________________
તા. ૧૬-૨-૩૪
mmmmm
તરૂણ જૈન
~: નૂતન સમાચારો ઃ—
ભાવનગર:મુનિસંમેલનને અત્રેને સંધ શંકાની નજરે
દેહગામ: અત્રે અમદાવાદ જતાં કેટલાક મુનિવરા અને સૂરીશ્વરાનું એક નાનું સાધુ સંમેલન ભરાવાના સમાચારા બહાર આવ્યા છે, હેમાં આચાર્ય શ્રી નીતિસૂરિ, હસૂરિ, વલ્લભસૂરિ, કૃપાચદ્રસૂરિ, માણિકસિ હરિ, ઋદ્ધિસાગરસૂરિ, પ્રવર્તક શ્રી કાંતિ-નિહાળી રહ્યા છે, અહિં વિધ વિધ જાતની લેાક વાયકા સંભળાય વિજ્યજી, શ્રી હંસવિજ્યજી ઉપાધ્યાયજી શ્રી દેવવિજ્યજી, મુનિશ્રી છે. કાઇ કહે છે કે સાધુએ બધા ભેગા થઇ, ડાંડા ઉડાડશે. જો જગચ્ચદ્રજી, ગણાધીશ હરિસાગરજી, ઉપાધ્યાયશ્રી સુમતિસાગરજી, આમ બને તા જૈન સમાજની પ્રતિષ્ઠાને હાની પહેાંચશે. વાતાવરણમાં મુનિશ્રા વિદ્યાવિજ્યજી વગેરે સેએક મુનિવરે ભાગ લેશે. આ સ મેલન કષ્ટ ઉલ્લાસ નથી. અત્રે એક ભાઇએ પેાતાના નાના ભાઇની વહૂનુ લગભગ ફાગણ શુદિ અગ્યારસ લગભગ ભરાવા . વક્કી છે. અમદા-ખૂન કર્યાનું કહેવાય છે, છ દિવસ સુધી આ બાબત ગામમાં ચર્ચાયા વાદના બૃહત્ સ ંમેલનમાં કયા ક્યા વિષયા ચવા યોગ્ય છે હે પછી અમુક યુવÈા આ બાબત માટે શ્રી પટ્ટણી સાહેબ પાસે ગયા આ ગ્રૂપ વિચાર કરશે. હતા, અને યોગ્ય કરવાની વિનંતિ કરી હતી, શ્રી પટ્ટણી સાહેબે આ
એડીયેા નાંખી ભર બજાર વચ્ચેથી લઇ જવામાં આવ્યા હતા. પેાલીસ બાબત ઉપર ધ્યાન આપ્યું ત્યારેજ ઉપરોકત ભાઇની ધરપકડ કરી ખાતાયે છ દિવસ સુધી આ બાબત માટે ક્રમ કશુ ન કર્યું ? એ એક પ્રશ્ન થઇ પડયા છે. ઉપરાકત ભાઇ સેાસાયટી પક્ષના આગેવાન મનાય છે.
અમદાવાદ:–મુનિ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, છતાં અનેક જાતના તર્કવિતર્કો થઇ રહ્યા છે. એક બાજુથી શ્રી દાનર, શ્રી પ્રેમવિજ્યજી અને રામવિજ્યજીને આચાય પદવી આપવાની ખટપટ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સાગરજીના રીસામણા શરૂ થયાં છે. આચાય નેમિસૂરિએ હજુ ધાલેરા છેડયું. નથી. કાઠમાં અમુક આચાર્યો ભેગા મળવાની વાત પડતી મેલાયાનું સંભળાયું છે. સ ંમેલન અ ંગે નગરરોઢ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. હેમની જોડે સાસાયટી સંઘ પણ ખૂબ ખટપટ કરી રહેલ છે. જોઇએ પલ્લુ કઇ બાજુ નમે છે ?
રાજ
વાદરા: અત્રેના જૈન યુવક સધની એક જનરલ સભા રા. લાલચંદ ભગવાનદાસના પ્રમુખપણા નીચે તા. ૧૧-૨-૩૪ ના મળી હતી હેમાં સર્વાનુમતે નીચે મુજબ કરાવા થયા હતા. ૧. અમદાવાદના નગરશેઠ ‘સમગ્ર હિંદના સંધપતિ' એવું વીરશાસનના તા. ૨-૨-૩૪ અંક ૧૮ માં પ્રસિદ્ધ થયેલુ તે ખાટું છે એવું અમે માનીએ છીએ.
પાટણ:–અત્રે શ્રી વલ્લભસૂરિ પધાર્યા હતા. તેઓશ્રીએ પ્રય કજી શ્રી કાન્તિવિજયજી મહારાજ અને શાંત મૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ જોડે સ ંમેલન બાબતમાં ખબ ગુપ્ત મંત્રણા કરી હતી. અહિંથી તેઓશ્રીએ પ્રવ`કચ્છ શ્રી કાન્તિવજયજી મહારાજ જોડે અમદાવાદ તરફ વિહાર કર્યાં છે. શ્રીસત્રે સ'મેલનમાં હેમને ભાગ
૨. નેક નામદાર શ્રી મહારાજાધિરાજ મહારાણાશ્રી ભવાની-લેવાની સ ંમતિ એ શરતે આપી છે કે પાટણના શ્રીસંધની પ્રતિષ્ઠાને સિંહજી સાહેબ બહાદુર સસ્થાન દાંતા.
કાપણું નતની હાની ન પહોંચે.
છે.
છે.
