________________
૪ D
તરૂણ જૈન
રા-ધન-પુ–ર-ના....અવ—નવા.
શેઠ નાગરદાસ પુંજમલના લગ્નને માટે રાધનપુર જૈન કલબ તરફથી જે હેન્ડબીલ બહાર પાડ્યું હતું તે બાબતમાં તપાસ કરતાં જણાય છે કે ભાઈ નાગરદાસે લેાકલાગણીને માન આપી પોતાની વૃદ્ધ ઉંમરે હાલ લગ્ન કરવ નું એકુક્ રાખ્યું છે. ભવિષ્યમાં જો એ છંદે ચઢી લગ્ન કરવાની મૂર્ખાઇભરી વિચારણા ન કરે તે અભિનંદનને પાત્ર છે.
૨ અત્રેની પાજરાપોળનાંએક આગેવાન કાર્ય કર્તાને ત્યાં થોડા વખત પહેલાં આથી દશ હજારની ચેારી થયેલ. તે બાબતમાં નામદાર્ નવાબ સાહેબ તરફથી ચાંપતાં પગલાં લેવાનુ પોલીસ ખાતાં ઉપર દેખાણ થતાં છેવટે રાધનપુરમાં આજે વીશ વરસથી નાકરી કરતા લેાધન મહાલના બાહેાશ ફેાજદાર આનંદરાવભાઇએ કેટલાક મુદ્દા માલ સાથે એ ચોરી પકડી છે, ઉપરની ચારી આજે છેલ્લાં પદર વર્ષમાં ટૂંક સમાન છે. આ ચારીને પકડવા માટે નામદાર નવાબ સાહેબે જે ઇંતેજારી તાવી જવાબદારી અદા કરી છે તે માટે તે નામદારને અભિનીંદન કરે છે.
૩. રાધનપુર આદિશ્વરજીના દેરાસરની શેરીના ઉપર જે મેડે બાંધવામાં આવ્યે છે, હેમાં ખર્ચ થયેલ રૂપીયા શેમાંથી વપરાયા છે? કેટલા ખર્ચ થયો છે ? હેને હિસાબ કેમ ખરાખર બહાર પડતા નથી ? સાંભળવા મુજબ તે મકાન ઉપર દેવદ્રવ્ય ખાતાના નવ હજાર રૂપીયા ખર્ચાયા છે અને આજે નવ હાર ખેંચનાર એજ ભાઇ પાશાળા માટે એ મકાન લેવા તૈયાર થયા છે અને હેની કિ ંમત ચારથી પાંચ હજાર આંકે છે. ઉપરની બાબતમાં સત્ય શું છે ? નવ હુઘ્નનુ મકાન પાંચ હજારમાં વેચી દેવદ્રવ્ય ખાતાને નુકશાન આપવાની સાગર' ગચ્છને શુ જરૂર છે ? ઉપરની બાબતમાં યોગ્ય ખુલાસ અને હિસાબ બહાર પાડવાની હું લાગતાવળગત એને ચેતવણી આપુ છુ
૪ સાગર ગુચ્છના ટ્રસ્ટીઓની એ ખાલી પડેલી જગ્યાએ શેઠ મણીલાલ મેાતીલાલ અને રોડ રતીલાલ વાડીલાલની ચુટણી કરવામાં આવી છે.
૫. શ્રી વિજય વલ્લભસૂરિને ચાતુર્માસ માટે નિમ ત્રણ આપવાની હીલચાલ ચાલી રહી છે. સંભવ છે કે શે કકલભાઇ ન્યાલચંદના ઉજના પ્રસંગે તેઓશ્રીની પધરામણી થશે
૬ વિદ્યાભુવનની બાબતમાં સભળાય છે કે રહેને પગ ભર કરવા માટે હિલચાલ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક શ્રીમ ંતે તે માટે પૂરતા સાથ આપશે એ આશા વધારે પડતી નથી. કેળવણી ખાતાને પગભર કરવામાંજ સમાજનું કલ્યાણ છે.
છ' અત્રે અનેક શ્રીમ તેને ત્યાં લગ્ન પ્રસગે છે. હેમને ત્યાં સ્વદેશી ચીજો વાપરવાની હું વિનતિ કરૂં છું. આશા છે મ્હારી વિનતિ ઉપર ધ્યાન આપી દરેક ચીજો સ્વદેશીજ વાપરવામાં આવશે.
૮. અત્રેની ભેજનશાળાના કાર્યવાહકોની બહુજ દુખલગીરી અને ડાયરશાહી ચાલે છે, પૂરો હિસાબ પણ બહાર પડતા નથી, સાંભળવા પ્રમાણે અંદર કંઇક ઘાલમેલને અ ંગે શેઠ સારાભાઇ તપાસ કરવા આવ્યા છે, તેએશ્રી તપાસ કરી હિસાબ વગેરે બહાર પાડી જમનારાઓની અગવડેને દૂર કરો એ આશા વધારે પડતી નથી.
& D તા ૧-૩-૩૪
સંમેલન માટેના પ્રશ્નો.
