________________
ΕΙΧΕ ΣΧΕΣ ૪૧
ΣΕΤΣΕΣ ΧΤΕΝΕ તા. ૧-૩-૧૯૩૪
સ્ત્રી જાતિમાં આવેલી જાગૃતિ
પ્રભા-નાથાલાલ લગ્ન સ્વામે પ્રચંડ વિરોધ
સ્ત્રી ઓ ની જા હે ર સભા
મહાજનો, યુવકા અને પુરૂષવર્ગની કાઢેલી ઝાટકણી
લગ્ન એ કરીયાણાના સાદો નથી.
તરૂણ જૈન
પ્રભા નાથાલાલ લગ્નથી જૈન સમાજમાં વિરાધના વટાળીયે એવી તેા ઉગ્રતા પકડી છે કે જે હુને આજ સુધી મુંગે મેઢે દરેક અન્યાય સહન કરતી તેઓ તરફથી તા. ૨૫-૨-૩૪ ને રવીવાર ના રાજ ખપારના અઢી વાગે શ્રી માંગરેળ જૈન સભાના હેાલમાં શ્રીમતી લીલાવતી હેન દેવીદાસના પ્રમુખપણા નીચે વિરોધ પ્રદશીત સભા ભરવામાં આવી હતી. સભાને હાલ વખત પહેલાં ભરાઈ જવાથી ઘણી હેનેાને નિરાશ થવું પડયું હતુ.
શરૂઆતમાં સભા મેલાવનારાઓની વતી શ્રીમતી લીલાવતી અમૃતલાલ શાહે આમત્રણ વાંચી સંભળાવ્યા બાદ અંન ચંદ્રાની દરખાસ્તથી અને સા. ચ ંપાન્હેન હીરાલાલ દલાલના ટેકાથી શ્રીમતી લીલાવતી દેવીદાસની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
તાલીયાના ગડગડાટ વચ્ચે પ્રમુખશ્રીએ પ્રમુખનું સ્થાન લીધા બાદ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતુ
કુ. ચા છ્હેન અમીચંદ શાહે શરૂઆત કરતા જણાવ્યું કે આપ સ। જાણે છા કે આપણી સમાજમાં ભાઈ નાથાલાલે એક પત્નીની હૈયાતી હોવા છતાં જે ફરીવારના લગ્ન કર્યાં છે તે સામે આપણે આપણા પ્રબળ વિઘ રજુ કરવા એકઠા થયા છીએ. જે ફાવ આપ સમક્ષ મૂકવા હું ઉભી થઈ છું તે અંગે મ્હારે કહેવુ જોઇએ કે આં લગ્ન પત્ની યાત છતાં પતિપત્નીની પર્વિત્ર ફરજથી ભ્રષ્ટ થઈ એક ભાઈને રીબાવવાનું કૃત્ય કર્યું છે. બીજી પત્ની તરીકે આવનાર
હેતે પણ સમસ્ત સ્ત્રીાતીને નીચુ જોવડાવનારૂ કૃત્ય કયું છે તેટલું જ નહિં પણ “મ્હારે કહેવુ જોખુંએ કે આપણી સમાજ કન્યાકેળવણીમાં બીજી સમાજે કરતા ઘણીજ પછાત છે છતાં જે નાંમની સ્ત્રી કેળવણી તરફ લક્ષ આપે છે તેને સખ્ત કા પહોંચાડયા છે.
આવાં લગ્નો આપણી પવિત્ર લગ્નની પ્રણાલિકાને આ સંસ્કૃતિને, છિન્નભિન્ન કરવાના પ્રયત્ન સરખાં છે. એક બાજુ એક બાઈના અંતરમાં અગ્નિજવાળા સળગી રહી છે, ત્યારે બીજી બાજુ એ યુગલ આનંદમાં મહાલી સ્ટીમરદ્વારા યુરેાપના પચે પડી ચુકયા છે. માણસની નિર્દયતાની હદ ક્યાં સુધી ? એ સુધારાવાદીમા ખપતા ભાઈ, શ્રી નનીને ગુલામ ગણી રીબાવવા માગે છે ? એવાની આવી વર્તણૂકથી આપણે સાફ કહેવું જોઇએ કે આ વીસમી સદી છૅ, સેાળમી નથી, એટલે આજસુધી પુરૂષ જાતીના પગ નીચે સ્ત્રી જાત દા છે, કચરાઈ છે, રીબાઈ છે, હવે એ સહન કરી લે તેમ નથી.
al