વિ. આપ નામદારે માઉન્ટ આબુની યાત્રાએ આવતા જૈને પાસેથી મૂંડકાવેરા ઉપરાંતને કર લેવાનું માફ કર્યાંના હુકમ કર્યો છે. તેને માટે આપ મહારાણાનેા શ્રી વડેાદરા જૈન યુવક સંધ . આભાર માને છે.ઉત્તમચ ંદ નગીનચંદ ઝવેરી, એનરરી સેક્રેટરી શ્રી વડેદરા જૈન યુવક સ ંઘ.
૩૧ wwww
પાલીતાણા:—મુનિસ ંમેલન અંગે સાધુઓ અમદાવાદ તરફ જતા હાઇ અત્રેના ઉપાશ્રયેા અને ધમશાળા ખાલી થઇ રહી છે, સાધ્વીઓના ટાળટાળાં અમદાવાદ તરફ જઇ રહ્યાં છે. એટલે અ ંશે પાલીતાણા હળવુ બન્યું છે.
સુરતઃ-શ્રી વિજ્યેન્દ્રસૂરિએ સ ંમેલનના આમ ંત્રણને અસ્વીકાર કર્યો છે, હેમણે ખીહાર અને એરિસા માટે ઉપદેશ કરતાં સારી જેવી રકમ એકઠી થઇ હતી. ગોપીપુરામાં શ્રી ચંદ્રપ્રભુના મંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ શરૂ થયેલ છે. શ્રી આનંદસાગરસૂરિએ અમદાવાદ તરફ વિહાર કર્યાં છે,
ખામણવાડાઃ-અત્રેથી શ્રી શાન્ત્યાચાય' મહારાજ "કસરીયાજી તરફ વિહાર કરી ગયા છે, તેઓશ્રી કેસરીયાજી તીથ' સંબંધી સતાષકારક નિવેડા નહિ આવે તે અણુસણ કરશે એમ સભળાય છે, રેિજી સાથે મારાડના કેટલાક સ ંભવિત ગૃહસ્થા પણ છે, કે જે મહારાજ શ્રી જોડેની મ'ત્રણાંમાં ભાગ લે છે, કેસરીયાજી ના મામલા રંગ ઉપર ચઢશે એમ જણાય છે.
ખંભાતઃ અત્રેની પાંચ ન્યાતામાંહા સમાધાન થયું નથી અને કલેશ ઉભાજ છે. નગરશે. અત્રે આવ્યા ત્યારે એ વાત હેમના લક્ષ્ય ઉપર લાવવામાં આવી હતી. પરંતુ નગરશેઠ તો કેવળ સાસાયટી અને સંધ વચ્ચેના ઝગડા પતાવી વિદાય થયા હતા. જોકે આ ઝઘડા પણ સાચીરીતે પત્યો છે કે કેમ એ એક પ્રશ્ન છે,
વચ્ચેના ઝગડાનું નિરાકરણ ન થાય ત્યાંસુધી મુનિ સંમેલન માટે જામનગર: સભળાયુ છે કે અત્રેના શ્રીસંધ અને સાગરજી અહિં સારી આશા નથી. હેમજ સ ંમેલનની બાબતમાં જામનગરને શ્રીસધ ઉદાસીન છે.
ભાઈઓને દીક્ષા આપી પરિવારમાં વૃદ્ધિ કરી છે. અહિંથી તેઓ શ્રી ઘાટકોપરઃ—પન્યાસ શ્રી ભકિતવિજયજી મહારાજે કાઇ એ સંભળાય છે કે તેએાશ્રીને પણ રાજનગરની રંગભૂમિમાં આચાર્ય અમદાવાદ મુનેિસ મેલનમાં ભાગ લેવા માટે વિહાર કરી ગયા છે. પદ્મી લેવાને પાડ ભજવવે! પડશે. સારી વાત છે.
વાર લગ્ન કર્યાં છે, દુઃખની વાત તો એ છે કે એ બંધુ સુધારક હોવાનો પાલણપુર:–અત્રેના એક ગૃહસ્થા એક બૈરી હોવા છતાં ફરીદાવા કરે છે. પાલનપુરના શ્રીસંઘે આ બાબત કેમ ચલાવી લીધી, એ હમજાતુ નથી. કાઇ ખાઇ પુનલ"ગ્ન કરવા તૈયાર થાય, તા જે
સંધ આકાશ પાતાળ એક કરી મૂકે છે. તેજ સંધ જ્યારે એક એરી
ઉપર બીજી બૈરી કાઇ લાવે છે ત્યારે મૈન રહે છે. આ બાબતથી નથી જણાતું કે આધુનિક સધળ ધારણા લક્ષ્મીનંદના માટેજ છે. હેમને દરેક પ્રકારની સગવડ પૂરી પાડે છે અને બીન લક્ષ્મીવાનાના દરેક હકકાનુ ભક્ષણ કરે છે. આ વીશમી સદી જેવા વિજ્ઞાન યુગમાં પણ આવા કિસ્સાઓ બને એ અનિચ્છનીય છે. પાલણપુરના યુવકો આ સબંધી કંઇ ઉહાપોહ કરશે કે ?
સ્થાનિકઃ—અત્રે જૈન યુવકસશ્વની મેનેજીંગ કમીટીએ અમદાવાદના નગરશેઠે સમગ્ર હિંદના સધપતિ નથી, એવી જાતના રાવ કર્યાં છે. યુવક મહામંડળની જનરલ સભા પણ અત્રે ભરાવાની વકી છે.