શ્રી સાધુ સમ્મેલનમાં સૂચવવા યાગ્ય સુધારાઓ નીચે મુજબ ઉધ્ધત કરૂ છું.
1. મૂળ ત્રતા પૈકી એકય વ્રતના પણ જેણે ભંગ કર્યાં હાય અને તેવુ જે સ્થળે સાખીત થાય ત્યાં તેવા સાધુને ત્યાંના સ્થાનિક સધને તેને સાધુ વેશ છીનવી લેવાના અખત્યાર છે તેવું ધરાવવુ જોઇએ.
શુ
"
૨. શ્રી જૈન મદિરાદિ તમામ સંસ્થાઓમાં નોકરી કરી પગાર લે તે શાસ્ત્ર સંમત છે અને કરનાર શ્રી સંધને અને તે સંસ્થાને લાભદાયી છે તેમ હરાવવુ જોઇએ. ૩. સાધુએએ હરકાઈ વિદ્વાન સાધુ પાસે ગ પગચ્છને! ભેદ ન ગણતાં પરસ્પર ભણવા ભણાવવાનું રાવવુ. જોઇએ અને પંડિતેમ રાખી ભણાવવાની પધ્ધતિ બંધ કરવાનુ ઠરાવવુ જોઇએ.
૪. શ્રી ઉપાશ્રયમાં સાધુએ વિદ્યમાન હોવા છતાં સ્વપરગચ્છના બીજા સાધુએ!ને ઉતરવાનું સ્થાન આપવાનું રાવવું જોઇએ.
૫ આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિએ ઉપદેશકા તૈયાર કરવા માટે ગુરૂકુળ સ્થાપવાનું ઠરાવવુ જેઇએ કે જેમાં તિ સાધુ કે શ્રાવક કાઇ પણ સ્વપર ધર્મના શાસ્ત્ર) શીખીને જગમાં ઉપદેશ કરવા નીકળી શકે
૬. આધુનિક વૈજ્ઞાનિક ઢબે જૈન ઐતિહાસિક અને સૈધ્ધાંતિક તત્ત્વાનું સ્પષ્ટ નિરૂપણું કરી શકે તેવું સાહિત્ય નવી કિંમતે જગતની તમામ ભાષાએમાં પ્રકાશીત કરવાનું હરાવવું ોએ.
e એક એવું જ્ઞાન મંદિર મધ્યસ્થળે સ્થપાવવાનું હરાવવુ જોઇએ કે જ્યાં તમામ જ્ઞાન ભંડારાના મહત્ત્વનાં ગ્રંથની એક એક નકલ રાખવી જોઇએ અને તેને જૈનેતર વિદ્યાના સહેલાઈથી ફ્રી લાભ લઈ શકે તેવે પ્રખંધ થવા બેએ.
૮. જે સાહિત્ય સાધુ સાધ્વીનું પ્રગટ થાય તેનું પ્રકાશન થયા પહેલાં શ્રી સંઘે નીમેલી કમિટિ દ્વારા તપાસરાવ્યા બાદ મંજુરી મળેથીજ પ્રસિધ્ધ કરવાનું ઠરાવવું જોઇએ.
૯. જૈન ધર્મ જાતિ અને વર્ણભેદને માનતે નથી. તેથી જગતના કાઈ પણુ અન્ય ધર્મીને જૈન બનાવ્યા બાદ અને જેને જે અજૈન અન્યા છે તેમને જૈન બનાવ્યા બાદ શ્રી સંધમાં સમાનતાથી સમાન હકા પ્રાપ્ત કરી શકે તેવુ રાવવું જોઇએ અને સાધુએ અને ઉપદેશ કેાએ નવા જૈન બનાવવાનો અવિરત પરિશ્રમ ઉપદેશ દ્વારાએ કરવાનું રાવવુ જોઇએ.
૧૦. સાધુઓ અને સાધ્વીઓએ વસ્ત્રા શુધ્ધ ખાદીનાં લેવાનાં અને સ્વદેશી વસ્તુએ લેવાને અનિવાય નિયત્ર રાવવા જોઇએ.
દેવદ્રવ્ય જેમ જૈન શ્રીમાને અને અન્ય ધીગાને ધાય છે તે અધકરી બેકાર શ્રાવકાને લેાન રૂપે ધંધાર્થે ને વિદ્યાર્થી એને સ્કાલરશીપ રૂપે આપવાનું અને તમામ સસ્થાએ!માં લેાન રૂપે આપવાનું હરાવવુ જોઇએ.
૧૨. સાધુઓએ પેાતના નામથી પુસ્તકાના સંગ્રહ ન રાખવાનુ રાવવુ જોઇએ અને હોય તે જ્ઞાન ભંડારામાં આપી દેવા જોએ.
૧૩. સાધુએ અને સાધ્વીઓએ અમુક ક્ષેત્રમાં સક્રાચાઈ ન રહેતાં સર્વત્ર વિચરવું જોઇએ કે જેથી જે જૈના અજૈન બને છે તે બનતા બંધ પડી જાય.
નિવેદક કાલીદાસ નાથાચંદ બ્યાવર