સ્ત્રીની વિધવા જેવી સ્થિતિ, હેને આપ સ વિચાર કરશે મીટીંગ મળશે અને મારે હાજરી આપવી પડશે. નહિ તે જરૂર જોઈ આવત. છેવટેમાં આપ સૌ તે લાગશે કે આપણી સ્ત્રી જાતિ તરફ કેટલો બધે અન્યાય નોએ આ વિરોધ , ઉઠાવનારી સભામાં આટલી મોટી સંખ્યામાં હાજરી આપી થઈ રહ્યો છે. કાઈ વિધવા બહેનને પુર્નલગ્ન કરવું હોય વિરોધ દર્શાવ્યો છે, તે વ્યાજબી કર્યું છે, એમ હું માનું છું. તે તે કરી શકે છે, પણ પતિ હૈયાત હોવા છતાં આપણી પ્રગતિને, હકકે ને આધાર પુરૂષો ઉપર રાખવા વિધવા જેવી થયેલા ખેન શું કરી શકે છે આવાં લગ્ન કરતાં સ્વબળ ઉપરજ આપણે કદમ માંડવા જોઇએ. તેજ છે. તેની સામે લાકા ઉકાપાત કરે નઇએ. છતાં પ્રગતિ કરી શકીશું. આટલું બોલી હું મારું વકતવ્ય પૂરું કરું છું બાદ પ્રમુખ અને પધારેલી બહેનને આભાર માની જ સુધી પુરુષવર્ગે કાંઈ કર્યું નથી તે તેમને માટે સભા વિસરજન થઈ હતી. શરમાવનારૂં છે. પત્ની એ ગાંધીના કરીયાણાની વસ્તુ નથી. એક સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા એટલે તે આખા
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy